________________
૫૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૮૧
* કેટલાં થયાં ૬૦, ૭૦, ૮૦ ?
. રંભાબેન ગાંધી "ચાવન, અઠ્ઠાવન કે સાઠ વર્ષે નોકરીમાંથી નિવૃત્ત કરે કે એ લેખક લખે છે કે “૪૦ ઉમ્મરે મારામાં અમુક બાબતમાં ' પુરૂષોને લાગવા લાગે કે ખલાસ, હવે તે ઘરડા થયા, હવે શું નિર્ણય લેવાની શકિત હતી તે કરતા આજે ૬૦ની ઉંમરે વધુ સારી કરવાનું, હાથમાં માળા લઈને બેસી જવાનું અગર સાંજ પડયે એવા જ
છે. એ નિર્ણયમાં ઠરેલપણું આવ્યું છે, એમાં અનુભવનું ભાથુ છે, નિવૃત્ત થયેલાનાં ટોળામાં બેસીને નકામી વાતેમાં સમય વીતાવવાને.
ડહાપણ છે, શાણપણ છે.
આવો વિચાર મને મારી જાત માટે આવતા થયું કે ચાલો સ્ત્રીઓને તે ૪૦ થયાં કે લાગવા માંડે કે ઉંમર થઈ, હવે તે
મારી ઉંમરના મારા બીજા મિત્રોને મળું અને એમના વિચાર જાણું. શું અને એમાં બજારમાં જાય ને પેલો ફળફુલવાળો કે શાકભાજી , મિત્રામાં પ્રોફેસરો હતા, વિદ્રાને હતા, વૈજ્ઞાનિક હતા, એ બધાને વાળો જયાં માજી કહેવા માંડે કે ખલાસ, માની લે કે હવે તો ઉંમર મળવા લાગ્યું, પૂછવા લાગ્યા અને એ બધાને મત એમ જ થયો
કે ૬૦,૭૦, ૮૦ની ઉંમર થઈ એટલે એ તે ઘરડા થયા, નાખે થઈ, હવે શું કરવાનું. ધર્મધ્યાન કરો કે ઘેર બેઠાં માળા ફેરવો.
ગોદામમાં એવું નથી જ. જયારે વિજ્ઞાને માનવીની ઉંમર વધારી દીધી છે ત્યારે ૪૦,
આ વિચારધારા ચાલી રહી હતી તે જ વખતે એ લેખકના ૫૦, ૬૦ એ તો રાધે રસ્તે જ પહોંચ્યા એમ ગણાવું જોઈએ.
હાથમાં ૧૯૭૭ જૂન મહિનાનું રીડર્સ ડાયજેસ્ટ આવ્યું, એમાં મુંબઈમાં એક કલબ કાઢી છે. ટેનિસ રમનારાઓ માટે, એ ઉમ્મર વિષે જ લેખ હતો અને એમાં લખ્યું હતું કે “માણસનું
મન અને શરીર બનેમાં નવી શકિત પેદા કરવાની અગાધ શકિત ક્લબનું નામ આપ્યું છે “રોવર ફિફ્ટી ફાઈવ” અર્થાત ૫૫ થયા
ભરેલી છે. માનવી વગરકારણે ઉંમરની હાયમાં રહીને જાતને હોય તે જ એ કલબમાં જોડાઈ શકે, મારા પતિની ઉંમર ૮૦ની છે,
મૂરઝાવી દે છે. એ કલબમાં નિયમિત ટેનિસ હજી પણ રમે છે અને કોઈવાર તો
આ વાત વાંચીને ભૂતકાળની વ્યકિતઓ વિશે વિચારવા લાગ્યો જીતીને ઈનામ પણ લાવે છે.
અને જે તે પ્લેટેએ ૬૦નો થયા પછી experiment with આપણા માનીતા ચીમનભાઈ મારા પતિ કરતા છ મહિના જ
polites શરૂ કર્યું હતું અને ૭૯ ના થયા પછી એમાંના છ
મોટા વાર્તાલાપે લખ્યા હતા. નાના છે, બહુ ફેર નથી એટલે એમની ઉંમર પણ એટલી જ. છતાં
૭૦ વર્ષની ઉંમરે સેક્રેટિસે પ્રશ્ન પૂછવાનું ચાલુ જ રાખ્યું જુઓછીને એમના જીવનની પ્રવૃત્તિઓ, આજે મુંબઈમાં હોય
હતું અને જો પેલા બુદ્ધિહીનેએ એમને ઝેર આપીને મારી ને તો કાલે મોરબીમાં, પરમ દિવસે લીંબડી ને પાણશીણામાં તે કઈવાર નાખ્યા હતા તે કોણ જાણે કેટલાં વર્ષો સુધી એ કાર્ય કર્યા જ કરત.. યુરોપમાં. જ્યાં કામ પડે ત્યાં એ હાજર જ હોય,
ચીંચલ યુદ્ધ જીત્યા, ભારે બોજો વહન કર્યો અને હારની બાજી - ઉપરાંત રોજનું એમનું ઓફિસનું કામ એટલું જ કરે છે, વાંચન જીતમાં ફેરવી નાખીને વી ફેર વિકટરી. કહીને પેલી બે આંગળીને લેખન ચાલુ જ છે. અનેક મિટિગેડમાં હાજરી આપે છે. અનેક બતાવી ત્યારે એમની ઉંમર ૬૬ વર્ષની હતી. સંસ્થાઓને ભારે માથે છે, છતાં કદી મે પર વિષાદ જો નથી કે - અમેરિકાને હાસ્યનટ બેબ હોપ, ૭૦ને છે, છતાં દુનિયાને હવે તે ઉંમર થઈ એ શબ્દો સાંભળ્યા નથી. અને જે તે શું
હસાવતે જ રહ્યો છે. ધણા ઘણા માનચાંદ એણે મેળવ્યા છે. આ
લેખકે એને પૂછ્યું કે ૭૦ની ઉંમરે કેવું લાગે છે તો એણે જવાબ આપણને પણ એમની ઉંમર થઈ એવું યાદ પણ રહેતું નથી માટે
આપ્યું કે હું શું ૭૦ થઈ ગયો છું અને તે હજી હું ૪રનો જ તો 'રોમના પર અનેક જાતના બેજા લાદયા જ કરીએ છીએ જ લાગું છું. રાને એ હસતા હસતા ઉપાડયે જાય છે. આવું જોયા પછી ૪૦ કે
આ યુગમાં પશ્ચિમના પવને યુવાનીને જ મહત્વ આપવા ૫૦ની ઉંમરે આપણે કઈ રીતે કહી શકીએ કે હવે તે ઉંમર થઈ. માંડયું છે તેથી જ આપણે કોઈ ૬૦, ૭૦, ૮૦ની ઉંમરનાને લાકડી | રોટરી કલબ ગામે ગામ ચાલે છે, એ ચોક પત્ર કાઢે છે તેમાં એક
લીધા વિના, સીધો ચાલતે જોઈએ તે કહીએ છીએ કે તમારી ! લેખ આવ્યો છે, લેખના લખનારનું નામ છે “પરી ઈગ્રેશામ.” એ
ઉંમર જોતાં બહુ સારું કહેવાય છે ભાઈ, અને સાંભળનાર ખુશ
થાય છે, પરંતુ આ ખ્યાલ જ જોઈએ. લખે છે કે એક દા'ડો મને વિચાર આવ્યો કે કોઈ વ્યકિત નિવૃત્ત .
આપણા ભૂતકાળ તરફ નજર કરીએ તે વાલ્મીકિ, વશિષ્ઠ, થવાની ઉંમરે પહોંચે છે ત્યારે એને શું થતું હશે. નિરાશા થતી દ્રોણ વગેરેને યુવાન કલ્પી શકો છો! નહિ ને! ત્યારે ઉમ્મરની હશે કે એમને કોઈએ કહેલું પેલું વાકય કે “ખરું જીવન તે ૭૦માં મહત્તા હતી, ઉંમર થઈ તેથી તે વધુ સન્માને લાયક ગણાતા. વર્ષે શરૂ થાય છે તે યાદ આવતું હશે અને પ્રવૃત્તિમય રહેતા હશે! કવિવર રવીન્દ્રનાથ ટાગોરને સફેદ દાઢી વીના કલ્પી શકો છો!
ચો જ કવિવરે ૭૦ની ઉંમરે ખગોળશાસ્ત્ર વિષે એક પુસ્તિકા લખી, આ વિચાર આવતાં જ થયું કે એ ઉંમરનાને મળુ અને જાણી
કયાંથી લાવ્યા એ શકિત, નવા ક્ષેત્રમાં ઝંપલાવવાની લઉં તો કેમ! આવો વિચાર આવવાનું કારણ મારી ઉંમર જ, હું
પેલા સલીમઅલી, સફેદ દાઢીવાળા, જેણે આખું જીવન પંખીપણ ઉો જ ઉંમરે પહોંચ્યો છું.
એને અભ્યાસ કરવામાં જ વીતાવ્યું. છે તે આજે ૮૫ વર્ષના છે વિચાર થાય છે કે જન્મથી મૃત્યુ સુધીની યાત્રા કેવી છે ! છતાં વિચારે છે કે ફરીવાર કૈલાસ જઈ શકે, ફરી માનસરોવરના એક સપાટ જમીન પર ચાલ્યા કરશે તેવી કે એક ઊંચા શિખરે પહોંચી
પંખીને અભ્યાસ કરી શકું તે સારું. જાઓ તેવી? તે જવાબ મળે છે કે એક જ ઊંડું શિખર નથી, એ
આપણા રવિશંકર મહારાજ આજે અશકત છે, પણ કેટલા
વર્ષો સુધી એક યુવાનને શરમાવે તે રીતે કાર્યરત રહ્યા, વિનોબા ભાવે યાત્રામાં નાનાં નાનાં શિખરો જેવી ચાર પાંચ ટેક્રીએ છે. કહે કે
આ ઉંમરે પણ ભેજું એટલું જ ચાલે છે. ' તબક્કા છે.
સ્વર્ગસ્થ પંડિત સુખલાલજી છેલે રાધી કાર્યરત રહ્યા હતા. હા, એક વ્યકિત ૧૫ની ઉંમરે હોય તે ૩૦ની ઉંમરે ન હોય, ૩૨ની 'છેલ્લા વર્ષોમાં મળતા ત્યારે કહેતા કે હવે બહુ અઘરા વિષયો પર ઉંમરે જેવી હોય તેવી ૫૦ની ઉંમરે ન હોય, ૭૦ની ઉંમરે જુદા જ ધ્યાન દેતાં થાકી જવાય છે, પણ એ કેટલા મે વર્ષે એવું બોલ્યા વિચાર ધરાવતી થઈ હોય, અને જન્મથી મૃત્યુ સુધીની યાત્રા તો
હતા તે તે વિચારે. છે જ અને તેમાં વર્ષે તે વીતે જ. ૫૦ થાય, ૬૦ થાય, ૭૦ થાય,
જો અંદરથી ચેતના હોય અને સદાયે ઉદ્યમી રહેતા હોઈએ
'સદાયે કંઈને કંઈ ઉપયોગી કાર્ય કરતા રહીએ, નાના સાથે મળતા ૮૦ થાય એ તો એને ક્રમ છે જ એમાં દુખ, હતાશા અને નિરાશા
રહીએ, વિષાદ હટાવીને હસતા રહીએ, તે પેલે કપ ભગવાને પણ શાને?
* વરસ ગણતા ભૂલી જાય તે શકયતા છે. "