________________
પશુદ્ધ હવન
લોકશાહી અથવા અમેરિકન કે ફ્રેન્ચ પદ્ધતિની પ્રમુખશાહી પરસ્પર આ વિષે કાંઈ વિચારે છે તે જ પ્રમાણે ચૂંટણી –-ધારામાં વિરોધી નથી. બન્ને અંશત:લેકશાહી છે. બેમાંથી કઈ વધારે અનુકૂળ ફેરફાર કરવા કેટલાય સમયથી માગણી થાય છે, પણ તે વિષે કાંઈ છે, વધારે લોકહિતારી છે, તેને ગુણદોષ ઉપર અને વાસ્તવિકતાના પગલા લેવાતા નથી; પણ આ પદ્ધતિ જ નિષ્ફળ ગઈ છે અને સ્તરે વિચાર કરવો જોઈએ. સિદ્ધાંતની દષ્ટિએ, એકનું સમર્થન જ પ્રમુખપદ્ધતિ લાવવી જોઈએ એટલો પ્રચાર છે. વર્તમાન અને બીજાને વિરોધ જ વાસ્તવિક નથી. બન્નેના ગુણદેષ છે. શાસકપક્ષ, વર્તમાનપત્ર અને ન્યાયતંત્રો બહુ અસહિષણછે. પુખ્તવય મતાધિકાર આધારિત સીધી ચૂંટણીવાળી, સંસદીય લેક
વર્તમાનપત્રો, ન્યાયતંત્ર અને વિરોધ પક્ષો ઉપર પ્રહાર કરવાની
કોઈ તક છોડી નથી. શાહી પદ્ધતિને આપણે ૩૨ વર્ષ અનુભવ કર્યો. આટલા મોટા દેશને અને આપણી વારસાગત પરંપરા અને સંસ્કૃતિ જોતાં આ પદ્ધતિ
આ વિવાદ ચાલુ રાખવો હોય તો રાજકીય હેતુથી નહિ પણ લોકઆપણા માટે હિતકારી છે કે નહિ તે વિચારવાનું છે. આ પદ્ધતિની... "
- હિતની દષ્ટિથી, વાસ્તવિક ભૂમિકાએ ચર્ચા થાય તે સાચું લેકશિક્ષણ થશે. ગંભીર ક્ષતિઓ આંખે ઊડી વળગે છે. તેનો ભ્રષ્ટાચાર, ચૂંટણી પદ્ધતિની
દશ હજારની નોટ , ગેરરીતિઓ, તેનું વિનાશક ખર્ચાળપણું, તેનાથી ઉદભવતા જ્ઞાતિવાદ,. કોમવાદ, પ્રદેશવાદ ખતરનાક માલુમ પડયા છે. આ પદ્ધતિમાં સજર્જન,
| ચીમનલાલ ચકુભાઈ. તે પ્રમાણિક, કશળ વ્યકિતઓને બહુ અવકાશ નથી. પણ મધ્યમ અને હું ... અર્થશાસ્ત્રી નથી.' અર્થશાસ્ત્ર ઘણું અટપટું શાસ્ત્ર છે,
કનિષ્ટ કોટિના, કેટલાંક ગુંડાગીરી કરીને, આગેવાની અને સરના હીસલ, પિતાની જાતને અર્થશાસ્ત્રી કહેવડાવવાવાળા પંડિતે પણ આ શાસ્ત્રની કરે છે અને આપણી ઉપર રાજ્ય કરે છે. આ દુષણે આ પદ્ધતિમાં
બધી આંટીઘૂંટી સમજતા નહિ હોય, પણ કોઈ વખત શાસ્ત્રા આ અંતર્ગત છે. બ્રિટિશ પદ્ધતિમાં પણ મોટા ફેરફારો કરવાનો વિચાર
, ને સમજે તે સામાન્ય માણસ સાદી સમજણથી સમજે. સરકારે ચાલી રહ્યો છે. વિશિષ્ટ સંજોગોમાં આ પદ્ધતિ બ્રિટનમાં ઉત્પન્ન થઈ
દસ હજારના અનામી (હું નનામી શબ્દ લખવા જતો હતો, પણ . . અને વિકસી. આ પદ્ધતિની ઉત્પત્તિને ઈતિહાસ જોઈએ તો જણાશે
તે અળખામણો છે.) બેન્ડ કાઢવાની જાહેરાત કરી છે તે વિશે કે તેનું ઉગમસ્થાન મૂડીવાદ છે. ઔદ્યોગિક ક્રાન્તિને પરિણામે
પ્રથમ દ્રષ્ટિએ મને જે લાગે છે તે લખું છું. મૂડીવાદીઓને નવો વર્ગ થયો. તેમને તે વખતની રાજાશાહી
આ બેન્ડ કાઢવાની નૈતિક બાજુની ચર્ચા નથી કરતો. સરકાર અને સામંતશાળી સામે આ. શાન્ત બળ હતું અને અંતે
પણ સ્વીકારશે કે નૈતિક દ્રષ્ટિએ સર્વથા અગ્ય છે, કાળા નાણાંને . . તેમણે સત્તા પ્રાપ્ત કરી. બ્રિટન પ્રમાણમાં નાનો દેશ છે અને એક જ
ઉત્તેજન આપવા જેવું છે અને પ્રામાણિકપણે વર્યા હોય તેને પાર્લામેન્ટ છે. તેની પ્રજાની પ્રકૃતિને આ પદ્ધતિ કાંઈક અનુકૂળ
દડવા જેવું છે, પણ સરકાર પહેલાં આવું કરી ચૂકી છે અને હવે હતી અને તેની સફળતા માટે ગ્ય પરંપરા ઊભી કરી શકયા.
પછી કરશે એમ માની લઈએ. સરકાર એમ કહે કે નિરૂપાય છીએ. બીજા દેશે તેનું આંધળું અનુકરણ કરે તેમાં લોકોનું હિત
આ સિવાય કાળા નાણાંના અનિષ્ટને ડામવા બીજો કોઈ માર્ગ નથી. તાજેતરમાં રહેડેશિયા અને યુગાન્ડોમાં “ચૂંટણી ' થઈ
નથી. આ બચાવ ખોટે છે તે સરકાર પણ જાણે છે. સરકાર પાસે પારાવાર ગુંડાગીરી અને ભષ્ટાચાર થયો. સામ્યવાદી દેશે પણ ચૂંટણીનું
કાયદામાં હાલ જે માર્ગો છે તે સરકારને લેવા નથી. બીજા લઈ ફારસ કરે છે. રાજકર્તા, વર્ગ, લોકોને પોતાને સાથ, સહકાર
શકાય એવા છે તે પણ લેવા નથી. તેના કારણોમાં અત્યારે ન ઊતરું. અને ટેકે છે તે બતાવવા ઈચ્છે તે સ્વાભાવિક છે. બીજી રીતે,
સરકાર આ પગલાંથી શું આશા રાખે છે અને શું પરિણામ શજ્ય શાસનમાં લોકોને અવાજ હોય, લોકોને ફાળે હેય, લેકોની
આવવા સંભવ છે તે વિચારીએ. સંમતિથી થાય તે આવશ્યક છે. જબરજસ્તીથી, બળાત્કારથી રાજ્યસત્તા ભેગવે તે સરમુખત્યારી છે. લોકોનું હિત પોતે જ જાણે છે,
કાળું નાણું કેટલું ફરે છે. તેનું સેક્સ માપ કોઈને નથી.
ઓછામાં ઓછા ૧,૫૦૦ થી ૨,૦૦૦ કરોડ સુધીને અંદાજ મુકાય લોકો અજ્ઞાન છે, માટે પિતાને સત્તા ભેગવવાને અધિકાર છે તે
છે. કેટલાક લેકો ૧૫, ૦૦૦થી ૨૦,૦૦૦ કરોડ અંદાજે છે. કાળા સરમુખત્યારી છે. લોકોને ભૂલ કરવાનો પણ અવકાશ હોય તે : લોકશાહી છે. વ્યકિત સ્વાતંત્ર, વાણીસ્વાતંત્ર્ય, સ્વતંત્ર ન્યાયતંત્ર,
નાણાંને કારણે ફૂગાવો, મોંઘવારી અને કરચોરી વધતા રહે છે એ દેખીતું કોઈ વ્યકિતનું મનસ્વી રાજ્ય નહિ પણ કાયદાનું રાજ્ય હોય
પરિણામ છે. સમસ્ત અર્થતંત્ર અને સામાજિક જીવન વિકૃત થાય
છે તે વ્યાપક પરિણામ છે. દુનિયાભરમાં વ્યાપેલ આ અનિષ્ટ છે. Rule of Law. ત્યાં લોકશાહી છે. પછી સંસદીય પદ્ધતિ હોય
.. કે અમેરિકન કે દેજો પદ્ધતિની પ્રમુખશાહી હેય.
સરકાર પણ આશા નહિ રાખતી હોય કે છે એટલું
બધું કાળું નાણું બેન્ડમાં ફેરવાઈ જશે. જેની પાસે કાળું ' આવી પ્રમુખશાહીમાં પણ ઓછા દુષણ નથી, ત્યાં પણ
નાણું છે અને જેને હજી પણ કાળા નાણાંની લેવડદેવડ કરવી એટલે જ ભ્રષ્ટાચાર, પૈસાનું જોર, ગુંડાગીરી, રાજ્ય કરે છે. એટલે છે, તેઓ બેન્ડ લેવાથી શું લાભ-ગેરલાભ છે તેનો વિચાર કરી - પ્રમુખશાહી પદ્ધતિ સ્વીકારવાથી રામરાજ્ય કે સુરાજ્ય આવી
તેમાં રોકાણ કરશે. એટલે સાચે ખ્યાલ તે આવા અનુભવીઓ ' જવાનું છે એવી ભ્રમણામાં રહેવાની જરૂર નથી. પ્રમુખશાહી પદ્ધતિની
આપી શકે. આ પહેલાની જનાઓ મહંદશે નિષ્ફળ ગઈ છે. : , . હિમાયત કરવાવાળાનું ધ્યેય કદાચ જુદું જ હોય, તેને વિરોધ કરવા
હજારની નોટ ચલણમાંથી પાછી ખેંચી લીધી, ૬૦:૪૦ ની જના વાળાને હેતુ પણ જુદો હોય. ગુણદોષ ઉપર વિચાર થયો જ નથી.
કરી તેથી કાળું નાણું ફરતું અથવા ઉત્પન્ન થતું અટકયું નથી, ' ' વર્તમાન પદ્ધતિ ચાલુ રાખીએ તો પણ તેમાં મોટા ફેરફાર ભાવિ ઉપયોગ અને વ્યાજની દ્રષ્ટિએ વિચાર કરે તે આ જના
કરવાની આવશ્યકતા છે તે સ્પષ્ટ છે. ખાસ કરી ચૂંટણી પદ્ધતિ. આકર્ષક લાગતી નથી. એક વખત બેન્ડમાં રોકાયા પછી દસ વર્ષ તેને ભ્રષ્ટાચાર, પૈસાનું જોર, ગુંડાગીરી, આ બધું ચાલુ રહે તો પડયા રહે તે રકમ ચેપડે - જમે ન થાય, બીજા ઉપયોગમાં ન આ પદ્ધતિ ખતરનાક છે. પક્ષાક્તરને ભયંકર રોગ “આપણા દેશને આવે, બે ટકાનું વ્યાજ મળે અને દસ વર્ષે મળશે ત્યારે વાગ પડ છે. બ્રિટનમાં તે નથી. પક્ષાન્તર રેકવા કાયદા ૧૨૦૦૮ ની સાચી કિંમત શું હશે તે તો કહેવું મુશ્કેલ છે. કરવાના ઘણા સમયથી વિચારાય છે તેને ખરડો પણ તૈયાર છે, જેને ચાલુ કાળા નાણાંને ઉપયોગ કરે છે, વ્યાપાર - વ્યવહારમાં, પણ ન તો જનતા પક્ષે ક્ય, ન તે વર્તમાન. શાસક પક્ષ તે આવી રીતે રેકી ના શકે. એક બાન્ડર દસ હજરનું છે એટલે