________________
૧૩૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૮૧
,
નિયાણુ
| ડૉ. રમણલાલ ચી. શાહ (ગમ પર્યુષણ પાખ્યાનમાળામાં આપેલું વ્યાખ્યાન).
તપના ફળ રૂપે સાધુપણું, આચાર્યપદ, તીર્થયાત્રા બોધિ' [૧]
લાભ, સમાધિમરણ, ઇત્યાદિની અભિલાષા કરવી તે પ્રશસ્ત નિયાણ
તપના ફળ રૂપે સ્ત્રીપુત્રાદિકની ઇચ્છા કરવી, ઇનિદ્રયાઈ પદાર્થોના ‘નિયાઝુ” એ જૈન શાસ્ત્રોને પારિભાષિક શબ્દ છે. સંસ્કૃત સુખની અભિલાષા કરવી, ચક્રવર્તી કે દેવદેવીના સુખની વાંછના “નિવાર' શબ્દ ઉપરથી તે આવે છે. પ્રાકૃતમાં ‘નિયાણ કરવી તે ભેગકૃત નિયાણ છે. તપના ફળરૂપે કોઇકને મારી નાખવાની, અથવા “નિયાણુ' શબ્દ વપરાય છે. નિદાન શબ્દના મુખ્ય કોઇકને બાળી નાખવાની, કોઇકના શુભ કાર્યમાં વિદન નાખવાની બે અર્થ છે. (૧) નિદાન એટલે પૃથ્થકરણ અને (૨) નિદાન એટલે કેઇકને તન કે ધનની હાનિ પહોંચાડવાની ઇચ્છા કરવી તે અપ્રશસ્ત નિશ્ચિત દાન.
નિયા છે. ' ' જંન શાસ્ત્રોમાં “નિયાણ' શબદ નિશ્ચિત દાનના અર્થની
તપના ફળ રૂપે વિશેષપણે જીવો ભાગકૃત નિયાણ બધેિ છે. ઈ પ્રજાયેલો છે. પરંતુ અહીં સ્કૂલ કોઈ દળની દાનના તપના ફળ રૂપે ભેગપગ ભેગવવાની ઇચ્છા માણસને વધુ ચર્થમાં તે વપરાયું નથી. ચિત્તનું દાન અર્થાત કોઈ થાય છે કારણ કે મેક્ષપ્રાપ્તિનું પિતાનું લક્ષ્ય ભૂલી જઈને પણ એક વિષય કે વિચારમાં ચિત્તને તીવ્રપણે અર્પી દેવું
સંસારમાં પોતાના કરતાં વધુ સાંસારિક સુખે ભેગવતા જીવોને * તે અર્થમાં ‘નિદાન’ . ‘નિયાણ’ ‘નિયાણ શબ્દ વપરાયો છે. • જોઈને તેવું સુખ ભેગવવા જીવ લલચાય છે. એને પરિણામે ધનनिश्चतं दानं इति निदानं अथवा भोगाकाअक्षया नियतं दीयते
સંપત્તિ, સ્ત્રીપુત્રાદિક પરિવાર, સત્તા અને કીતિ વગેરેની અભિલાષા fજતે તfíતેને િવ fજવાન એવી વ્યાખ્યા નિવારની અપાય છે.
માણસને થાય છે. આવી અભિલાષા તીવ્ર બનતાં કયારેક સભાનપણે ' ચિત્તમાં અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ ઊઠે છે અને વિવિધ
તે કયારેક અભાનપણે નિયાણુ બંધાઇ જાય છે. ગૃહસ્થજીવન પ્રકારની અભિલાષાઓ જાગે છે. માણસની ઈચ્છાને કોઈ કરતાં સાધુજીવનમાં નિયાણ બંધાવાને સંભવ વિશેષ છે, અંત હોતું નથી. ઇન્દ્રિયજન્ય વિવિધ પ્રકારનાં સુખ ભોગવવાની
કારણ કે, એધુનું સમગ્ર જીવન તપશ્ચર્યા રૂપ હોય છે. અલબત્ત, ઇચ્છા માણસને કુદરતી રીતે થાય છે. કેટલાંક સુખ સહજ પ્રાપ્ત
અન્ય પક્ષે સીચો સાધુજીવનમાં ગૃહસ્થ કરતા ચિત્તની જાગૃતિને હોય છે, કેટલાંકને માટે પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. કયારેક સંભવ વિશેષ હોય છે એટલે કયારેક સાધુ જીવન કરતી ગૃહસ્થપુરુષાર્થ કર્યા વગર જ અગનક પ્રાપ્ત થતા સાંસારિક સુખે તે
જીવનમાં નિયાણુનો સંભવ વિશેષ હોય છે. પૂર્વનાં સંચિત પુણ્યકર્મના ઉદયે જ થાય છે એમ માનવામાં નિયાણ બાંધવાની બાબતમાં જૈન આગમ ગ્રંથમાં સંભૂતિ આવે છે. કેટલાક એને પ્રારબ્ધ કહે છે; પરંતુ આવા પ્રારબ્ધમાં
મુનિ અને મંદિણ મુનિનાં ઉદાહરણે સુપ્રસિદ્ધ છે. સંભૂતિ પણ કોઇક નિયમ પ્રવર્તતા હોય છે અને તે નિયમ છે કમને,
