________________
તા. ૧૬-૬-૮૧
પ્રબુદ્ધ જીવન
પ્રા થે ના ન પ્ર – ત્તર
| જગજીવન ર. શેઠ પ્રાર્થના શબ્દ સાથે વૈષ્ણવજન ગાંધીજીની પ્રાર્થનાસભા યાદ તાવડા પરના જલબિન્દુ જેમ ઊડી જતી નજરે પડે છે, કારણ ન આવે તેવા કોઈ એ પેઢીને ભારતીય જન હશે ખરો ?
કે આવા લોકોની શ્રદ્ધા સ્વાનુભવથી નહિ પણ પરંપરાનાં પરિણામે પ્રાર્થનાને એક યા બીજા સ્વરૂપે વિશિષ્ઠ સ્થાન ન આપ્યું હોય
ઘડાયેલી હોય છે, ને તેથી પાતળી ને પંગુ હોય છે. ભાવધર્મની તે કોઈ ધર્મ નથી. પ્રાર્થના દ્વારા પ્રભુ-પ્રસાદ પામવાને સિદ્ધાન્ત
અનુભવ હિનતાના કારણે આવા દ્રવ્યધર્મી લેકની ઉપર ટપકી સર્વ ધર્મોએ સ્વીકાર્યો છે. કહેવાય છે કે ન ફળે તેવી કોઈ પ્રાર્થના
આસ્થા, પરમશકિત પ્રત્યે આંધળો - પાટો પહેરાવે તો નવાઈ નથી.
પામવા જેવું કશું નથી. - આધિ, વ્યાધિ ને ઉપાધિ જેવાં સંસારનાં ત્રિવિધ તાપમાં ભૂજાતા આ તબકકે એ સમજવું આવશ્યક છે કે પ્રાર્થના એટલે શું? આત્મામાંથી, અનાયાસે ઊંડી આરત સ્વરૂપે કે વિધિવત ક્રિયાકાંડના પારંગત તત્ત્વો વચ્ચે પ્રાર્થનાના પાયાના ઉદ્દેશે મને તેની પતિતકમે પ્રાર્થના પ્રારંભાય છે. અંત:કરણના અંત:સ્થળેથી ઉદ્ભવેલી પાવનતામાં એકમતિ પ્રવર્તે છે. જ્યારે વિધિમાં અનેકવિધ પ્રાર્થના દ્વારા અનહદ આશા, અપાર શાતિ, અદ્ભુત પ્રથાઓ પ્રવર્તતી મળે છે. પ્રથાની પૃથકતા અપાર હોવા આશ્વાસન અને અલૌકિક શકિત- આછા - પાતળે અનુભવ છતાં, એ બધામાં સ્વાભાવિક ને સરળ હોય તેવી એક પ્રથા થયો જ ન હોય, તેવો પ્રાર્થનાકાર હજુ ગત બાકી છે. માલૂમ પડે છે કે પરમતત્ત્વ સાથે એકાત્મભાવે દિલભર નિખાલસ પ્રાર્થનામાં પથરાયેલાં માનવીના મનસુબાનાં આવિર્ભાવ કરુ ણા
વાતચીત કરવી એનું નામ પ્રાર્થના. આ સાદી પ્રથાને જીવનમાં સાગર તાત્કાલિક કે અનાયાસે આપે છે તેમ નહિ કહી શકાય, કેળવીને પરમ કળારૂપે વિકસાવવી એ કોઈ માટે કયારેક અત્યંત પણ દયાળુ દેવના દરબારમાં દેર હશે, અંધેર અવશ્ય નથી તેની કપરું કાર્ય છે, તે ઘણા માટે સહજ સાધ્ય કાર્ય છે. આપણે સૌ પ્રતીતિ પ્રત્યેક પ્રાર્થનાકારને થાય છે. ઉપરવાળાની અમીનજર
જાણીએ છીએ કે પ્રાર્થના એ એક સ્વરૂપે પ્રાર્થના હોવા છતાં, એવી તો વિવિધ સ્વરૂપી હોય છે કે, બહુધા એ દયાળુ દેવના દીર્ધદર્શી
બીજા સ્વરૂપે આપણા અપાર મનેરથોનું અસ્તવ્યસ્ત માગણી ઉદ્દેશેને પારખવા કે પાર પામવા માટે આદમી સીમિત આંખે
ખતે જ હોય. પાંગળી પુરવાર થતી રહે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. આપણા જીવન પ્રત્યે અનુકમ્પિત સમજ ધરાવતા દિલેર ત્રિવિધ તાપની અસહ્ય વેદનાથી ત્રાહિમામ પોકારતે પ્રાર્થના
દોસ્ત સમક્ષ હૈયુ ખોલીને આપના દુ:ખ-દ્વિધા અને નર્યાકાર અનાયાસે પ્રાણપૂર્વક પ્રાર્થના કરતે થાય ને તેના ફળરૂપે આંતર
નિતર્યા નિખાલસભાવે સાંગોપાંગ રજૂ કરી દેવાને કીમિયે કેળવી શકિતમાં ઉમેરણ કે શાન્તિને શીતળ સ્પર્શ પણ ન પામે તે જેમ
જોવા જેવો છે. આપણને ધીરજપૂર્વક સાંભળનાર ને વધુ રજૂઆત અશક રૂપ છે, તેમ પ્રાર્થનાકારને અંતરયામીની અકળ લીલામાં કરવા પ્રેરનું પ્રેત્સાહન આપવા સાથે વિવેકપૂર્ણ સલાહ-સૂચન અપાર આસ્થા હોવાથી “શ દેવો હરિ હાથ છે' તે તત્ત્વને સમજાવનાર મિત્ર મળવો દુર્લભ છે. પણ આવા મિત્ર પાસે શ્રદ્ધાપૂર્વક સ્વીકારીને જ તે નિસ્પૃહભાવે પ્રાર્થના કરતો હોય છે. ન
મનમૂકીને કરેલી ગઠરીના પ્રવાહમાં આપણા અસહ્ય માનસિક ફળે તેવી કોઈ પ્રાર્થના નથી તે કથન સત્ય છે. તેટલું બીજે કથન
બજો માત્ર આસાનીથી ઓગળી જતા અનુભવવા સાથે સાથ એ પણ અપનાવવા જેવું છે કે, હરિ હંમેશાં હકારમાં જ હોંકારો
આપણી સમસ્યાઓના સ્વસ્થભાવે ઉકેલ શોધી કાઢવાનું સામર્થ્ય દે છે તેવું દર પ્રસંગે બનતું રહે તેવો કોઈ નિયમ નથી.
પણ પામીએ છીએ. પ્રાર્થનાની ઉપરની સરળ પ્રથા આવી કોઈ ધર્મની સ્થાથી અળગા રહેતા લોકો, પ્રાર્થનાની પ્રાંડ
પ્રક્રિયા પર આધારિત નહિ હોય? શકિતને પારખી શકતા નથી. આવા લોકો કયારેક પરિસ્થિતિની જ્યાં અંતરતમ અંતરના આગળા આપેરાપિ ઉઘડી જાય, વિશમતાને વશ થઈને પ્રાર્થનાને ઉપયોગ જવા વિવશ બને છે, જ્યાં સદ્ - સદ્ ઈરાદાઓ યથાવત સ્વરૂપે સ્વિકાર ને અવારનવાર પ્રાર્થના પણ કરે છે. પણ અંતરતમ અંતરમાં આસ્થાના પામે ને જ્યાં રજમાત્ર હકીકત છુપાવવાની કે કપટભાવે કહેવાની મૂળિયાં ઊંડાં ઉતર્યા ન હોવાને કારણે શ્રદ્ધાપૂર્વકની પ્રાર્થનાની કે કોરે મુકવાની ધર્મની દુહાઈ પ્રવર્તે - તેવાં વાતાવરણને ઉધાડ અર્પતી પ્રક્રિયામાંથી પસાર થયાના અનુભવના અભાવે)
ઉદ્ભવ પ્રાર્થનાની પ્રેરકતામાંથી પાંગરતો હોય છે. આ વાતાવરણમાં પ્રાર્થનાની આરત કે તે દ્વારા પ્રસરતી પરમતત્વ સાથેની લયલીન
પરમાત્મા સમક્ષ ઉપસતા આપણા નીજી - નિરાળા સ્વરૂપની તાની ભાવભૂમિh -ને સ્પર્શ પામી શકતા નથી. ને યોગાનુયોગે પાયલાગણસહની પ્રાર્થના દ્વારા આપણા ઊંડા ઘાને રૂઝાવવાને પ્રાર્થનાથી ઊલટા પરિણામે અનુભવે છે ત્યારે, તેમનું નાસ્તિકતા
અનન્ય ઉપચાર આવી મળવાને પૂરો સંભવ છે. પ્રાર્થનાની આ યુકત અહંમ છે છેડાઈને છણકી ઊઠે છે કે ઈશ્વરનું અસ્તિત્વ જ
અસર પવિત્ર ગંગાસ્નાન જેવી પાપ - નિવારક નીવડી શકે છે. નથી, પણ પ્રાર્થના પહોંચે કોને? આથી પ્રાર્થના કરવી નિરર્થક છે. - પ્રાર્થના એક પ્રકારે આત્માના ઈશારા અને આપણા ઈરાદાપ્રાર્થના તે ભીરૂ જનસમાજને ભૂલભરેલ ભ્રમ છે.
એનું રટણ હોવા છતાં, પ્રાર્થનાને ચમત્કાર પામવાથી આપણે ઈશ્વર સર્વશકિતમાન છે ને અનહદ કર ણાને એ ધણી એ કારણે વંચિત રહીએ છીએ કે રોક્કસ હેતુઓના અભાવે પ્રાણીમાત્રના સર્વસુખને ઉદારદિલ દાતા છે – એવું પારંપારિક આત્માના ઈશારાને અવગણવા સાથે સાથે આપણે અસંખ્ય લૌકિક તવ અનાયાસે સ્વીકારીને ધર્મની આરાધના કરનારાને આ ઈરાદાઓની આળપંપાળ પ્રાર્થના દરમિયાન કરતા રહીએ છીએ. જગતમાં તૂટે નથી. આ પ્રકારના ધાર્મિક લોકોનાં જીવનમાં એટલું જ નહિ, પણ ઉમદા, ઉત્તમ અને અગત્યના ઈરાદાઓને
ગાનુયોગે કર્મફળ જેવા કારણે પ્રાર્થનાની નિષ્ફળતાને પારખવા અશકત નીવડીએ છીએ, અથવા તેને પારખવાના ઉપરછલ્લો અનુભવ થવા સંભવ છે. આ સ્થિતિમાં આ લોકોમાં આપણા પ્રયત્ન વિવિધ કારણોસર પાંગળા હોય છે. નિશ્ચિત પરમેશ્વરનાં અસ્તિત્વની આસ્થા અને પ્રાર્થના પરની શ્રદ્ધા તપેલા ઈરાદાઓના અભાવના કારણે પ્રગટતા, જીવનના શૂન્યાવકાશમાં,