SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ 08 ૮૦ મનુષ્યોને ચાહવાની, આપણી પ્રેમની શકિતના વિસ્તાર કરવાની આપણને તક મળે છે. કેવળ પેાતાના જ દુ:ખને વાગેાળવાને બદલે બીજાનાં દુ:ખમાં આપણે ભાગ લઈ શકીએ છીએ. જીવનભર જે કાંઈ માનસિક સંપત્તિ, વિચાર સંપતિ, અનુભવ સંપત્તિ એકઠી કરી હોય તેને બીજાઓના લાભાર્થે વિનિયોગ કરી શકીએ છીએ. સંસારની જવાબદારી ને ચિતા ન હોવાથી માકળા મને હસી-આનંદી શકીએ છીએ. અહીં આપણને મિત્રો મળી શકે છે, સહાનુભૂતિ મળી શકે છે. પ્રાર્થના અને શ્રાદ્ધાને બળ પણ મળી શકે છે. અહીં પણ માણસ પેાતાની ઉચ્ચ આત્મશકિત દાખવીને પ્રતિકૂળતામાં પ્રસન્ન કેમ રહી શકાય તીવ્ર શારીરિક પીડાઓ વચ્ચે હસતાં પ્રફ ુલ્લ કેમ રહી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડી શકે છે. ઘર અને ઘરની મમતાને છેડીને જવાની ઘડી તે આમ પણ આવવાની જ છે. એ વિદાયને કોઈ ટાળી શકવાનું છે?તે પરાણે જ્યાં વિચ્છેદ કરવા જ પડવાનો છે ત્યાં સમજથી, શાણપણથી વિદાય લઈ લેવામાં વાંધા શા છે? આપણે માગણીઓ, આગ્રહ, અપેક્ષા, ફરિયાદ નહિ પણ પ્રેમના ભાવ રાખતાં હોઈશું તે આ નવા ઘરમાં પણ આપણાં સ્નેહીસંબંધીઓ મળવા આવવાના જ છે. તેમને મળીને પ્રસન્ન થવાની વધારે આશા શા માટે રાખવી જોઈએ? પણ ઘરડાં-ઘર એ નામ બદલવાની બહુ જરૂર છે. એ નામ એવું તો સાગિયલ છે! એને બદલે અમે નંદિગ્રામ રાખવા ધાર્યું છે, તેમ 'વિસામો' નામ રાખી શકાય અથવા ‘સંધ્યાઘર ’ કે કે ‘નવું ઘર’ બીજું ઘર’ અથવા માત્ર “ઘર” - એટલું જ. નામ રાખીએ તો પણ ચાલે. આ ઘરો વધારે વિશાળ હેતુવાળાં, વધારે સગવડવાળા, સાધનાવાળા હોવાં જોઈએ. બધાં જ વૃદ્ધો કે ઈ અશકત હોતાં નથી. જેમનામાં શકિત છે, તેમને અહીં કામ કરવાની તક પણ મળે છે. તેવું ગોઠવાવું જોઈએ. અહીં તે સ્વાર્થ માટે નહિ સર્વજનના લાભાર્થે પેાતાની શકિતઓના વિનિયોગ કરી શકે. તેઓ વૃક્ષો વાવી શકે, બાળકો- પ્રૌઢાને ભણાવી શકે. ડોકટરો વકીલો વગેરે પોતાની વ્યાવસાયિક આવડતના આસપાસના લોકોને લાભ આપી શકે, એક નાના મર્યાદિત કુટુંબને બદલે વિશાળ શ્રી સુરેશ સુરજમલ ચૌધરી જગદીશ અર્જુન ઠક્કર મેોર્ડન મશીન ટુલ્સ શું. વલ્લભદાસ રામજી ઘેલાણી સતીશભાઈ આર. શાહ 33 33 23 33 33 33 ,, 23 23 ભારતીબેન આર. કોઠારી હકીશન પારેખ "" રમણલાલ કેશવલાલ ગાંધી શાંતિલાલ નાગરદાસ શાહ ખુશાલચંદ સાજપાર ગડા ' ડૉ. પ્રિયદર્શીબેન એચ. ડોક્ટર શ્રી જવાહર મેદહનલાલ શાહ ધારસીભાઈ ગણપત દેઢિયા પ્રભુદાસ વી. પુંજાણી પ્રવિણ એમ. શાહ આઇ. જી. મહેતા 33 આજીવન સભ્યાની નામાવલી પ્રતાપરાય બેચરદાસ શેઠ મુકેશચંદ્ર બળવંતરાય દોશી એચ. એલ. સંઘવી 33 33 ખુબ જીવત કુટુંબ રચીને પારકાંને પોતાના બનાવીને તેઓ અહીં રહી શકે. આવા ગૃહા વધારે ને વધારે પ્રમાણમાં, વધુ વ્યવસ્થિત, વધુ આયોજનપૂર્વક ચારે તરફ ઊભા થવા જોઈએ. જ્યાં જેમને સંતાન નથી, તેવા લોકો પણ વૃદ્ધ થાય ત્યારે રહી શકે. પોતે ઘરમાંથી હાંકી કઢાયા છે એવા ભાવ સેવવાને બદલે વધુ ઊંચા જીવન માટેની સગવડ જ્યાં મળી શકે છે તેવા નવા ઘરમાં પેાતે વસવાટ કરવા જઈ રહ્યા છે તેવા ભાવ મનમાં જાગવા જોઈએ અને પશ્ચિમ કરતાં આપણને એક સૌથી મોટો લાભ એ છે કે આપણી પાસે સમયને સાર્થક કરવા માટે હજી પ્રભુભકિતને ઉત્તમ સર્વમાન્ય માર્ગ છે ! જે સમય આપણને પ્રભુ ભણી ઉન્મુખ થવાની તક આપે અને જે નિવાસ એ તકનો ઉપયોગ કરવાની સગવડ આપે, તેના પ્રત્યે ફરિયાદ શાની ?તેના માટે તો આપણે કૃતજ્ઞતા જ અનુભવવી જોઈએ. સિ દ્વિ નરેન્દ્ર સી. હેકડ 37 ડૉ. એચ. ટી. મહેતા શ્રી સતીશભાઈ રસિકલાલ શાહ "" 59 મનસુખલાલ ચી. શાહ પ્રદીપ સેવંતીલાલ શાહ ક્લીબેન નાખુદા અરુણ સી. શાહ સેવંતીલાલ લહેરચંદ શાહ ફળે મારાં સ્વપ્નો તદપિ હ્રદયે ફાળ પડતી ! મળી આ સિદ્ધિ શું શ્રામ મુજ થકી, માત્ર શ્રામથી? કિવા ભાગ્યે મારા યશ વિન્ગ્યુ તેથી જ જીત શું? હસ્યા હું તે હાસ્યે રુદન વરસ્યું કે અવરનું ? મને આવી શંકા પ્રતિદિન રહે ને દમી રહે, મને સિદ્ધિ સૂંઠે ઘણી બળતરા ડંખતી રહે, મને લાધ્યું! તે તો હતું. અવરનું, શું મુજ થયું? ગયું જેનું તે તા દડ દડ રહે ને હશું જ હું ? કહા આ સિદ્ધિ શું, અગર નહી જો હાર પરની, મને આવી સિદ્ધિ લગીર ન ગમે, છે નહિ મળે! ભલે, કમે કે જો અસફળ મને, એ જ ગમશે! નથી એ સિદ્ધિ જો, જગતભરમાં કે ન વધતું! ચીનુભાઇ મંગળદાસ શાહ ચંદ્રકાંત લખમશી ગાલા નવિનચંદ્ર જે. વીરા મીલન બારોટ નવિન સી. મણિયાર રમણિકલાલ શાંતિલાલ શાહ મને રિદ્ધિમાંડી સકળ રસ છે. સિદ્ધિ પરની! વધે સિદ્ધિ ત્યારે ખૂબ જ ગમતી સિદ્ધિ મુજની! 23 33 23 23 ,, 33 23 23 તા. ૧૬-૮-૮૨ 32 "" ચંપકલાલ સઘળી હર્ષદ મણિલાલ સંઘવી એસ. એન. ચાકસી અનિલ આર... પરીખ દીપચંદ ઘેલાભાઈ શાહ કાંતિલાલ એસ. સંધવી કીરીટકમાર કોઠારી ધીરજબેન કાંતિલાલ વારા કિશનભાઈ કે. કાપડિયા અનંત જે. ધામી સુંદરજી એમ. પોપટ શશીકાંતભાઈ કે. મહેતા શરદબહેન દામોદરદાસ મહેતા મનહરલાલ ગોવિંદજી શાહ પ્રવિણચંદ્ર એન. જૉબાલિયા કસ્તુરચંદ મહેતા શૈલેશકમાર કસ્તુરચંદ ઝવેરી મુકુંદરાય લક્ષ્મીચંદ દોશી પ્રવિણભાઈ એ. પુંજાણી માલિક શ્રી મુંબઈ જૈન ધ્રુવક સાંધ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૪, રે, નં.: ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ કોટ મુંબઈ-૪૦૦ ૦૧.
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy