________________
-
--
જ પોતાના
કામ સરળ બરાબર રીતે જુએ અને
ટબલ ઉપર ન
!
કરતાં, હું દેશને માટે જરૂર કરીશ. આજે હું નક્કી કરે છે મા
તા. ૧૬-૪-૮૧
પ્રબુદ્ધ જીવન ૨૨૨
- એક એન્જિન ડ્રાઈવર પણ પોતાની ફરજ, પિતાના કામ સરળતાથી, સહેલાઈથી અને ત્વરિત રીતે પૂરું થાય અને દેશભાઈઓને સાંકળતી અને દેશને ઉન્નતિ તરફ લઈ જતી
જે સરકારી કર્મચારી સમયસર પિતાના ટેબલ ઉપર ના દિશામાં બનાવે છે. તેને માટે સભાન-સજાગ છે.
હોય તે તેને મળવા આવનાર 'ભાઈઓ અને ખાસ કરીને જેઓ આ વિચાર કરતાં આપણા દેશના ભાઈઓ પિતાની જેને
બહારગામથી આવેલા હોય તેઓને ઘણો સમય બેસવું પડે અને કઈ રીતે વિચાર કરી શકે:
રોકાવું પડે, જેથી સમયને ઘણો વ્યય થાય. આ સમય પણ દેશને એક વેપારી : .
જ સમય છે જેને બિનજરૂરી વ્યય થાય છે. વળી જે માર્ગદર્શન વેપારી જે વેપારમાં અને જ્યાં પણ કામ કરતો હોય,
આપવાનું છે તે પણ ખાસ ખ્યાલ રાખીને સજાગ રહીને, સાચું તેને વિચારવું જોઈએ કે પોતે જે પણ કામ કરે છે તે દેશને માટે
માર્ગદર્શન ના આપે તો મળવા આવનાર માણસને ફરી ફરીવાર કામ કરે છે. જે માલની ખરીદ આવે છે, તેને સમયસર માલ
મળવા આવવું પડે અને કામ પૂરું પતે નહિ અને આમ થવાથી પહોંચાડવો જોઈએ. જે માલ મોકલે તે માલ પણ વજનમાં,
તે માણસ જ્યાં કામ કરે છે તે ત્યાંનું કામ પણ ધીમું થાય છે અને ગુણવત્તામાં બરાબર હોવો જોઈએ અને ભાવ પણ પ્રમાણસર
જેથી ઉત્પાદન ખર્ચે વધારે થાય છે અને ઉત્પાદન મેડું થાય છે Reasonable નફો કરીને નક્કી કરવો જોઈએ. તેનું પેકિંગ પણ અને દેશનું કામ પણ બગડે છે. બરાબર હોવું જોઈએ.
દરેક માણસ તે વેપારી હોય, ઉદ્યોગપતિ હય, શિક્ષક
હોય, રિક્ષા ચલાવનાર હોય, બેન્ક કર્મચારી હોય કે કોઈ પણ કામ જે આ માલ સમયસર ના પહોંચે તો માલની તાણ થાય
કરતો હોય; તે જે કામ કરે છે તે દેશનું કામ જ કરે છે તે તેને અને તે બજારમાં ભાવ વધે અને બીજાઓ જે આ માલ ખરીદતા
ખ્યાલ રહે અને તે નજર સમક્ષ રાખીને જ કામ કરે. હોય તેને વધારે પૈસા માલ ખરીદવા આપવા પડે, જેથી તેમની
“હું કામ કરે છે તે બાબત વિચારતાં લાગે છે કે મારું કામ ખરીદશકિત ઘટે અને તે ખરીદશકિત ઘટે તે તેઓને વધારે પૈસા
મારા દેશને ઉપયોગી છે અને દેશને માટેનું છે જે મારા માટે નહીં વાપરવા પડે અને તેને માટે વ્યવસ્થા કરવાની ચિંતા થાય. આ ચિંતા ઊભી કરતાં તે જ્યાં પણ કામ કરતા હોય ત્યાં તેમનું મન કામ હું નીચેની રીતે ધ્યાને રાખીને કરીશ.” ના લાગે અને તેઓ જ્યાં ફરજ બજાવતા હોય ત્યાંનું કામ વ્યવસ્થિત
સાક્ષી સ્વયં: સ્થાન સર્વત્ર શર્ત-સાવધાની– સજાગતા ગુણવત્તા પ્રમાણેનું થાય નહિ, જેથી દેશને જ નુકસાન થાય.
