________________
તા. ૧-૭-૮૧
પ્રબુદ્ધ જીવન
૪૩
પરમ
અહીં, આ
બીજાનું
અને
મંદોદરીનું મનોમંથન | પન્નાલાલ રસિકલાલ શાહ
પરંતુ મા તે હતી નહિ. સંતાનને - ખાસ કરીને પુત્રીઓને ખરેખરી પરતીય પ્રજાના સંસ્કારસમૃદ્ધ વારસાના ઉત્તમ ગ્રંથ: માની ખેટ અહીં, આવા પ્રસંગે વિશેષ સાલે. કારણ શબ્દોની. રામાયણ અને મહાભારત. એનાં સ્ત્રી પાત્રોની વાત કરીએ એટલે આપલે વિના મા-દીકરી એકબીજાનું અંતર સહેલાઈથી વાંચી લોકજીભે સીતા અને દ્રૌપદી વસે. સતી સીતા નખશીખ આર્ય શકે. માતા - પિતાની બેવડી, ભૂમિકા ભજવવા છતાં પુરુષની સનારી. પતિ સાથેના સહવાસમાં, પ્રેમમાં, દુન્યવી દષ્ટિએ જે કાંઈ મર્યાદા અહીં છતી થાય છે; માની અવેજીમાં ભજવાતી એની સુખ - દુ : ખ પ્રાપ્ત થાય એ અંગે એને કશું કહેવાનું નથી, રોષ ભૂમિકા, જનનની ભૂમિકાને આંબી શકતી નથી. ‘દીકરી ને ગાય, પણ નથી. એક તરફ ઉચ્ચાર્યા વિના મૂગે એ બધું સ્વીકારી લે. દોરે ત્યાં જાય' એ ન્યાયે મંદોદરી લંકાની પટરાણી થઈ. સંસ્કારને પતિવ્રતા ધર્મમાં એને અનન્ય શ્રદ્ધા. પતિવ્રતા સ્ત્રીના આદર્શને આંતરવૈભવ અને ઐહિક સુખ સામ; એ બે વચ્ચેની પસંદગીમાં પિડ એણે બાંધ્યો. મહાભારતની દ્રૌપદીના સંસ્કાર એથી ભિન્ન. કન્યાના જવાબદાર પિતા આદિ કાળથી થાપ ખાય છે. ગાંધારીને પતિને પગલે જનારી, પતિને સાથ દેનારી ખરી, પરંતુ અન્યાય ધ પૂતરાષ્ટ્ર સાથે વરાવનાર એના પિતા એનું ઉત્તમ ઉદાહરણ છે થાય ત્યારે ખામોશ ન રહેનારી દ્રૌપદી. પતિની કે કુટુંબીજનની થતી
મયદાનવ પણ એમાં અપવાદ નથી. ભૂલો અંગે આક્રોશપૂર્વક વિરોધ કરે, પ્રસંગ આવ્ય, રૌદ્ર સ્વરૂપ
હાંકાપતિની પટરાણી થઈ. મંદૈદરીના વ્યકિત્વને ન ઓપ, પણ ધારણ કરે એવી તેજસ્વી નારી, પણ અંતે તે પતિના સુખ
ગીલેંટ લાગે છે. પોતાના પતિના અમરત્વનું વરદાન અને અવનવા દુ:ખમાં સહભાગી. ભારતીય નારીને આ માનસદેહ.
પરાક્રમથી એ જાઈ જાય છે. આ સમર્થ પતિ મેળવવા માટે રામાયણ - મહાભારતનાં આ બન્ને પત્રો સમગ્ર કથા પર એવાં એને શરૂઆતમાં ગર્વ થાય છે: “આર્ય કન્યાઓને ગ્ય વર મેળવવા તે છવાઈ ગયાં છે કે એના અન્ય સ્ત્રીપાત્રો તરફ આપણું માટે કેવાં કેવાં તપ કરવાં પડે છે. ભગવાન શંકરને રીઝવવા પાર્વતીએ લક્ષ જતું નથી. રામાયણના એવાં પાત્રો પૈકી લમણની પત્ની અને વિશ્વામિત્રને ચળાવવા મેનકાએ ક્યાં એાછા ઉધામા કર્યા હતા? ઊમિલા અને રાવણની પત્ની મંદોદરી. રામને રાજગાદીને બદલે
જાણે, ત્રણે ય જગતનું સુખ એના ચરણોમાં આળોટતું હતું! વનવાસ મળે. સીતાજી એમની અધગના એટલે ચૌદ વર્ષના
પરંતુ એ બધું ક્ષણિક. પિતા મયદાનવને ત્યાં મળેલ સંસ્કાર વનવાસમાં સહભાગી બને. આદર્શ બંધુ પ્રેમના પ્રતીક લક્ષમણ
વારસ, થોડા સમય માટે, સૂર્ય ચંદ્ર વાદળોથી આચ્છાદિત થાય એમ, પણ સાથે જાય, વનવાસ વેઠે. એની હાડમારીનું પ્રત્યક્ષ વર્ણન
રાજસુખના રંગરાગમાં ઢંકાઈ ગયે. ઐહિક સુખની ક્ષણભંગુરતાને રામગ્ર કથાના પ્રવાહ રૂપે આવે એટલે એના તરફ, એ પાત્રો પરત્વે
એને ખ્યાલ તો હતો જ. પૂર્વ જીવનના એ સંસ્કાર પ્રદીપ્ત થતાં જ ભાવકને સહાનુભૂતિ થાય, એની મહત્તાને ઊંચે આંક બંધાય.