મુનિએ ઘણી કઠોર તપશ્ચર્યા કરી હતી અને તપસ્વી તરીકે તેમનું કોઇક વખત એક તરફ શુભ કર્મનું ઉપાર્જન થતું હોય નામ ચારે બાજુ મશહૂર થઇ ગયું હતું. આવા મુનિને વંદન અને બીજી બાજ ચિત્તમાં સુખેપભાગની તીવ્ર અભિલાષા જન્મતી
કરવા માટે અનેક લોકો આવવા લાગ્યા હતા. ખુદ સનતકુમાર હોય એવું બને છે. કોઇક વખત ઉપfજત શુભ કર્મના ઉદય કરે ચક્રવતીને પણ આવા મુનિનાં દર્શન કરવા જવાનું મન થયું. પિતાના એ અભિલાષા સંતોષાય છે. કર્મની નિર્જરા અને શુભ કર્મના પરિવાર સાથે તેઓ ગયા અને વદન કરવા લાગ્યા. એ વખતે ઉપાર્જન માટેનું મેટામાં મોટું એક સાધન તે બાહ્ય અને અત્યંતર સનતકુમાર ચક્રવર્તીની રાણીઓમાં સર્વશ્રેષ્ઠ રાણી - સ્ત્રીરત્ન જેવી તપશ્ચર્યા છે. શુભ ભાવથી કરેલી કઠોર તપશ્ચર્યા કયારેય નિષ્ફળ જતી રાણી સુદા જ્યારે વંદન કરતી હતી ત્યારે નીચા નમતાં નથી પરિણામ જન્માવ્યા વિના તે રહેતી નથી. કેટલીક સિદ્ધિઓ તેના ચેટલોના વાળને અગ્રભાગ સંભૂતિ મુનિને જરાક સ્પર્શી મનુષ્યને આવા પ્રકારની કોઈક ને કોઇક તપને પરિણામે મળતી ગયો. આટલે સ્પર્શ થતાં જ સંભૂતિ મુનિએ રોમાંચ અનુભવ્યો. હોય છે. આવી સિદ્ધિ વગર ઇચ્છાયે એની પેતાની મેળે મળે તેમના મનમાં થયું કે આ સ્ત્રીના વાળને જે આટલા તેનું ઘણીવાર બને છે. કોઈક વાર માણસ પોતાના તપના બદલામાં પ્રભાવ હોય તે તે સ્ત્રી પતે તે કેવી હશે? આવી કોઈ સ્ત્રી જન્મકશુંક પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે અને એ રીતે તે પ્રાપ્ત પણ cરમાં પેતાને ભોગવવા મળે તે કેવું સારું? પરંતુ એવી રત્ન થાય છે.
જેવી સ્ત્રી તે માત્ર ચક્રવર્તી રાજાઓને જ મળે. આથી સંભૂતિ કેટલીક વખત કોઇ વસ્તુની પ્રાપ્તિ અર્થે માણસ તપશ્ચર્યા
મુનિએ નિયાણ બાંધ્યું: “મેં જે કંઇ ઉગ્ર તપશ્ચર્યા કરી છે તેના કરે છે તે કેટલીક વખત તપશ્ચર્યા કરતાં કરતાં કે કર્યા પછી તેના
ફળ રૂપે જન્માતરમાં મને ચક્રવર્તીપણું પ્રાપ્ત થાઓ' રો નિયાણુના ફળ રૂપે માણસ કોઇ ઇરછાનું ચિત્તમાં સેવન કરે છે. ત૫ના બદલામાં
પરિણામે પછીના એક જન્મમાં સંભૂતિ મુનિને જીવ બ્રહ્મદત્ત કોઈક ફળ ઇરછવું તેને “નિયાણુ’ કહે છે.' “નિયાણુ બધિવું” અથવા ચક્રવર્તી થાય છે અને સ્ત્રીસુખ ભોગવે છે. પરંતુ ચક્રવર્તીના “નિયાણ કરવું એ રૂઢ પ્રવેગ વપરાય છે. નિયાણ બાંધવાને
જીવનમાં તે અનેક મેટાં પાપ કરવાના પ્રસંગો આવતા કે કરવાને જૈન શાસ્ત્રોમાં નિષેધ ફરમાવવામાં આવ્યું છે કારણ હોય છે. એટલે જ બધા ચક્રવર્તીએ ભવાન્તરમાં નરક ગતિ કે નિયાણ બાંધવાથી તેનું ફળ છે કે પ્રાપ્ત થાય છે, પરંતુ તેના ' પામતા હોય છે. તેવી રીતે બ્રહ્મદત્ત ચક્રવર્તી પણ નરક ગતિ પરિણામે પછીથી જે શુભાશુભ કર્મો બંધાય છે • વિશેષત: જે પામે છે. અશુભ કર્મો ધાય છે એનાથી વિપરંપરા વધે છે અને તે દુર્ગતિનું નાદિણ મુનિ બીજા સાધુઓની વૈયાવચ્ચ કરવા માટે સુપ્રસિદ્ધ કારણ બને છે.
હતા. દેવે એમની કસેટી કરવા આવે છે અને એ કસેટીમાંથી પણ - નિયાણ ત્રણ પ્રકારનાં ગણવામાં આવ્યા છે: (૧) પ્રશસ્ત તે પાર પડે છે, પરંતુ એક વખત રૂપવતી રમણીઓને જોતાં નિયાણ (૨) ભેગકૃત નિયાણ (૩) અપ્રશસ્ત નિયા. યુવતીજનવલ્લભ થવાનું તેમને મન થાય છે. પરિણામે તેઓ