________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૮૧.
મુંબઈના જૈન સમાજ દ્વારા મનમાડના અગ્નિકાંડ અને
૧ ટફાટનો વિરોધ તેમજ ન્યાયી તપાસની માગણી મુંબઈના જૈન સંપ્રદાયોના પ્રમુખ નેતાઓ અને અલગ એટલે રાહતના આવા પ્રત્યક્ષ સેવામાં ભગવાન મતવીર અલગ સંસ્થાઓના પદાધિકારીઓ તેમ જ કાર્યકર્તાઓની એક ક૯યાણ કેન્દ્ર પોતાના ફંડમાંથી એક લાખ રૂપિયા આપીને ફંડ મિટીંગ તા. ૨૭ મે ના રોજ સાંજના પાંચ વાગે શાહુ કયાંસપ્રસાદ
શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જૈનના પ્રમુખપણા નીચે મળી હતી.
- આ નિર્ણયને વધાવી લઈને અન્ય હાજર રહેલા બધા જ
ફીરકાઓના જૈન આગેવાનોએ પણ પિતા તરફથી અંગત રીતે મનમાડમાં ૬ ઠ્ઠી મે ના રોજ પૂજ્ય આચાર્યશ્રી આનંદ- પણ યોગ્ય રકમ નેધાવી છે. રૂપિજીની પ્રવચનસભામાં થયેલ અઘટિત ભિષણ અગ્નિકાંડ તેમજ - આ નમું માનવતાનું કામ છે. માટે સમાજના કર્મશીલ દાનલૂંટફાટ માટે આ સભામાં આકરી ટીકા કરવામાં આવી હતી અને વીરેને અમારું વિનમ્ર નિવેદન છે કે આપણા સ્વધર્મી ભાઈઓના મહારાષ્ટ્ર સરકાર આની તાત્કાલિક ન્યાયી તપાસ જે એવી
સેવાકાર્ય માટે ઘડીને પણ વિલંબ કર્યા વિના પિતાને યોગ્ય ફાળે
મેકલી આપે. માગણી કરવામાં આવી હતી.”
આ સંસ્થાને અપાતું દાન કરમુકત છે. ભગવાન માવીર કલ્યાણ કેન્દ્ર, ભારત જૈન મહામંડળ,
દાનની રકમ ચેક, ડ્રાફટ, અથવા તે રોકડા “ભગવાન મહાઅખિલ ભા. શ્વે. જૈન કોન્ફરન્સ, ઓલ ઈન્ડિયા દિગંબર જૈન વીર લ્યાણ કેન્દ્ર” ઉપર નીચેના સરનામે મેકવવા વિનંતિ. મહાસમિતિ, સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ - મુંબઈ, શ્રી મુંબઈ જૈન ૧૩૪૧૩૬ ઝવેરી બઝાર, પહેલે માળે, મું. નં.: ૪૦૦૦૦૨ મુવક સંઘ, જૈન સંશયલ ગૃસ ફેડરેશન તથા તેરાપંથી સભા-આવી ન નંબર : ૨૯૨૭૧૫-૨૫૪૦૧૪ અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ, આ સભામાં હાજર હતા.
ખાસકરીને બધી જ જૈન સંસ્થાઓ, ટ્રસ્ટ અને
કાર્યકર્તાઓને અમારો નમ્ર અનુરોધ છે કે નાની અથવા મેટી કોઈ ઈજા પામેલાઓની સારવાર કરાવવા, તેને આર્થિક રીતે મદદ
પણ રકમ નિસંકોચપણે લ્યાણ કેન્દ્રમાં સત્વર મેક્લી આપી આ રૂપ થવા, ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રની નિશ્રામાં જાહેર ફંડ પૂણ્યકાર્યમાં પિતાને પ્રેમાળ સહકાર આપે. કરવા માટે, આ સભામાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો આ કાર્ય માટે દર્દીઓની રોજેરોજ મુલાકાત લેવી. તેમ જ અને એ જ સમયે હાજર રહેલા પ્રતિનિધિદ્રારા લગભગ તેમની સેવાસુશા કરશને લગતી જવાબદારી, શ્રી મુંબઇ જૈન રૂપિયા બે લાખની રકમ નેધાવવામાં આવી.
યુવક સંઘ સંચાલિત “પ્રેમળ જાતિ”ની બહેનએ તેમ જ ભારત
જૈન મહામંડળના કાર્યકરોએ સ્વીકારી છે, અને તેઓ કામ પર લાગી - મનમાડ અગ્નિકાંડના પીડિતે માટે પણ ગયા છે.
