SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH. By/South 54 Licence No. : 37 કે છે એ જ. G-પ્રબુદ્ધ જીવને પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૫: અંક: ૧ - મુંબઈ ૧ મે, ૧૯૮૧ શુક્રવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૫ : પરદેશ માટે શિલિંગ ૪૫ મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ રૂ. ૭૫ - તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી : રમણલાલ ચી. શાહ છે. સદાચારનો પાચ-સમ્યક્રર્શન ચીમનલાલ ચકુભાઈ ‘સદાચારને પાયો' એ વિષય ઉપર મેં એક લેખ લખ્યા માનવીને હોતું નથી. માત્ર કેવળી ભગવાનને જ હોય, પણ જો | હતો, જે પ્રબુદ્ધ જીવનના તા. ૧-૩-૧૯૮૧ ના અંકમાં પ્રકટ થયો સમ્યક દર્શનને અર્થ કેવળજ્ઞાન કરીયે અથવા થતું હોય તે આપણે છે. તે જ અંકમાં એ જ વિષય ઉપર, ડૅ. સાગરમલ જૈનમો લેખ માટે તેની બહુ સાર્થકતા રહેતી નથી. પણ પ્રકટ થયો છે. આ બન્ને લેખોમાં સદાચારનો વિચાર મુખ્યત્વે તેથી, બીજો અર્થ એ કર્યો કે સમ્યક્ દષ્ટિ. Right approach આચારધર્મની દષ્ટિએ કર્યો હતો.To find out the fundamental આપણને સમ્યક્ દર્શન ન હોય, પણ સમ્યક્ દષ્ટિ તો કેળવી શકીએ. principle of ethical conduct. Fllads arl- Juoja pacid ટંકામાં, મતાગ્રહ ન હોય, સત્યની અભિરૂચિ હોય, સત્યની અભીસા શોધવાનો પ્રયત્ન હતા. આ મૂળભૂત સિદ્ધાંત, મહાવીરે અહિંસા કહ્યો, હોય, રસત્ય જાણવાની જીજ્ઞાસા હોય. બુદ્ધ કરૂણા, ક્રાઈસ્ટ પ્રેમ, કૃષ્ણ અનાસકિત, પ્લેટોએ જ્ઞાન, તો આ સત્ય શેને વિશે જાણવું છે? To know the truth but ' . બીજાઓએ ત્યાગ, ન્યાય અથવા સમાનતા કહ્યો. આવા કોઈ એક about what? છે કે, સિદ્ધાંતમાંથી સમગ્ર નૈતિક જીવનના અને આચરણના બધા નિયમે, છેવ્રત, ફલિત થતા બતાવ્યા છે. મહાવીરે અહિંસામાંથી , સંયમ, સત્ય તત્ત્વનું સત્ય જાણવું છે. તત્ત્વનો સાક્ષાત્કાર કરવો છે. શેનું પર કાચર્ય, અપરિગ્રહ, અનેકાન્ત વગેરે ગુણો નારવ્યા. એકમાંથી બધા - તત્ત્વ? જુડવ અને જગતનું, આત્માનું અને વિશ્વનું. તે શું છે? ના ગુણ આપોઆપ પરિણમે છે. લેટેએ તેને Unity of virtues. પણ આ તો બહુ વિકટ છે. એ તો લગભગ સત્ય દર્શન જેવું જ * છે. થયું. . . . પણ આચારને આધાર વિચાર ઉપર છે. વિચાર શુદ્ધ કે સત્ય ન હોય તો વાણી અને વર્તન, શુદ્ધ કે સત્ય થતા નથી. વિચાર, વાણી અને વર્તનની એકતાની જરૂરિયાત બધા ધર્મોએ આ જ સ્વીકારી છે. મનસા, વાચા, કર્મણા, -મન, વચન અને કાયાએ આ કરી, બધું વર્તન એકરૂપ કરવાનું છે. ત્યારે જ તે શુદ્ધ બને છે. તે આ લેખમાં, વિચારની દષ્ટિએ સદાચારને પાય શું છે તે, સંક્ષેપમાં જણાવું છું. . . જૈન ધર્મમાં, સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યફચારિત્ર્ય આ રત્નત્રયીને મોક્ષ માર્ગ બતાવ્યું છે. સમ્યક્ એટલે શું, દર્શન એટલે શું અને દર્શન અને જ્ઞાનને જુદા કેમ પાડયા તે સમજવાની જરૂર છે. વળી, સમ્યગ્દર્શનને, સમ્યક જ્ઞાનથી પહેલાં કેમ મુકયું તે સમજવું જરૂરી છે. અહીં તાત્ત્વિક ચર્ચામાં નથી ઉતરતે. સમ્યફ તથા દર્શનના અનેક અર્થો શાસ્ત્રકારોએ અને આચાર્યોએ કર્યા છે. હું તેને વિચાર સામાન્યજનની અથવા લૌકિક દષ્ટિએ કરું છું. સમ્યક્ એટલે જે છે તે–યથાર્થ, ઉચિત સત્ય. સમ્યકને વિરોધી શબ્દ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે વિપરીત અથવા સત્યથી વિરેધી. જે નથી તે છે તેમ માનવું અથવા છે તે નથી તેમ માનવું. | દર્શનને એક અર્થ છે જેવું-પ્રત્યક્ષ જાણવું. કોઈ માધ્યમથી કે નહિ, પણ સીધી રીતે Directly, જ્ઞાનમાં, બુદ્ધિનું (Reason) - માધ્યમ છે. દર્શન પ્રત્યક્ષ છે. Intuition, અંતબેધ. જ્ઞાન તે રીતે પરોક્ષ છે. - હવે, આવું સમ્યક્ દર્શન, સત્યનું દર્શન, પૂર્ણદર્શન, અપૂર્ણ તો એક ડગલું નીચે ઊતર્યા અને કહ્યું, તત્ત્વમાં શ્રદ્ધા રાખે. દર્શનને અર્થ શ્રદ્ધા કર્યો. તત્ત્વશ્રાદ્ધા સુધી ઠીક છે પણ તવ સમજીયે તે શ્રદ્ધા જાગેને. વળી, તત્ત્વ અનેકરૂપે જ્ઞાનીઓએ કદ છે. ઇમ્ સત્ વિકા: વય સરિત ત્યારે કહ્યું કે જેણે તત્ત્વ કર્યું છે તેમનામાં શ્રદ્ધા રાખે. અહીં વ્યકિતમાં શ્રદ્ધા થઈ. દેવ, ગુરુ અને તેમણે પ્રરૂપેલ ધર્મમાં શ્રદ્ધા રાખો. અહીં ભકિત દાખલ થાય છે. પછી તત્ત્વ જાણવાની, સમજવાની વાત એક બાજુ રહી. દરેક ધર્મ (અહીં ધર્મને અર્થ સંપ્રદાય છે) કે તેના ધર્મગુરુ એમ જ કહે છે કે તેમણે બતાવેલ તત્ત્વ એ જ સત્ય છે, બીજું બધું મિથ્યાત્વ છે. જૈન ધર્મમાં શ્રદ્ધા રાખે. ભગવાન મહાવીરમાં શ્રદ્ધા રાખે. અન્ય ધર્મમાં, અન્ય દેવમાં કે અન્ય ગુરમાં શ્રદ્ધા રાખવી મિથ્યાત્વ છે. જૈન ધર્મમાં-એટલે કે જૈન ધર્મમાં બતાવેલ તવમાં–ભગવાન મહાવીરમાં શ્રદ્ધા કરવી મિથ્યાત્વ છે. તેમાં શંકા, કુશંકા કરવી મિથ્યાત્વ છે. એક રીતે એમ લાગે કે સ્વતંત્ર વિચારનાં દ્વાર બંધ થયાં. જ્ઞાનમય શ્રદ્ધા એક વાત છે, સાંપ્રદાયિક શ્રદ્ધા જુદી વાત છે. જૈન આગમમાં અને બૌદ્ધ ગ્રન્થોમાં પોતાના મતને જ સત્ય બતાવી, અન્ય મતોને મિથ્યાત્વ કહી, તેનું ખંડન કર્યું છે, મિથ્યાત્વ કહેવાથી કોઈ મત મિથ્યાત્વ થતો નથી. અંતે તે સત્ય શોધવાનું છે. પાયાની વસ્તુ એ છે કે સમ્યક દષ્ટિ હોવી. એટલે કે સત્યની જ અભિરૂચિ અથવા અભીપ્સા આ દષ્ટિમાં અંતરખોજ છે, સ્વતંત્ર ચિન્ત - મનન છે, સતત જાગૃતિ છે. જ્ઞાની પુરુષોના વચનમાં શ્રદ્ધા હોય ત્યારે પણ એ શ્રદ્ધાને જ્ઞાનમય બનાવવાને સતત પુરુષાર્થ છે.
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy