________________
190
૧૪
ખુબ
પ્રશ્ન: ગંભીર વાર્તાઓના લેખક તરીકે તમે ડાક અનોખા ગણાઓ છે. માત્ર બૌદ્ધિકો જ નહિ પણ ધાબી પણ તમારી વાર્તાને મહાણે છે. આવા એક ધાબીને હુ જાણું છું.
ઉત્તર: સાચી વાત તો એ છે કે સાહેબ કે આ ધાબી જીવનને જાણે છે તેનાથી વધુ હું જાણતા નથી. તે કોઇ અમુક ભાષા જાણતા નથી પણ જીવનને ન જાણનારા જીવનને વધુ સારી રીતે જીવી જાણે છે. ધાબી જીવે છે. ખરા લેખક તો તેના શબ્દો વાટે લગભગ તમામ હ્રદય સુધી પહોંચી શકે છે.
પ્રશ્ન: તમને અમેરિકાના નવા લેખકો પ્રત્યે હમદર્દી નથી? તેની નવી વાર્તાઓ કોઈ વાંચતું નથી.
ઉત્તર: આ પુસ્તકોને કોઈ વાંચતું નથી કારણ કે લેખકો તે રીતે લખે છે. વાંચી શકે તેવા લોકો માટે તે લખતા નથી. તમે જે પૃથકજન માટે લખે। તો જ લોકો સુધી પહોંચી શકે,
પ્રશ્ન; તો પછી ગંભીર સાહિત્ય અને લોકપ્રિય સાહિત્ય એવા કોઈ ભેદ તમે પાડવા માગતા નથી?
ઉત્તર: હા ભેદ તો છેજ. લોકપ્રિય લેખક જાણે છે કે, વાર્તા કઈ રીતે કહેવી અને જે એવી લોકપ્રિય ઢબે કહે છે અને જૂની ઢબે હવે કહે છે કે લોકોને ગળે ઊતરે. પ્રશ્ન એ છે કે, કઇ ચીજ કોના મનાર જન માટે છે,
પ્રશ્ન: અમને લાગે છે કે તમે તો બન્ને વર્ગને મારજન રાવા છે?
ઉત્તર : મારા પ્રકાશક એક વખત મને કહેતા હતા કે જો ક્કરને તમે કચરાપટ્ટી આપે. તો તે ખાશે; પર તુ તેને સારા ઘઉંમાંથી બનાવેલી કોઈક પીરસે તો તે પણ ખાશે જ. આવા દરેક જણની અંદર આવી કશીક ડુક્કરની ખાસિયતા છુપાયેલી છેજ,
પ્રશ્ન: ' આપે કહેલું છે કે,સારી નવલકથા સર્જવા માટે લેખકના મૂળ ઊંડા હેરવા જોઇએ એટલે શું?
ઉત્તર: હા એ સાચું છે. ખરા પાત્ર તે સમાજમાંથી જ સાંપડે છે અને આ લોકોના જીવનના મૂળ ઊંડા હોય છે. માત્ર કોઈ અજાણ્યા ‘માનવજાતિના પુરુષ' વિષે તમે લુખી ન શકે. તમારે કોઇ ચોકકસ વ્યકિતને પકડવી જોઇએ. તે વ્યકિતનું કંઇક નામ સરનામું તમારા મગજમાં હોવું જોઇએ. હું માનું છું કે, ખરેખરા લેખક પેાતાના જ સ્વદેશી વાતાવરણમાં રહે છે અને પેાતાના એક ખૂણા પસંદ કરી લે છે: ફ્રેન્ચ લેખક ફ્લોબર્ટ મેડમ બાવરી નામની વાર્તા લખી તેમાં તેણે કોઇ ક઼ાંસનું ગામડું પસંદ કર્યું છે.
પ્રશ્ન: આપે આધ્યાત્મવાદ, ગૂઢવાદ, ભૂતપ્રેત વિષે પણ ઉત્તર:'ના, મેં આધ્યાત્મવાદ વિષે લખ્યું નથી. પરંતુ કલેયરવાયન્સ અને ટેલીપથી વગેરે બાબતે વિષે લખ્યું છે. મને લાગે છે, માનવીમાં ગૂઢ શકિત છે અને તે ચમત્કાર સર્જી શકે છે. આપણા સાહિત્યમાં આ તત્વની ઉપર દુર્લક્ષ્ય કરાયું છે, મને લાગે છે કે, તે બધું જીવનમાં વણાયેલાં છે.
પ્રશ્ન: તમે ખરેખર સાહિત્યકાર તરીકે આમાં માને છે? કે માત્ર એક રૂપક તરીકે આ બધી ગૂઢ વાતોને વણા છે.
ઉત્તર: સાહિત્યના એક રૂપક તરીકે વાપરું છુ અને હુ ગૂઢ નન્ત્રામાં માનું પણ છું. તેને તમે આત્મા કહો કે, અદશ્ય શકિત જે કહેવું હોય તે, તેના અસ્તિત્વ માટે કોઇ વૈજ્ઞાનિક પૂરાવા નથી. છાં એ બધું અનુમજું છું. તમે તે બધી ચીજેના ફોટા પાડીને લેબેટરીમાં લાવી શકો નહિ... અને તમે પ્રેમ, બુદ્ધિમતા અને માનવીના જીવન જપાને પણ ફોટા પાડી શકતા નથી ? ખરું ને ?
મન
તા.૧-૩-૧
પ્રશ્ન: પતુ સારા નવલકથાકાર બનવા માટે ભૂતપ્રેત રાક્ષસ વગેરેને વાર્તામાં લાવવા - જરૂરી `છે?
ઉત્તર: એવું મેં કદી કશું જ નથી, લેખક ભૌતિકવાદી હાઈ શકે છે. નાસ્તિક પણ હાઇશકે છે અને છતાં વાર્તા લખી શકે છે. લેખક બનવા માટે અમુક વસ્તુ અનિવાર્ય નથી. જે કે, તમે જેશા કે, મહાન લેખકોની વાર્તામાં સત્ય કે ઇશ્વરની શોધ માટેના પ્રયાસ તમને દેખશે. મહાન લેખકો હમેશાં સનાતન પ્રશ્નોના ઉત્તરા શોધતા હોય છે. એ લે!કા માટે આ અનિવાર્ય છે.
પ્રશ્ન: તમે બીજા લેખકો પાસેથી પણ હજી ય કંઇક શીખા છે કે?
ઉત્તર: હું જે કંઇ શીખું છું તે સાહિ યમાંથી નહીં પણ ધબકતા જીવનમાંથી શીખું છું. મેળવું છું. હાલના લેખકો એ કાંઇ ૧૯મી સદીના લેખકો જેવા નથી. આપણી પાસે ટોલ્સ્ટોય; દસ્તાવી કે લીબર્ટ જેવા લેખકો હવે નથી. જો કે આ સદીમાં બધું સમાપ્ત હું” કહેતા નથી.
થઇ
પ્રશ્ન; દાઈ નવા લેખક તમને ગમે છે?
ઉત્તર: બાપરે! શું કહું-અચ્છા મારા સદભાગ્ય છે કે, જૂના લેખકોના પુસ્તકો હજી છે !
આપને નવલા અને વાર્તાઓનું શું ભવિષ્ય
પ્રશ્ન: લાગે છે?
ઉત્તર : હું... તમને માંડીને કહું. બહુ જ સારા અને બહુ જ ખરાબ એમ બે પ્રકારની વાર્તા લખનારા માટે સારું ભવિષ્ય છે. ઊંચા સાહિત્ય માટે અને હલકા સાહિત્ય માટે હમેશાં ગ્રાહકો રહેવાના જ. પરંતુ મધ્યમ કક્ષાના કે સરેરાશ ક્ક્ષાના લેખકો માટેનું ભવિષ્ય અંધકારમય છે કારણ કે હવે લોકો તેમનું મનેર જન ફિલ્મો અને ટેલિવિઝનમાંથી લેવા માંડયા છે એટલે જ્યારે નવા લેખક કે જવાન લેખક વાર્તા લખવા માટે ટેબલ પર બેસે ત્યારે તેણે નક્કી કરી લેવું કે, ઉચ્ચ વર્ગ માટે તે લખવાને! છે કેતીથી કા માટે લખવાને છે, જે વાચક પાસે કોઈ પસંદગીની શક્તિ નથી અને ઢોંગા છે તેવા વાચક માટે તેણે ન લખવું. દંભી લોકોને નજરમાં રાખીને લખનાર નિષ્ફળ જશે, કારણ કે આ વાચક અદૃશ્ય થઇ જૉ, હું ઇચ્છું છું કે, તે અદશ્ય થાય. કોઇ મધ્યમ કક્ષાની અને ડાળવાળી વાર્તા કરતાં હું સાવ બીભત્સ સાહિત્ય પણ પસંદ કરીશ જેમાં કોઇ ઊંડા મૂળ ન હેાય કે, ચાક્કસ વ્યકિત વિષે વાત ન હોય તે વાર્તાને હુ પસંદ કરતા નથી. સારી વાર્તા અનોખી હોવી જોઇએ. કોઈએ બીજાની બુદ્ધિની નકલ ન કરવી જોઈએ. મોલિક રહીને જ લખવું જોઁઇએ.
સુવિચાર
બ્રહ્મચર્યનો પૂરો ને બરોબર અર્થ બ્રહ્મની શોધ. બ્રહ્મ સૌમાં વસે છે. એટલે તે શોધ અંતર્ધ્યાન ને તેથી નીપજતા અંત શાનથી થાય. એ અંતર્થાન ઈન્દ્રિયાના સંપૂર્ણ સંયમ વિના અશકય છે. તેથી સર્વ ઈન્દ્રિયોનો મનથી, વાચાથી ને કાયાથી સર્વ ક્ષેત્રે સર્વ કાળે સંયમ તે બ્રહ્મચર્ય.
આવા બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરનાર સ્ત્રી કે પુરુષ કેવળ નિર્વિકારી હોય. તેથી એવા શ્રી પુરુષો ઈશ્વરની સમીપ વસે છે; તે ઈશ્વર જેવાં છે.
આવા બ્રહ્મર્ષનું મન, વાચા ને કાયાથી શકય છે એ વિષે મને શંકા નથી.
અખંડિત પાલન -ગાંધીજી
બાલિક થી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ- ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬. મુદ્રણાન: ધી સ્ટેટ્સ પીપલ્સ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૦૧.