પતિ રાવણ સાથેનો સહયોગ અને અકારો થઈ પડયે. કારણ? એની પરાકાષ્ટામાં ભાવક, અભિભૂત થાય, પરંતુ ચૌદ ચૌદ વર્ષ
રાવણના તપ પાછળ રજોગુણ જ હતું. એમાંથી સત્ત્વ ગુણ તરફ એની પારકી જણી – ઉમલા, વિના કારણ પતિને વિગ વેઠે, એના
દષ્ટિ થતી જ નથી. જેના હૈયામાં માત્ર મેલી વૃત્તિ જ હોય, એને ત્યાગનું ને મૌનનું કોઈ મૂલ્યાંકન ખરું? મહાકવિ વાલ્મીકિના કવનને
એવી દષ્ટિ ક્યાંથી હોય, એવી હૈયા ઉકલત ક્યાંથી હોય? મહાભારતના સ્ત્રોત એના તરફ કેમ વહ નહીં એનું આશ્ચર્ય થાય. એથી ઊલટું
દુર્યોધનને કયાં હતી? મિલ્ટનના શયતાનને કયાં એનું ભાન હતું? મય દાનવને ત્યાં સંસ્કાર વિભૂષિત વાતાવરણમાં ઉછરેલી મંદોદરીને
ભીતરમાં ચાલતું આ મનોમંથન ભી તરમાં જ ધરબાયેલું રહે છે. તદ્દન વિરોધી વાતાવરણમાં ડગલે ને પગલે પોતાના અંતરાત્માને
એના પતિએ અંતર્મુખ દષ્ટિ કરી જ નહિ, કેળવી જ નહિ, પતિ હણીને, સમગ્ર જીવન પસાર કરવાની ફરજ પડે, આંતરિક સંઘર્ષની
અંગેના આ દુ:ખને પતિની આ મર્યાદાને, સ્ત્રી સ્વમુખે ક્યારે ય યાતનાને અંતરમાં ધરબી દઈને નખશીખ આર્યસન્નારીના સંસ્કારના
વાચા આપી શકે ખરી ? કારણે, એની વિર દ્ધ એક હરફ ઉચ્ચારી ન શકે એવા સંજોગોમાં એની મને વેદના, ન કહેવાય અને ન સહેવાય એવી સ્થિતિમાં વિચારના દરવાજાને તાળું મારી, જગત પર શાસન થઈ શકતું કેવી હોઈ શકે એની કલ્પના થઈ શકે છે ખરી? કવિને પણ હશે, પરંતુ વિશ્વના માનવહૈયા પર તે પ્રેમનું જ સામ્રાજય સ્થાપી ૨વી સંવેદના કાવ્યમાં વણી લેતાં પહેલાં આર્યકન્યાને અવતાર
શકાય એવી નાની શી પણ મહત્વની વાત એના પતિને સમજાતી લેવો પડે અને તે જ એની અનુભૂતિમાં અનુભવસિદ્ધ સચ્ચાઈને
નથી. બ્રહ્માએ આપેલ વરદાનને આશિષ ગણી, વિવેકહીને વર્તન રણકાર આવી શકે. કદાચ એટલે જ વાલ્મીકિએ આ બન્ને સ્ત્રી પાત્રોની
એમણે આદઈ, પરંતુ એ વરદાનના ગર્ભમાં શા૫ રહેલું છે એની અનુભૂતિને વાચા નહિ આપી હોય; શબ્દદેહ આપ્યું નહીં હોય.
એને કયાં ખબર હતી? આ બધું મંદોદરી જાણે છે, સમજે છે, મા વિનાની મંદોદરી, પિતા મય દાનવના સાનિધ્યમાં ઉછરી.
પરિસ્થિતિના સંદર્ભમાં એનું મૂલ્યાંકન પણ કરે છે, કરી શકે છે; મંદોદરીને માની ખોટ ન સાલે એ રીતે લાડકોડથી એને ઉછેર કર્યો.
પરંતુ એને ઈલાજ ન હોવાથી ભીતરી વેદનાની અણુભઠ્ઠીમાં એ ઉત્તમ સંસ્કાર વારસામાં આપ્યા. કયા ઉંમર લાયક થઈ એટલે
ભસ્મિભૂત થતી નથી, પણ સતત શેકાય છે. પિતાને એના માટે યોગ્ય વર મેળવવાની સ્વાભાવિક ચિંતા થાય. ઈન્દ્રને હરાવ્ય, ગંધર્વને પાડો, કિનરોને પરાજય કર્યો. મંદોદરીના ઘડતર અને સંસ્કારને લક્ષમાં રાખી એને ૫ વર ગાંધર્વ કન્યાઓ જાણે એના માટે જ સર્જાઈ ન હોય એમ આપખુદ મેળવવા શોધ આદરી. ઘણા પ્રયત્નોને અંતે તત્કાલીન તપશ્ચર્યાના વર્તન દાખવ્યું ત્યારે આઘાતથી દિડ મૂઢ આ નારીનું હૈયું કેવું વલતેજ અને બ્રહ્માના અમરત્વના વરદાનથી વિભૂષિત રાવણરાજ વાતું હશે !! મૃત્યુ વિના એકધારા જીવનમાં કંટાળે આવે છે અને પર એમની નજર ઠરી. રાક્ષસરાજના હાથમાં મંદોદરીને હાથ રાબેતા મુજબનું સ્થગિત જીવન જ મૃત્યુ છે એ માનવીને સમજાય સપા અને મંદોદરી ભયથી થરથર ધ્રુજી ઊઠી. ભયથી થયેલા નહિ એટલે આશ્વાસન શોધવા બહાર મન દોડાવે, ફાંફાં મારે, રોમાંચને જોઈને જગતની કોઈ પણ માં આ સંબંધ થતું અટકાવે, એમ વિવિધતાથી પોતાના મનને તૃપ્ત કરવા રાવણરાજે દિગ્વિજ