________________
Regd. No. MH. By/South 54 Licence No: 31 -
-
S
જ છે કે
આ
બુદ્ધ જીવને
:
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪: અંક: ૨૪
|
.
"
છે *
મુંબઈ ૧૬ એપ્રિલ, ૧૯૮૧ ગુરૂવાર
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાયક લવાજમ રૂા. ૧૫ : પરદેશ માટે શિલિંગ ૪૫
. (છૂટક નકલ રૂ. ૭ તેવી ચીમનલાલ ચકુભાઈ શાહ - સહતંત્રી રમણલાલ ચી. શાહે
વસંત વ્યાખ્યાનો '. T ચીમનલાલ ચકુભાઈ
સંસદીયપદ્ધતિમાં શકિતશાળી વ્યકિતઓને કેબિનેટમાં લેતાં કઈ રોકવું ભાચારે વ્યાખ્યાનોને વિસ્તૃત સાર આવતા અંકમાં પ્રગટ થશે. નથી. હર એ સી. ડી. દેશમુખ તેમ જ જહોન મથાઈ જેવાને લીધાં જ પહેલાં બે વ્યાખ્યાને સંસદીય પદ્ધતિ કે પ્રમુખપદ્ધતિ ઉપર શ્રી હતા. અત્યારે પણ છ મહિના સુધી લઈ શકાય છે. બંધારણમાં ફેરપાલખીવાલા અને જસ્ટિસ જે. સી. શાહના હતા. બીજાં બે વ્યાખ્યાને ફાર કરી તે મુદત ૩-૪ વર્ષની કરી શકાય. વડા પ્રધાન શકિતશાળી અનામત બેઠકો ઉપર છે. આલુબેન દરનુર અને શ્રી એચ. એમ. કે નિષ્ઠાવાન વ્યકિતઓને લેવા ન જ ઈચ્છતા હોય તો સંસદીય સીરવાઈના હતાં. ચારે દિવસ હોલમાં ભરપૂર હાજરી હતી. શ્રોતાઓ પદ્ધતિને શું દેષ? બીજા અને ત્રીજા મુદ્દાઓ તે શાસનકર્તાની વ્યાખ્યાનેથી ઘણા પ્રસન્ન થયાં એના બે અતિ વિવાદાસ્પદ નિર્બળતાના જ છે. શાસનપદ્ધતિ સાથે તેને સંબંધ નથી. શાસનની કે પ્રશ્ન ઉપર નિષ્ણાત તરફથી સંસ્થા માહિતી અને માર્ગદર્શન સ્થિરતાને આધાર નેતાની પ્રતિષ્ઠા અને શકિત ઉપર છે. નહેરુ ૧૭ મળ્યાનો સંતોષ હતો.
વર્ષ અને ઈન્દિરા ગાંધી ૧૧ વર્ષ વડા પ્રધાન રહ્યાં... છેવટે છે સંસદીય પદ્ધતિ અથવા પ્રમુખપદ્ધતિ વિષે બોલવામાં શ્રી
લોકો કેવા માણસોને પસંદ કરે છે અને ચૂંટે છે તે ઉપર સ્થિરતાને પાલખીવાલાની થોડી કફોડી સ્થિતિ હતી. આ પૂર્વે કરેલા તેમના
આધાર રહે છે, તે માટે, ચૂંટણી પદ્ધતિમાં કેટલાક ફેરફારોની જરૂર વચનથી-એવી છાપ ઊભી થઈ હતી કે તેઓ પ્રમુખપદ્ધતિની .
છે. બધે પ્રમુખપદ્ધતિમાં, પ્રમુખ પિતે ગ્ય.વ્યકિત ન હોય તે હિમાયત કરે છે. ત્યાર પછી તેમણે કેટલાક ખુલાસો કર્યો હતો પણ
સારા માણસને પસંદ ન કરે ત્યારે વધારે અનિષ્ટ થાય. તેમાં * વ્યાખ્યાનમાં પૂરી સ્પષ્ટતા કરી.
પાર્લામેન્ટ નિરૂપાય છે. નિકસન કે રેગન મૂડીવાદી માનસ,
ધરાવતા અથવા જેમની પ્રામાણિકતાની ખાતરી ન હોય એવી તેમણે શરૂઆતમાં જ કહ્યું કે આપણું બંધારણ એક શ્રેષ્ઠ વ્યકિતઓને પસંદ કરે તે ચાર વર્ષમાં માથે પડે. ની કાંધારણ છે અને દેશના તે સમયના મહાન પુરોએ ઘડેલું છે.
' પણ પ્રમુખ૫દ્ધતિના આવા કહેવાતા ચાર લાભે બતાવ્યા સંસદીય પદ્ધતિ નિષ્ફળ થતી દેખાતી હોય તે તે પદ્ધતિને દોષ
પછી પાલખીવાળાએ કહ્યું કે આપણા દેશને પ્રમુખપદ્ધતિ વધારે " મી, પણ સત્તા પરની વ્યકિતઓને દોષ છે. આ હકીકત જસ્ટિસ
હિતકારી છે કે સંસદીયપદ્ધતિ તે વિષે તે સ્પષ્ટ અભિપ્રાય ર. સી. શાહે વધારે સ્પષ્ટ કરી અને કદ કે પ્રામાણિક, કાર્યકુશળ
આપી શકતા નથી. કારણ કે આ વિષય ઘણે અભ્યાસ માગે છે. છે કે મને નિષ્ઠાવાન વ્યકિતઓ હોય તો સંસદીયપદ્ધતિ બીજી બધી પાસનપદ્ધતિ કરતાં વધારે સારી છે.
'
ત્યાર પછીના પ્રવચનમાં વર્તમાન સંજોગોમાં શાસનપદ્ધતિમાં 1 3 શ્રી પાલખીવાલાએ કહ્યું કે પ્રમુખપદ્ધતિમાં ચાર લાભે છે.
ફેરફાર કરવા સામે તેમણે ઘણી જોરદાર ભાષામાં વિરોધ કર્યો. ખાસ - જે સંસદીય પદ્ધતિમાં નથી. (૧) પાર્લામેન્ટ કે ધારાસભાના સભ્ય
કરી, વર્તમાન શાસક પક્ષનો ભૂતકાળ જતાં, કટોકટી દરમિયાન તેમણે ન હોય એવી શકિતશાળી વ્યકિતઓને પ્રમુખ પિતાની કેબિનેટમાં
કરેલ કાળા કાયદામીસા વગેરે અને તેમનું બીજુ વર્તન જોતાં,
તેમને લેશ પણ વિશ્વાસ કરવા જેવું નથી અને આ શાસક પકા - છે શકે છે. બ૯, પાર્લામેંટના સભ્ય હોય તો કેબિનેટમાં સ્થાન
બંધારણમાં ફેરફાર કરે તે સરમુખત્યારી જ લાવે અને માનવ , છે ! મળતાં તે સભ્યપદનું રાજીનામું આપવું પડે છે. It can be a
અધિકારો સ્વતંત્રતા, સમાનતા અને મૂળભૂત હક્કોને નાશ cabinet of talents---(૨) કેબિનેટના સભ્ય પાર્લામેંટને થાય એમ સ્પષ્ટ અને ભારપૂર્વક કહાં. " જવાબદાર ન હોવાથી લોકપ્રિય થવાની ચિંતા નથી સેવતા. જસ્ટિસ શાહની સ્થિતિ પહેલેથી જ સ્પષ્ટ હતી. સુપ્રીમ કોર્ટના લોકોને માત્ર રાજી રાખવા, પ્રજાહિતકારી ન હોય તેવું તેણે કાંઈ
* વડા ન્યાયમૂર્તિને શોભે એવી સંયમી ભાષામાં પણ સ્પષ્ટ અને જ કરવું પડતું નથી. No populist policy. આમાં તેમણે રાષ્ટ્રીયકરણને
દઢપણે તેમણે કહ્યું કે પ્રમુખપદ્ધતિની જે વાત કરે છે તેઓ દાખલો આપ્યો. (૩) પાર્લામેંટના ચૂંટાયેલા સભ્ય હોય અને
સત્તાનું એક વ્યકિતમાં કેન્દ્રીકરણ ઈચ્છે છે અને તેવું થાય તે આ મંત્રી થાય તેણે લોકોને મળવામાં વિના કારણે ઘણા સમય બરબાદ દેશ માટે મહાન આપાિ જ લેખાય. * * * છે. કરવે પડે છે. (૪) પ્રમુખશાસન સ્થિર હોય છે. પાર્લામેંટમાં બને વકતાઓએ કહ્યું કે અત્યારે ન્યાયતંત્ર અને ન્યાયાધિશો
અવિશ્વાસની દરખાસ્ત કરી અથવા પક્ષાંતરથી, પ્રમુખને રાજીનામું . ઉપર જે રીતે આક્રમણ થઈ રહ્યું છે તે ખતરનાક છે. આપવું પડતું નથી.
બન્ને વકતાઓએ કહયું કે પ્રમુખપદ્ધતિ અનેક પ્રકારની છે. આ શારે મુદ્દાને એક રીતે પાલખીવાલાએ પોતે જ જવાબ અમેરિકન, ફેન્ચ, સ્વીસ જેમાં લોકશાહી અને માનવીય અધિકારી આપ્યો અને શ્રી જસ્ટિસ શાહે વધારે સ્પષ્ટતાથી જવાબ આપ્યો. જળવાયો છે. લેટિન અમેરિકા, આફ્રિકા, એશિયાના દેશોમાં
ને
ન્યાયમૂર્તિને છે
,
' સભ્ય