________________
૧૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૮૧
કિસ્સા છે? પરિસ્થિતિ સુધરે એ માટે પગલાં લેતાં સંસદને કોણે શાળા, કોલેજ કે જાહેર સેવાઓમાં અનામત બેઠકોની. સુપ્રીમ કોર્ટનાં રોકી છે?
એવો ચુકાદો છે કે પછાત જાતિ કે વગે જાહેર સેવાઓમાં બેઠકો આપણી પાસે વિશાળ કુદરતી સંપત્તિ, શકિતઓ, સાધને અને
અનામત રાખવા સરકારને ફરજ પાડી શકે નહીં. જાહેર સેવાઓમાં બુદ્ધિમત્તા હોવા છતાં આપણી પ્રજાને ગરીબીમાં રહેવું પડે છે એ બેઠકો અનામત રાખવી કે નહીં એ અંગેની સત્તા સરકારને સેંપવામાં માટે શાસન પદ્ધતિ નહીં, પરંતુ સત્તા પર રહેલી વ્યકિતઓ તથા
આવી છે. સરકાર એ સત્તાને ઉપયોગ કરે અને તે પણ કરે. નીતિ ઘડીને તેને ભૂલી જનારાઓ છે. વર્તમાન પદ્ધતિની બિન- શાળા, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ આ કામગીરી માટે તેઓ દોષિત છે.
વાત એટલી જ લાગુ પડે છે. એથી રાજકીય લાભ અને આ લાભમાં શાસન પદ્ધતિમાં ફેરફાર માગતા લોકો કયા પ્રકારની પ્રમુખશાહી.
તફાવત એ છે કે પ્રથમ લાભ કાયદા હેઠળ મળેલ છે ત્યારે બીજા ચાહે છે? વિશ્વમાં અનેક પ્રકારની પ્રમુખશાહી પદ્ધતિ છે. પ્રમુખશાહી
લાભમાં કાયદાનું રક્ષણ નથી. આ લાભ કાયદેસરને છે. તેની ૩૦ પદ્ધતિ સફળ થઈ છે એવા અમેરિકા અને ફ્રાંસના દાખલા સામે વર્ષ કે ૫૦ વર્ષ એવી કોઈ સમયમર્યાદા પણ નથી. આ પદ્ધતિ દ્વારા સરમુખત્યારશાહી અને આપખુદશાહી લાદવામાં પછાત જાતિઓ અને વર્ગોને રાજકીય સત્તા આપવામાં આવી હોય એવા દાખલા જેવા હોય તે આપણા પડોશીએ પાકિ- વ્યા પછી પણ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો દેખાતો નથી. રસ્તાન અને ફિલિપાઈન્સ પ્રત્યે નજર કરે, સરમુખત્યારશાહી લાદ- આ સુધારે તમે કેવી રીતે લાવશો ? તેમના પ્રાથમિક શિક્ષણ માટે વામાં પ્રમુખશાહી સાધન બની હોય એવા દેશોની નામાવલિ ઘણી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ બાબત નોંધપાત્ર મોટી છે.
છે. જો કે શિક્ષણ માટે ખર્ચ કરવામાં આવે તો પણ તેમના ગણવેશ, આપણી સમક્ષ બે વિકલ્પ છે. એક બાજ, આપણી પાસે
પુસ્તકો અને એવી બીજી સગવડોનું શું? ગરીબ કુટુંબના વિદ્યાર્થીને એવી પદ્ધતિની રારકાર છે કે જેની કામગીરી સંતોષકારક નથી. તેને પિતા વધારાની આવક માટે કમાવવા જવાની ફરજ પાડે એ બીજી બાજ, એવી રરકાર જે સરમુખત્યારશાહી શાસન પેદા કરશે,
શક્ય છે એથી એ છોકરો તેના શિક્ષણ માટે પૂરતા પ્રમાણમાં શકિત જ્યાં કોઈ સ્વતંત્રતા નહીં હોય. ઘેડા હાથમાં સત્તા કેન્દ્રિત હોય
અને સમય ન આપી શકે એ શકય છે. આ પરિસ્થિતિમાં સાચો એવી આપખુદ સરકાર કરતાં સંતોષકારક દેખાવ નહીં કરી શકનારી
માર્ગ મફત શિક્ષણ આપવાને તથા બેઠકો અનામત રાખવાને સરકાર વધુ સારી છે. બીજા પ્રકારની સરકાર હેઠળ કોઈ મૂળભૂત
નથી. શા માટે આપણે વિદેશી અનુભવો પરથી પાઠ શીખતા નથી ? અધિકારો, નાગરિક સ્વાતંત્રય કે રામાનતા નહીં હોય અને મને ખરેખર તે એ બાળકની શકિત અને બુદ્ધિમત્તાને બહાર લાવીને ભય છે કે થોડા સમયમાં જ દેશમાં એવી પરિસ્થિતિ પ્રર્વતતી હશે. તેને વિકસાવવા માટે પ્રયાસો કરવા જોઈએ. પછાત જાતિઓ અને
વર્ગોમાં બુદ્ધિશાળી અને શકિતશાળી વિદ્યાર્થીઓ ન હોય એવું નથી. અનામત બેઠક
આ બાળકોને શિક્ષણ ઉપરાંત પુસ્તકો, ગણવેશે, આર્થિક સહાય ' ] એચ. એમ. સિરવાઈ
અને એવી બીજી સગવડ દ્વારા તેમની શકિતને વિકસાવવાની તક આપવી જોઈએ.
શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત બેઠકોને કારણે ખુદ શિક્ષણ,
પર થતી અસર અંગે પણ વિચારવું જોઈએ. જેની ગુણવત્તા ઓછી પછાત જાતિઓ અને વગેનેિ ભૂતકાળમાં થયેલા અન્યાય
છે એવા વિદ્યાર્થી માટે એક બેઠક અનામત રાખવી તેનો અર્થ વધુ દૂર કરવા અથવા તેનું સાટું વાળવા ચોક્કસ નિર્ધારિત સમય માટે
ગુણવત્તા ધરાવતા વિદ્યાર્થીને બેઠક નકારવા બરાબર છે. આ પ્રથાને અનામત બેઠકોની જોગવાઈની જરૂરિયાત સમજી શકાય છે અને
કારણે વત્તેઓછે અંશે શિક્ષણનું ધોરણ નીચું ઊતરે છે, કારણ કે ઓછી તેની સામે કોઈ વાંધો હોઈ શકે નહીં. તેમ છતાં, આ જોગવાઈ યોગ્ય
ગુણવત્તા ધરાવતા વિદ્યાર્થીઓ માટે શિક્ષકોને પણ તેમનું ઘેરણ સમય પૂરતી જ હોવી જોઈએ અને તે જીવનનું કાયમી અંગ બની
ની લાવવું પડે છે. આ પ્રક્રિયાને કારણે તમે તમારું ધોરણ સતત શકે નહીં. અનામત બેઠકોની યોગ્યતા કે અયોગ્યતા અંગે કોઈ વિચા
ઉતારતા રહ્યા છે. શૈક્ષણિક રણ નીચું લાવવા જેવી બાબત જે રણા કરતાં પહેલાં કયા સંજોગોમાં આ પ્રથા શરૂ કરવામાં આવી
અન્યાય બીજો કોઈ નથી. આ અન્યાય હંમેશ માટે ચાલુ રાખી તેને તથા તેનાં કાનૂની પાસાં અંગે પણ વિચાર કરવું જોઈએ.
શકાય નહીં. આ ઉપરાંત, જે દેશે સર કરવા આ પ્રથા દાખલ કરવામાં આવી તે હેતુ ખરેખર સિદ્ધ થઈ શકયા છે? અને જો થઈ શકયા હોય
પોસ્ટ ગ્રેજયુએટ સ્તરે અનામત બેઠકોની જોગવાઈનું એક તો કેટલા પ્રમાણમાં? આ બાબતની પણ ચર્ચા થવી જોઈએ.
બીજે પાસું પણ છે. પ્રથમ કક્ષાના તબીબને બદલે દ્રિતીય કક્ષાના
તબીબની રજિસ્ટ્રાર તરીકે નિમણૂક કરવામાં આવે ત્યારે દર્દીને બંધારણના પિએમ્બલમાં દરેક નાગરિક માટે સમાન દરજજ
વિચાર કરવામાં આવે છે? કોઈ રોગથી પીડાતા હોઈએ ત્યારે નિપુણ : અને તકોની વાત કરવામાં આવી છે. દરેક માનવીને માભે જળવાઈ
તબીબની જરૂર હોય છે. ત્યારે ભૂતકાળના અન્યાયને યાદ રાખવામાં રહેવું જોઈએ તેમ જ ભાઈચારાની વાત પણ કરવામાં આવી છે. બંધારણની આ જોગવાઈને કારણે અસ્પૃશ્યતા એ સજાપાત્ર ગુનો
આવતા નથી. બને છે. આટલું કર્યા પછી અસ્પૃશ્ય ગણાતા લોકોના સામાજિક અને
જાહેર સેવાઓમાં અનામત સંબંધમાં કાઢવામાં આવેલા હુકમ આર્થિક વિકાસ માટે પગલાં લેવાનું અને તેમને ટેકો આપવાનું
મુજબ પૂરતા પ્રમાણમાં જેમનું પ્રતિનિધિત્વ ન હોય એવા પછાત જરૂરી હતું. ભૂતકાળના સામાજિક અન્યાયે દુર કરવા તેમને વિશેષ
વર્ગના વિભાગો માટે અનામત બેઠકો ઊભી કરવાને સરકારને અધિતકો મળવી જોઈએ. એ માટે બે સ્તરે જોગવાઈ કરવામાં આવી.
કાર છે. અનામત બેઠકો ઊભી કરવી કે નહીં અને કરવી તે કેટલા રાજકીય સ્તરે તેમ જ અભ્યાસ અને જાહેર સેવાઓમાં અનામત
પ્રમાણમાં એ સરકારે નક્કી કરવાનું છે. બેઠકોની.
જાહેર સેવાઓમાં નોકરીની સમાન તકો અંગેના આ હક્કમાં સૌ પ્રથમ, રાજકીય સ્તરે આપવામાં આવેલા લાભની વાત.
બઢતી, નિવૃત્તિ વેતન વગેરેને કઈ ઉલ્લેખ નથી. તેમ છતાં, સુપ્રીમ હરિજનો અથવા જેને પછાત જાતિ અથવા વર્ગો તરીકે ગણવામાં
કોર્ટના ચુકાદા મુજબ બઢતી, વેતન, નિવૃત્તિ વેતન વગેરેમાં આ આવે છે તેમને મતાધિકાર મળે એથી અન્યાય અને અસમાનતા જોગવાઈ છે, કારણ કે અનામત બેઠકની જોગવાઈ સાથે બઢતીના દૂર થાય. હરિજનને એ ભય હતો કે બહુમતી તેમને ચૂંટી કાઢશે
અધિકારની જોગવાઈ કરવામાં ન આવે તો નોકરીમાં રસમાન તકોનો તેની ખાતરી શું? એથી રાજમાં પછાત જાતિઓ અને વર્ગોની
અધિકાર છેતરામણ બની જાય. તમે કોઈ પણ જાહેર સેવાઓમાં વસતિના પ્રમાણમાં દરેક રાજ્યમાં લોકસભા માટે અનામત બેઠકોની
દાખલ થાઓ એટલે સરકારના એક અંગ બની જાઓ છે. એથી સગવડ ઊભી કરવામાં આવી. રાજય વિધાનસભા માટે પણ
ઓછી ગુણવત્તા ધરાવતી વ્યકિતને સ્થાન આપવાની સાથોસાથ એવી જ સગવડ ઊભી કરવામાં આવી. પ્રારંભમાં આ જોગવાઈ
વહીવટી તંત્રની કાર્યક્ષમતા પર પણ અસર પહોંચવાની શક્યતા ૩૦ વર્ષ માટે કરવામાં આવી હતી, પરંતુ તેમાં સુધારો કરીને મુદતમાં
રહેલી જ છે. જે વ્યકિત લાયક નથી એ પણ આવી શકે છે, કારણ વધારો કરવાની સંસદને સત્તા આપવામાં આવી હતી. એ મુજબ
કે તેના માટે બેઠક અનામત રાખવામાં આવી છે. આ બાબત તાજેતરમાં જ આ મુદતમાં વધુ દસ વર્ષને વધારે કરવામાં આવ્યો
આજે પ્રતિકાર અને અન્યાયની ભાવના ઊભી કરી રહી છે. છે. બંધારણ હેઠળ મળેલ આ અધિકાર કાયદેસરને બને છે અને અસ્પૃશ્યતા પ્રારંભમાં માત્ર હિંદુઓને પ્રશ્ન હતું. આજે એ કાયદા હેઠળ તેનું પાલન જરૂરી છે.
રાષ્ટ્રીય પ્રશ્ન અને સ્થાપિત હિત ધરાવતી રાજકીય બાબત બની ભૂતકાળના અન્યાયે દૂર કરવા અને સમાન તકો પૂરી પાડવા | ગઈ છે. અનામત બેઠક યોગ્ય નિર્ધારિત સમય માટે સ્વીકારવી પછાત જાતિઓ અને વર્ગોને આપવામાં આવેલી બીજી સગવડ એ જોઈએ; પરંતુ તેને જીવનનું કાયમી અંગ બનવા દેવું જોઈએ નહીં.