SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ પ્રબુદ્ધ જીવન તા. ૧-૩-૮૬ GEET E એવું બતાવ્યું છે : " શાવી છતા તેવા બધા જ હા , એક પુસ્તકમાં આજે પણ સત્તા ત્રણ કેન્દ્રોમાં એકઠી થયેલી છે. ઉપસંહાર એવું બતાવ્યું છે: માનવીને ઉગવા દેવો હોય તે શિક્ષાણ, ધર્મ અને વિજ્ઞાન (૧) યુનિવર્સિટીઓમાં જ્ઞાનની સત્તા કેન્દ્રિત થઈ છે. (આ ત્રણેને એવી રીતે ગોઠવવાં પડશે જેમાં માનવીની કેન્દ્રીયતા છે નવું બ્રાહ્મણત્વ) (Centrality) જળવાઈ રહે. આ કેન્દ્રીયતા ખેરવાયેલી છે. તેથી બધો વિસંવાદ જોવા મળે છે. આ વિશ્વમાં જે “ કસ્માલોજીકલ (૨) મોટાં મલ્ટિનેશનલ કોર્પોરેશન (દા. ત. કોકાકોલા)માં કોન્કોર્ડ” એટલે કે પરમ સંવાદ' છે તેને જાળવીને વિકાસ કરવો ધનની સત્તા કેન્દ્રિત થઈ છે.(આ છે વૈશ્યને નવો અવતાર). પડશે. આવા પરમ સંવાદને ખળભળાવી મૂકે તેવા વિજ્ઞાન, ધર્મ (૩) સરકારી નોકરશાહીમાં અને લશ્કરી જૂથો (Military કે શિક્ષણ માણસને ઊગવામાં ઉપકારક થઈ ન શકે. ‘ટાવરિંગ ઈન્ફને Blocks ) માં રાજકીય અને લશ્કરી સત્તાનું કેન્દ્રીકરણ થયું (સળગતા ટાવર)ની ટોચ પર બેઠલે માણસ સ્વસ્થ શી રીતે રહી છે. (આ છે નવું ક્ષત્રિયત્વ). શકે? પરંતુ આપણી વિચિત્રતા ઓછી નથી. જંગલમાં દવ લાગે હોય ત્યારે મેં આપણને કાંટાની વાડનું સમારકામ કરવાનું સૂઝે છે! આ ત્રણ મહાસત્તાઓ દુનિયામાં અકબંધ છે અને સરકાર’ નામની ઘટનામાં આ ત્રણે સત્તામાં ભેગી થાય છે. પહેલાં આ ત્રણ દિવસ મને પૂરા સમભાવથી સાંભળ્યા અને નિભાવી ત્રણે સત્તાઓ ભેગી ન હતી, પણ ત્રણ ભાગે વહેંચાયેલી હતી. લીધે તે માટે આપ સૌને અત્યંત નમ્રતાપૂર્વક આભાર માનું છું. હવે તે ત્રણે એક જગ્યાએ પણ એકઠી થઈ શકે છે. આ કેન્દ્રીકરણ તેથી વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. વિજ્ઞાન પણ ટેકોલેજી સાથે ભળીને આવું કેન્દ્રીકરણ વધારી રહ્યું હોય એમ પ્રબુદ્ધ જીવન લાગે છે. જે સમાજમાં એસી ટકા લોકો એકંદરે સુખી હોય અને બાકીના ગરીબ હોય ત્યાં કલ્યાણરાજ્ય (વેલ્ફર સ્ટેટ) ની ભાવના (રજિસ્ટ્રેશન ઓફ ન્યુઝ પેપર્સ સેન્ટ્રલ રસ ૧૯૫૬ના અન્વયે) ચાલે, પરંતુ એથી ઉલટી સ્થિતિ હોય એવા સમાજમાં કલ્યાણરાજ્ય દ્વારા છેવાડાના માણસનું ભલું નહીં થઈ શકે. ( ફોર્મ નં. ૪ ) વિજ્ઞાન જે શાનના, ધનના અને દંડશકિતના વિકેન્દ્રીકરણ 'પ્રબુદ્ધ જીવન’ રાંબધિમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે. સાથે જોડાઈ શકે તો જ માનવને ઊગવાની તક મળે. વિનેગા અણુ ૧. પ્રસિદ્ધ સ્થળ : ટોપીવાલા માને, ૩૮૫, સરદાર શકિતથી ચાલતા રેંટિયાની હિમાયત કરે છે. ડૅ. શેઠનાએ તે કહેલું વી. પી. રોડ, મુંબઈ–૪. કે ભારતને એક બાજુ અણુરીએક્ટર અને બીજી બાજુ ગોબરગેસ એમ બંનેની ગરજ છે. વિકેન્દ્રીકરણની હિમાયત ગાંધીજીએ ૨. પ્રસિદ્ધ કમ : દર મહિનાની પહેલી અને રોળમી કરી તેની પાછળ મૂળે માનવના સ્વરમાં જ્યને અને સ્વરાજ્યમાં જ તારીખ, , - થઈ શકે એવા માનવીય પ્રફુલ્લનને ખ્યાલ હતો. અણુશકિત કે ૩. મુદ્રકનું નામ : ચીમનલાલ જે. શાહ સૂર્યશકિત આવા વિકેન્દ્રીકરણમાં મદદરૂપ થઈ શકે તેમ છે. સૂર્ય કયા દેશના એ શકિતના કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ વચ્ચેના સમન્વયનું ઉત્તમ : ભારતીય ' ઉદાહરણ છે. ઈશેપનિષદમાં એને “રશમીન્સમૂહ', કહ્યો છે, પરંતુ ઠેકાણું : ટેપીવાલા મેન્શન, ૩૮૫, સરદાર ‘મૂહે એટલે કે વિભાજનની પ્રાર્થન, પણ કરી છે જેથી એ “પૃષન’ વી. પી. રોડ, મુંબઈ-૪. એટલે કે “પષક બની શકે. સૂર્ય પોષક છે કારણ કે તેની સત્તાનું ૪. પ્રકાશકનું નામ : ચીમનલાલ જે. શાહ વિકેન્દ્રીકરણ સતત થતું જ રહે છે. વિજ્ઞાન માનવને અમર્યાદ સત્તાઓ ક્યા દેશના : ભારતીય આપે છે, પરંતુ એ સtો જો મુઠ્ઠીભર માણસેના હાથમાં જ એકઠી ઠેકાણું : ટોપીવાલા મેન્થાન, ૩૮૫, સરદાર થાય તો ભસ્માસુરની વાર્તા ફરી સાચી પડે. જો એમ થાય તો આપણે વી. પી. રોડ, મુંબઈ-૪. “સબ પિ સન્મતિ દે ભગવાન” ને બદલે ‘રેગન કો, બૅઝનેવ કો, ઈન્દિરાજી કો સન્મતિ દે ભગવાન એવી પ્રાર્થના કરવી પડે! ૫. તંત્રીનું નામ : શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ કયા દેશના : ભારતીય માનવ ઊગી શકે તે માટે વિજ્ઞાનને વિધ્વંસક નહીં, પરંતુ ઠેકાણું : ટોપીવાલા મેન્શન, ૩૮૫, રારદાર વિધાયક રસ્તે વાળવું પડશે. અણુશકિતને ઉપયોગ બેબ માટે વી. પી. રોડ, મુંબઈ–૪. નહીં, પરંતુ અંબરચરખે કે ઈંટ ચલાવવા માટે કરવો પડશે અને કવિએ કલ્પના કરી છે તે મુજબ તલવારને દાતરડું બનાવવી પડશે; ૬. માલિકનું નામ અને : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ટેન્કને ટ્રેકટરમાં ઢાળવી પડશે. ‘વેસ્ટર્નાઈઝેશન” અને “ડર્નાઈઝેશન સરનામું : ટોપીવાલા મેન્શન, ૩૮૫, સરદાર એ બે પર્યાયવાચી શબ્દો નથી એ વાત પણ આપણે સતત યાદ વી. પી. રોડ, મુંબઈ-૪. રાખવી પડશે. - હું ચીમનલાલ ચકુભાઈ શાહ આથી જાહેર કરું છું કે ઉપર આઈસક એસિમેવનું એક અત્યંત અર્થગર્ભ વિધાન છે. આપેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. "Violence is the last refuge of the incompetent." વિજ્ઞાન દ્વારા આપણને એવું સામર્થ્ય પ્રાપ્ત થાવ કે જેથી હિંસાને ' તા. ૧–૩–૮૧ ચીમનલાલ ચકુભાઈ શાહ શરણે જવું ન પડે. માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૪, ટે. નં. ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ - ૪૦૦ ૦૦૧.
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy