________________
૨૧૬
પ્રબુદ્ધ જીવન
કે
પ્રમુખપદ્ધતિ છે. ત્યાં લશકરી રાજય છે અથવા સરમુખત્યારી છે અને સરકારી નોકરીમાં ખાસ પ્રબંધ કરી તેમને યોગ્ય સ્થાન આપ- this અને માનવીય અધિકારને અભાવ છે... પ્રમુખપદ્ધતેિની હિમાયત વાને આ હકક નથી. કોર્ટે માફરત તે આપવાની રાજયને ફરજ પાડી હતી કરવાવાળાખો કેવા પ્રકારની પ્રમુખ પદ્ધતિ લૉવવા ઈચ્છે છે તેની શકાતી નથી. કંઈ સ્પષ્ટ ઃ કરતા નથી.
શિક્ષણમાં અને સરકારી નોકરીમાં બંધારણે દરેક નાગરિકની . બન્ને વકતાઓએ બીજી એક હકીકત કહી. પ્રમુખપદ્ધતિ '' સમાનતા અને દરેકને સમાન તક આપવાનું સ્વીકાર્યું છે. દરેક લાવવા બંધારણમાં ફેરફાર કરવા પડે. સુપ્રીમ કોર્ટના ચુકાદા : નાગરિકને આ મૂળભૂત અધિકાર છે. જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, પ્રમાણે પાલમેન્ટ બંધારણના પાયાના માળખામાં ફેરફાર કરી શકતી સિંગ, રહેઠાણ એવા કોઈ પણ કારણે તેમાં ભેદભાવ ન થાય. કોઈ વર્ગ નથી. વર્તમાન શાસકપક્ષ સુપ્રીમ કોર્ટના આ અર્થઘટનને સ્વીકારતો માટે અનામત બેઠક રાખવી તે ભેદભાવ છે અને સમાનતાના મૂળનથી અને પાર્લામેન્ટ સર્વોપરી છે એમ માને છે. બંધારણમાં ફેરફાર ભૂત અધિકારને ભંગ થાય છે. પણ પછાત વર્ગોના ઉત્કર્ષ કરવો છે. કરી, પ્રમુખપદ્ધતિ દાખલ કરવામાં આવે અને તેમ કરતા બંધારણના છે, જે ભેદભાવ વિના શકય નથી. તેથી જરૂર પૂરત ભેદભાવ 'પાયાના માળખામાં ફેરફાર થાય તે તે ફેરફાર સુપ્રીમ કોર્ટ (Discrimination) કરવાની રાજયને છૂટ અથવા સત્તા આપી , 'બિનબંધારણીય ઠરાવે. પરિણામે પાર્લામેન્ટ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે છે. પછાત વર્ગને આ અધિકાર નથી. રાજયની સત્તા છે, મડાગાંઠ પડે અથવા સંઘર્ષ થાય.
It is an enabling provision and it is an exception to અનામત બેઠકો વિશે પહેલું વ્યાખ્યાન ડે. આલુબહેન દસ્તુરનું
the principle of equality An enabling provision can હતું. આલુબહેન મુંબઈ યુનિવર્સિટીમાં પોલિટિકસનાં પ્રોફેસર હતો not be converted into a right nor can an exception અને લઘુમતી કમિશનનાં સભ્ય હતાં.
| be made a permanent rule. રાજયે આ છૂટ કે સત્તાને ' ડે. આલુબહેને કહ્યું કે સદીઓથી લાખો-કરોડો માણસોને
ઉપયોગ કેવી રીતે કરવો તે રાજયે નક્કી કરવાનું છે." અન્યાય કર્યો છે તેનું પ્રાયશ્ચિત કરવું પડશે. અનામત બેઠકો તે માટે શિક્ષણ અને સરકારી નોકરીમાં અનામત બેઠકો રાખવી તે જરૂરી છે. તેમના પ્રવચનમાં એક સહૃદયી વ્યકિતની કરણા હતી. પણ એક માર્ગ છે. પણ જો એ માર્ગે પ્રજાનું અહિત થતું હોય તે અનામત બેઠકોની જરૂરિયાત બતાવ્યા પછી તેમાં આવેલ વિકૃતિઓનો તેમણે વિગતથી નિર્દેશ કર્યો. પછાત વર્ગોમાં પણ એક નાના
બીજા માર્ગો લેવા જોઈએ. શિક્ષણ સંસ્થાઓ અને સરકારી નોકરીમાં વર્ગને જ આ લાભ મળે છે અને તેમના સ્થાપિત હિત થઈ પછાત વર્ગો માટે, ધારાસભાઓ અને લેકસભા માટે કહ્યું છે તેમ, ગયા છે. જગજીવનરામની પુત્રી કે અમેરિકાના આપણા વર્તમાન અનામત બેઠકો રાખવી જ એમ બંધારણમાં કશું નથી. બંધારણમાં રાજદૂત શ્રી નારાયણની પુત્રી, પછાત વર્ગ તરીકે લાભ ઉઠાવે તે
એટલું જ કહ્યું છે કે રાજયે પછાત વર્ગના ઉત્કર્ષ માટે શિક્ષણમાં કેટલું ગેરવાજબી છે તે તરફ લક્ષ્ય દે. તેમણે એ પણ કહ્યું કે અનામત કાયમ ન જ હોય. અનામત ક્રમશ: ઓછી થવી જોઈએ
અને સરકારી નોકરીમાં ઘટતું કરવું અને તેમ કરતાં સમાનતાના અને તેની અંતિમ મુદત બાંધવી જોઈએ. અનામત લંગડાની ઘોડી સિદ્ધાંતને આંચ આવતી હોય તો પણ તેને ભંગ થયો નહિ ગણાય, કે ' છે. કાયમ લાંગડા રાખવાના નથી.
પણ સરકારી નોકરીમાં યોગ્ય સ્થાન આપતાં કાર્યક્ષમતાને આંચ ન
આવે નહિ તેની કાળજી રાખવાનું બંધારણમાં સ્પષ્ટ કહ્યું છે. તો 'શ્રી સીરવાઈ બંધારણના નિષ્ણાત છે. બંધારણ ઉપરનું તેમનું,
Consistantly with efficiency, not at the cost of પુસ્તક કોષ્ઠ ગણાય છે. તેઓ ૧૭ વર્ષ મહારાષ્ટ્રના એ કેટ જનરલ
efficiency. હતા. તેમણે અનામતને વિરોધ ન કર્યો. પણ ભૂતકાળને અન્યાય દૂર કરવા જતાં વર્તમાનમાં અને ભવિષ્ય માટે કાયમી અન્યાય ઊભા. - ૩૦ વર્ષના અનુભવે એમ માલૂમ પડે-અને એ અનુભવ ન કરીએ તે સામે ચેતવણી ઉચ્ચારી છે. પછાત વર્ગોને ઊંચે લાવવા જતાં, થયું છે કે શિક્ષણમાં અને સરકારી નોકરીઓમાં અનામત બેઠકો : શિક્ષણનું ધારણ અને વહીવટી કાર્યક્ષમતા એટલી નીચે ન ઉતારીએ રાખવાથી શિક્ષણનું ધારણ અને વહીવટી કાર્યક્ષામતાનું ધોરણ નીચું કે સમસ્ત પ્રજાને કાયમનું નુકસાન થાય. અનામત માત્ર પછાત ઊતરે છે અને સમસ્ત પ્રજાનું અહિત થાય છે તે તે વિશે ગંભીરપણે વર્ગના કે ઉજળિયાત વર્ગના જ પ્રશ્ન નથી. સમસ્ત પ્રજાના હિતનો પુનવિચારણા કરવી જોઈએ. પછાત વર્ગને ઉત્કર્ષ કરવો એ ધ્યેય પ્રશ્ન છે. શિક્ષણ પ્રજા જીવનને પાયો છે. સરકારી કર જાહેર બરાબર છે, પણ અનામત બેઠકો તે માટે એક જ માર્ગ નથી. વળી વહીવટને આધાર છે. બંનેનું ધોરણ જેટલું ઊંચું હશે તેટલું પ્રજા જીવન , અમુક જાતિઓ જ પછાત છે તેમ પણ નથી. પ્રજાની બહુમતી હિ ઊંચું આવશે; પછાત વર્ગના ઉત્કર્ષ માટે અનામત બેઠકો જ એકમાત્ર
ગરીબ છે અને તે રીતે પછાત છે. માર્ગ નથી. તેમને શિક્ષણ આપવું, આર્થિક સહાય કરવી, પુસ્તકો અનામત બેઠકથી વિપરીત પરિણામો આવ્યાં છે અને આપવાં, તેમના માબાપ તેમને શિક્ષણ આપે અને આવકના લાભ સ્થાપિત હિતો થઈ ગયા છે તે હવે સ્પષ્ટ દેખાય છે. તેમાં રાજકીય રીતે શિક્ષણથી વંચિત ન રાખે તે માટે તેમને ભરણપોષણ આપવું, હેતુ અગ્રસ્થાને આવ્યું છે. ચૂંટણીમાં મતે મેળવવા એ હેતુ મુખ્ય ઉજળિયાત વર્ગને જે સુવિધા છે અને જેને કારણે તેનું શિક્ષણનું
થયો છે. તેથી બધા રાજકીય પક્ષો, મનમાં અને વર્તનમાં બીજે હોય ધારણ ઊંચું રહે છે તેવી બધી સુવિધાઓ પછાત વર્ગોને આપવી. તે પણ, દેખાવ ખાતર એક અવાજે અનામત બેઠકોને ટેકો જાહેર કરે તેવી આવી સુવિધાઓ ને આપતાં, શિક્ષણનું ધોરણ નીચું લાવવું તે ખેટો
છે. જાહેર જીવનની આ અપ્રામાણિકતા છે. 1 માર્ગ છે. પછાત વર્ગ માટે પણ શિક્ષણનું ધોરણ ઊંચું હશે તે સરકાર કરી આપોઆપ મળશે.. પછી અનામત રાખવાની જરૂર નહિ
* ગુજરાતનું આંદોલન કદાચ શાંત પડશે કે બંધ પડશે પણ પડે, પણ જેનું શિક્ષણ નબળું છે તેવાઓને સરકારી નોકર કે ન્યાયા
તેથી આ પ્રશ્નનું નિરાકરણ થતું નથી. સમસ્ત રાષ્ટ્રને પ્રશ્ન છે. જો કે, ધિશ કે ડોકટરે વગેરે બનાવી દેવાથી સમસ્ત પ્રજાજીવનને મોટી
જે આ પ્રશ્નની તાત્કાલિક અમુલ વિચારણા’ નહિ થાય તો બધા જ હાનિ થશે.
રાજમાં એવું આંદોલન ઉપડશે. હવે દાબ નહિ રહે. શાર્કમાં
પાની મુખ્ય જવાબદારી છે. પછાત વર્ગો અને લધુમતીઓના AિT આ દષ્ટિબિન્દુ સમજાવવા મી. સીરવાઈએ બંધારણની જોગ- મત ઉપર સત્તા હાંસલ કરી છે એમ માની, આંખ મીંચામણા કરશે વાઈઓ વિગતથી સમજાવી અને તેને કે અનર્થ થયે છે તે તે બહુમતી આ અન્યાય લાંબે વખત સહન નહિ કરે. ' બતાવ્યું.
એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે પછાત વર્ગ સામે આ આંદોલન નથી. બંધારણમાં બે પ્રકારની જોગવાઈઓ છે. એક છે, અનુસૂચિત તેને ઉત્કર્ષ થ જ જોઈએ, તેને વધારે સુવિધા આપવી જોઈએ જાતિ અને જનજાતિ માટે, લોકસભા અને ધારાસભામાં કે જેથી બીજા સાથે તે સમાન થાય. પ્રશ્ન એ છે કે શિક્ષણ અને અનામત બેઠકે, બંધારણે આપેલ આ હકક છે અને તેને અમલ ન
સરકારી નોકરીમાં અનામત બેઠકો રાખવી એ જ તેમના ઉંસ્કર્ષના થાય તે કોર્ટ મારફત અમલ કરાવી શકે છે. It is right
માત્ર એક માર્ગ છે કે બીજા વધારે હિતકારી માર્ગે વિચારી શકાય છે. enforcible at law આ અનામતની મુદત બાંધી છે. હમણાં..
તેમ કરવામાં પછાત વર્ગોનું પણ હિત છે. તેમના આગેવાને ટૂંકી વધારી ૧૯૯૦ સુધીની કરી છે. આ હકક માત્ર અનુસૂચિત જાતિઓ
દષ્ટિ રાખી અનામત બેઠકોને જ વળગી રહેશે તે પછાત વર્ગોનું અને જનજાતિ માટે જ છે, પછાત વર્ગો માટે નહિ,
અહિત કરશે. આ પ્રશ્ન ઉપર લોકોને સાચું માર્ગદર્શન આપવાની બીજી જોગવાઈ છે કે પછાત વર્ગો (જેમાં અનુસૂચિત જાતિઓ
જરૂર છે. વિરોધને વંટોળ પેદા કરવાથી કોઈને લાભ નથી. અને જનજાતિઓને સમાવેશ કરું છું) ના ઉત્કર્ષ માટે શિક્ષણ ૧૧-૪-૮૧