SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૬-૮૧ પ્રબુદ્ધ જીવન ૩૧ પાકિસ્તાનમાં એક હિન્દુ સ્ત્રીને કિસ્સા દીધી.” ] નિત્યા સંગમી પછી એક વરસ પસાર થઈ ગયાં. એને દીકરો તે કદી પાછો આવ્યો સા અને અમાનવીયતાની રોજે રોજ બનતી હજારો નહિ, પણ લોકો પોતાને તેનાં ગણાવવામાં ગૌરવ લેવા લાગ્યાં. ઘટનાઓ વચ્ચે ક્યારેક એવા કિસ્સા પણ જોવા- સાંભળવા મળે છે, “છેવટ ૧૯૬૨માં એક દિવસ ડોસી અચાનક મરણ પામી. જેને કારણે આ પૃથ્વી પર જીવવું મીઠું લાગે અને મનુષ્યબંધુએ માટે મહોલ્લાના લોકોએ નક્કી કર્યું કે ખૂબ આદરમાનથી સ્મશાનયાત્રા હૃદયમાં પ્રેમ ઊભરાય. પ્રતાપ’ નામનું આપણું એક ઉદૂ અખ કાઢવી અને કબરસ્તાન લઈ જઈને દફનક્રિયા કરવી; કારણ કે બાર છે, તેના સમાચાર - સંપાદક શ્રી સંપકુમાર થોડા વખત આ જૂના શહેરમાંથી હિન્દુઓ ચાલ્યા ગયા પછી સ્મશાન . બંધ થઈ ગયું હતું. પાલખી લેવા માટે શેરીના એક માણસ મસ્જિદ પહેલાં પાકિસ્તાન ગયા હતા. સંતોષકુમાર ‘ઇન્ડિયન ફેડરેશન ઓફ ગયો તે મૌલવીસાહેબે પૂછ્યું : કોનું મરણ થયું છે? અને જ્યારે વકિંગ જર્નાલિસ્ટ'ના સેક્રેટરી પણ છે. પાકિસ્તાનની મુલાકાત એમણે જાણ્યું કે પેલી હિન્દુ ડોસી મરણ પામી છે, એને લઈ જવી પછી પાછા આવીને તેમણે પોતાની યાત્રાને વૃત્તાંત ત્રણ હપ્તામાં છે ત્યારે મૌલવીસાહેબ પોતે એ શેરીમાં આવ્યા અને બધાંને એકઠાં પ્રતા૫ માં લખ્યો હતો. તેમાંથી છેલ્લા હપ્તામાં પ્રગટ થયેલો કરીને કહ્યું, ‘જુઓ, હવે તે આ મરી ગઈ છે. એની લાશને ગમે તે રીતે ઠેકાણે પાડીએ, અને તે કાંઈ ફરક પડવાને નથી. પણ આ હૃદયસ્પર્શી કિસ્સે પવનારથી પ્રગટ થતા “મૈત્રી' માસિકમાં આપણે યાદ રાખવું જોઈએ કે તે છેલ્લા શ્વાસ સુધી હિન્દુ રહી રજૂ થયો હતો. પાકિસ્તાનમાં આવું પણ બને છે તે જાણી વાચકોને હતી અને આપણા ઈમાનનો તકાદો છે કે એની છેલ્લી વિધિ આશ્ચર્ય અને આનંદ થયા વિના નહિ રહે. શ્રી સંપકુમાર પણ હિન્દુ રિવાજ પ્રમાણે જ થાય. મૌલવીસાહેબની વાત લોકોને લાહોરમાં તેમના એક મિત્રના ઘેર ઊતર્યા હતા. તેમના જ શબ્દોમાં: ગળે ઊતરી. હિન્દુવિધિ પ્રમાણે એના શબને ઊંચકીને લઈ જવામાં આવ્યું. ‘રામનામ સત્ય હૈ' બેલતાં બોલતાં લોકો એને રાવીને કિનારે આ જગ્યા પછી ફેંકી પીતાં પીતાં મેં ઉંમરને પૂછયું કે એ, લઈ ગયા. ત્યાં ચિતા સળગાવી એના અગ્નિસંસ્કાર કર્યા અને નાનકડા રૂમની છત શું સિમેન્ટ - કેંન્ક્રિટની છે? પહેલાં તે અહીં પછી ત્રીજા દિવસે એની ઠંડી પડેલી ભસ્મ દરિયામાં પધરાવી લાકડાના પાટડા હતા. તેણે કહયું કે હા, આ મકાન થોડાં વર્ષ પહેલાં (ઉર્દૂ પ્રતાપ ૨૫-૧-૮૧.) પડી ગયું હતું. મેં : જમીન લિલામમાં ખરીદી મકાન નવેસરથી બંધાવ્યું છે. પછી કહે: આ મકાનની અને એમાં પહેલાં રહેતી હતી ખુ શાલી માં તે સ્ત્રીની વાત પણ સાંભળવા જેવી છે. પુત્ર જન્મની ખુશાલીમાં ૧૯૪૭માં અહીંથી બધા હિન્દુઓ અને શીખે (ચાલ્યા સાંજે ઘેર પાર્ટી છે. ગયા. ખાલી પડેલા