લિ. આપના ભગવાન મહાવીર કલ્યાણકેન્દ્રની અપિલ
શાહ શીયાંસપ્રસાદ જૈન મહારાષ્ટ્ર રાજ્યના મનમાડ ગામે તા. ૬ ઠ્ઠી મે - અક્ષય
ચીમનલાલ ચકુભાઈ શાહ ત્રિતિયાના રોજ આચાર્યશ્રી આનંદઋષિજીની ધર્મસભામાં થયેલા
દીપચંદ એસ. ગાડી
સી. એન. સંઘવી અગ્નિકાંડ તેમ જ લૂંટફાટને લગતે ભયંકર દિલદ્રાવક બનાવ
જે. આર. શાહ બન્યો એનાથી આપણા આખા સમાજ પરિરિત છે.
પ્રતાપ ભાગીલાલ આ અગ્નિકાંડમાં લગભગ ૩૫૦ બાળકો, બહેને અને
અભયકુમાર કાચલીવાલા પુર પે સારી રીતે દાઝી ગયા અને મોટા પ્રમાણમાં લૂંટફાટ થઈ.
- તા. ૨૭-૫-૮૧ના રોજ મળેલી સભામાં મુંબઈની જૈન
સંપ્રદાયના પ્રમુખ નેતાઓ તેમ જ કાર્યકર્તાઓ હાજર હતા. આ આ બનાવ અંગે મહારાષ્ટ્ર સરકાર સરકારી સ્તર પર જે કરવાનું | સભામાં દાન રૂપે નીચેની રકમ નોંધાવવામાં આવી હતી. હશે તે કરશે. પરંતુ આપણા સમાજની તો પવિત્ર ફરજ બની ૧૮૦:૦- ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર રહે છે કે આપણા બાંધ એવા પીડિતાની સેવા માટે તાત્કાલિક ૨૫:૦૦/- જૈન સેરિયલ ગુણ ફેડરેશન આયોજન ઊભું કરી તેમને મદદ કરવી. સ્ત્રીઓ અને બાળકો
૧૦૦૦- શાહ કોયાંસપ્રસાદ જૈન
૧૦૦૦૦/- શ્રી પ્રતાપભાઈ ભેગીલાલ સખત રીતે દાઝયા છે. તે એવી ભયંકર રીતે દાઝયા છે કે રૂબરૂ
૧૦૦૦૦/- શ્રી ચીમનલાલ ચકુભાઈના ટ્રસ્ટી મારફત જોયા સિવાય તેમની કરૂ હાજનક સ્થિતિને ખ્યાલ આવી જ ન શકે.
૧૦:૦૦|- મહેતા ચેરીટી ટ્રસ્ટ મુંબઈ જૈન યુવક સંધના ‘પ્રેમળ જ્યોતિ'ની બહેનોએ
૧૦0૮- શ્રી ઝાલાવાડ સેશ્યલ ગૃપ હા. રમણિકલાલ કસ્તુરચંદ હારિસ્પટલમાં તેમની મુલાકાત લીધી. ત્યાં તેમની કર ણાજનક હૃદય
૧૮૦૦ - શ્રી ભારત જૈન મહામંડળ મારફત
૫૦૦૦- શ્રી સ્થાનકવાસી જૈન સંઘ-વાલકેશ્વર દ્રાવક સ્થિતિ જોઈને તેઓ દ્રવિત થઈ ગયા.
૫00/- શ્રી સ્થાનકવાસી જૈન સંઘ --કાંદાવાડી મનમાડ, પૂના, ઔરંગાબાદ તથા નાસિકની હોસ્પિટલમાં
૫૦૦/- શ્રી મનહરલાલ પ્રભાશંકર રાંઘવી આ દાઝેલાઓની ચિકિત્સા ચાલુ છે અને જેઓ ગંભીર રીતે દાઝી ૨૫૦૦/- શ્રી સ્થાનકવાસી જૈન સંઘ-ચેંચપોકલી ગયા છે એવા લગભગ ૫ બાળકો અને બહેનોને મુંબઈની અલગ ૨૫૦૦/- શ્રી જે. આર. શાહ અલગ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ છે.
૨૫૦૦/- શ્રી હિંમતલાલ ન્યાલચંદ દોશી
૨૫૦૦/- શ્રી કાંતિલાલ છોટાલાલ આ બધા દાઝેલાઓની મહિનાઓ સુધી ચાલનારી સ્કીન
૨૦૦૦- શ્રી જોરમલ મંગલજી મહેતા ડ્રાફીંગની ચિકિત્સા અંગે લાખ રૂપિયાનો ખર્ચ થાય એમ છે.
૧૦૦૦/- શ્રી રસિક્લાલ મોહનલાલ ઝવેરી આટલી લાંબી અને મેંદણી સારવાર કરવી એ લોકોની શકિત બહારની વાત છે. આને લગતે સમગ્ર ખર્ચ સમાજે ઉપાડવો જોઈએ. ૨૦૮૦૮૦/
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ
મુંબઈ - ૦ ૪ ટે. નં. ૩૫૦૨૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કોટ, Jબઈ-૪૦ ૦૦૧.