(પ્રેષક : સુરેન્દ્ર શાહ ૧૯ ન્યુ બ્રહ્મક્ષત્રિય સેસાયટી અમદાવાદ-૬) . એક વેપારી ભાઈનું કોઈ પણ કામ દેશના ઉત્પાદન સાથે
(‘ભૂમિપુત્ર' માંથી) સંકળાયેલું છે. વેપારી ભાઈ નક્કી કરે કે હું નિયમિત રીતે મારા
પંડિત સુખલાલજીની આત્મકથા કામે જઈશ અને પૂરતા સમય દરમ્યાન કામ કરીશ અને જે પણ
પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી સુખલાલજીએ પિતાની આત્મકથા માલ વેચું તે વેચતાં તેની ગુણવત્તા બરાબર છે, વજન બરાબર
લખી હતી. ગયા ડિસેમ્બર માસમાં પંડિત સુખલાલજી શતાબ્દી છે. પેકિંગ બરાબર છે અને ભાવ બરાબર છે, તેની દરકાર રાખીશ
મહોત્સવ પ્રસંગે કવિશ્રી ઉમાશંકર જોશીના હરતે આ આત્મકથા કારણ કે આ બધું આખરે તે મારા દેશને માટે જ છે.
“મારું જીવનવૃત્તનું પ્રકાશન થયું. તે વખતે અનેક મિત્રોએ આ ટેક્સી ડ્રાઈવર :
પુસ્તક મેળવવા માગણી કરેલી. પણ અમદાવાદની અશાંતે
પરિસ્થિતિને કારણે પુસ્તકની બંધાઈ વગેરેમાં સમય લાગ્યો. હવે પોતાની ટેકસી સારી રીતે સાફસૂફ રાખે અને રસ્તામાં બાંધ
પુસ્તક મળી શકેં છે. ના પડે તેની તકેદારી રાખે. જે કોઈ તેનો ઉપયોગ કરવા આવે તેને
મારું જીવનવૃત્તાં, પંડિત સુખલાલજી કિંમત રૂા. ૨૫ સીધા અને નજીકના રસ્તેથી જવાના સ્થળે મૂકી દે અને ટેકસી ચલાવે પણ એક જ ગતિથી અને જરાક પણ આંચકા ના આવે
મળવાના સ્થળ : તેવી રીતે, અને ભાડું પણ મીટરમાં દર્શાવ્યું હોય તે પ્રમાણે લે.
મુંબઈ જૈન યુવક સંઘ : ટોપીવાલા મેન્સન, બીજે માળે,
૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ- ૪૦૦ ૦૦૪ તે જાણે છે કે ટેકસીમાં બેસનાર માણસે પણ સમયસર કામે પરિચય ટ્રસ્ટ પહોંચવું જોઈએ. જેથી દેશના સમયને બગાડ ના થાય. વળી મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડીંગ,
નવજીવન ટ્રસ્ટ તે ગાડી એક જ ગતિથી ચલાવે, આંચકા વગેરે ના આવે નેતાજી સુભાષ રેડ,
પે: નવજીવન : તે પેલો માણસ ધીરજથી અને કંઈ પણ ચિંતા વગર મુસાફરી કરી
મુંબઈ-૪૦૦૦૦૨
અમદાવાદ-૩૮૦૦૧૪ શકે અને પોતાના કામ ઉપર આસાનીથી જઈ શકે અને પૂરતું ધ્યાન આપી શકે. વળી ભાડું પણ નક્કી કર્યા મુજબનું આપવાનું
શ્રી મુંબઈ જૈન યુવક સંધનું પ્રકાશન થાય તો તેને વાંધો ન આવે પણ જો ટેકસીવાળ વધારે માગે તો તેના મનમાં પણ દુ:ખ થાય, તેની ખરીદશકિત ઘટે અને પોતે જ્યાં
સવ. દીપચંદ ત્રિભવનદાસ શાહ ટ્રસ્ટ પણ કામ કરતું હોય ત્યાં કામ કરવામાં તેને મનની શાંતિ ના હોય અને દખલ થાય જેથી દેશના ઉત્પાદનમાં પૂરતી મદદ ના થાય
ગ્રંથ કોણી - ગ્રંથ બીજે અને અન્ય કામ બગડે. ટેકસી ડ્રાઈવરનું કામ પણ દેશને માટેનું છે
નિહ્નવિવાદ: અને તે પણ દેશને મદદ કરી શકે છે.
લેખક : ડે. રમણલાલ ચી. શાહ સરકારી કર્મચારી :
મુખ્ય વિક્રેતા: નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ - ૨. | સરકારી કર્મચારી પિતાની ઓફિસમાં નિયુકત કરેલા સમયે
અમદાવાદ–૧. . પહોંચે અને નિયત સમય દરમ્યાન હાજર રહે. મળવા આવનાર
મૂલ્ય: ર. ૭-૦૦. ભાઈઓને જરૂરી માર્ગદર્શન સલાહ-સૂચન આપે કે જેથી તેઓનું
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુંબઈ - ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પર, કોટ, મુંબઈ - ૪૦ ૦૦૧.