મહોલ્લા ને બજારોને કારણે આખું શહેર એવું મોટો દિવાનખંડ સજાવવા, સૂમસામ લાગતું હતું જાણે મૌનનગર. એ વખતે કોને ખબર સાફ કરવા હું પડાવું છું જાળાં. શી રીતે એક વૃદ્ધ સ્ત્રી આ મકાનમાં રહી ગઈ. દીકરો સોની હતો “અરે, આ જાળીયા પર તે અને એનું નામ કિશનલાલ હતું. ધીમે ધીમે પૂર્વ પંજાબમાંથી, લૂંટા કબૂતરે ઈડું મૂકયું છે.” બૂમ પાડે છેરામુ. પેલા મુસલમાનોનાં ટોળાં અાવી ખાલી મકાન પર કબજો જમાવવા “ઉતારી લે એ માળે! લાગ્યાં. આ શેરી નવેસરથી વસવા લાગી. નિર્વાસિતોએ ડોસીને આ તો ગંદવાડ કરશે બધે.” મકાનમાંથી નીકળી જઈ શરણાર્થીની છાવણીમાં આશ્રય લેવાનું કહ્યું છે તે ભડકીને બોલી :“નહિ જાઉં, મારું ઘર છે. અહીં જ રહીશ.” આ અપડી લેજેને જરા શરૂઆતમાં જ આ સ્ત્રીને કોઈએ યમધામ પહોંચાડી દીધી હોત એમાં માળે, ઈતું બધું લઈ લીધું છે.” તે વાત વિસરાઈ જત; પણ થોડો સમય વીત્યા પછી, ધીરજની કસોટી કરે તેવી આ વૃદ્ધાની વ્યર્થ હત્યા માટે કોઈએ ખંજરને અને સાચવીને ઉપયોગ કર્યો નહિ અને તે ઘરમાં ભરેલા અનાજ વડે પેટ ભરતી હું બધો કચરો રહી. કયારેક મન થાય તે રેંટિયો લઈને કાંતવા બેસતી. શહેરમાં બહાર નાખી દઉં છું. આવી જાય તો વળી નહાવા માટે રાવી સુધી ચાલી જતી. હજી તે હું અંદર આવું તે પહેલા જ પછી ૧૯૪૭ની દિવાળી આવી. ત્યારે માત્ર આ ડોસીના ચપ’ ઘરમાં દીવા પ્રગટયા. તેણે જાતે જ મીઠાઈ બનાવી અને શેરીના દઈને એ ઈડું લઈ ગયો કાગડો!! લોકોને જાતે જઈને આપી આવી. પછી તે શેરીંના લોકોએ પણ એના ખબર - અંતર પૂછવાનું શરૂ કર્યું અને પછી તો એવું માળાની જગ્યા સાફ કરાવવા થવા લાગ્યું કે કોઈના ઘેર કોઈ માંદું પડયું હોય તે ખબર સાંભળી મથું છું, ફરી મથું છું.. તરત ડોસી ત્યાં સેવા કરવા પહોંચી જતી. અને કલાકો સુધી ત્યાં પણ રોકાતી. રેગી સાજો થાય પછી રોજ એને ઘેર જઈ રામસલામ ખ-સતી કરતે. આમ કરતાં ઘરોમાં એની આવ-જા શરૂ થઈ. કોને ખબર નથી. પિલી કબૂતરી એનાં પગલાંમાં કેવી પુણ્યાઈ હતી તે, જે ઘરમાં તે જતી ત્યાંના લોકોની મનની મુરાદો પૂરી થવા લાગી. કોઈના દીકરાને રોજગાર કે હલતી નથી એની મળ્યો. કોઈની દીકરીને સારો વર સાંપડે. કોઈના પતિને એના મૂઢ વ્યથાભરી આંખે. આશીર્વાદથી કામકાજમાં બઢતી મળી, કોઈ નિ:સંતાનની ગાદ અંતે લાકડી ઠપકારી ઠપકારીને હરીભરી બની. શેરીવાળાએાની એની સાથે અને એની શેરીવાળાએ એને ઉડાડી દઈને સાથે માયા વધતી ચાલી. એના ઘરમાં હવે અનાજ ખૂટી ગયું હતું, હું બધું પણ શેરીના લોકોએ ઘરના વારા બાંધ્યા અને એને સવાર - સાંજ સાફ કરાવું છું રોટલી દાળ - શાક પહોંચાડવાની વ્યવસ્થા કરી. ચા તે જેને પણ ખંડ સજાવું છું ઘેર થાય, પિત્તળને એક પ્યાલો ભરીને એ ઘરનું છોકરું માજીને આપી આવતું. ધીમે ધીમે એ વૃદ્ધાની ખ્યાતિ આખા વિસ્તારમાં – ગીતા પરીખ ફેલાઈ ગઈ અને બધા લોકો તેને જગમાઈ કહેવા લાગ્યા. એક : :: જન્મની ખુશાલી'માં...!!
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy