________________
૫૮
પ્રમુદ્ધ જીવન
તા. ૧-૪-૮૧
કરે તે પણ ખોટું છે. સૌ ભારતવાસી છે અને પોતપોતાના ધર્મમાં સ્થિરતાથી, નિર્ભયતાથી રહે તે આપણી ભાવના છે. ખ્રિસ્તી વટાળ પ્રવૃત્તિ બ્રિટિશ રાજ્ય દરમિયાન ઘણી ચાલી. કરોડો લેાકો ખ્રિસ્તી થયા. હિન્દુસ્તાનમાં વસતા મુસલમાનો પણ મેોટા ભાગનાં એવા જ ધર્માન્તરથી મુસલમાન થયેલ છે. હરિજન, આદિવાસીઓ કે બીજા કોઈ વર્ગની ગરીબાઈ કે અસંતોષનો લાભ લઈ કોઈ સમાજ કે વર્ગ, વટાંતર પ્રવૃત્તિ કરે તે સ્વતંત્રતાના દુરૂપયોગ છે. ડૅ. આંબેડકરને ઘણું સહન કરવું પડયું હતું. તેમના અંતરમાં ઘણી કડવાશ-સકારણભરી હતી, પણ વિદ્રાન હતા. હરિજનને બુદ્ધ ધર્મ અંગીકાર કરવા કહ્યું પણ મુસલમાન કે ખ્રિસ્તી થવા ન કહ્યું. બુદ્ધ ધર્મ કે જૈન ધર્મ, ભારતીય ધર્મ છે. બન્ને સહિષ્ણુ છે. ઈસ્લામ કે ખ્રિસ્તી ધર્મ, આક્રમક છે. વટાંતર કરાવવામાં માને છે. આ દેશમાં એ નહિ ચાલે.
પણ એ સ્પષ્ટ થવું જોઈએ કે ધર્મપરિવર્તન કરીને હરિજને કોઈ લાભ મેળવવાના નથી. તેમના દુ:ખનું મૂળ, અસ્પૃશ્યતા કરતાં, ગરીબાઈ વધારે છે. આ દેશના કરોડો માણસા એવા જ ગરીબ છે. હરિજન ને ગરીબાઈ ઉપરાંત, અસ્પૃશ્યતાની વિટંબણા છે, પણ મુસલમાન કે ખ્રિસ્તી થઈને તે ગરીબાઈ કે વિટંબણા દૂર થવાનાં
નથી તે હકીકત હરિજનો અને તેમના આગેવાને એ સમજી લેવી મધ્યપૂર્વના દેશમાં ઈસ્લામિક ઝનૂનનું મોજું હૅરથી ફૂંકાય છે. ઈરાને
જોઈએ. હિન્દુ સમાજે ઘણુ પ્રાયશ્ચિત કરવાનું રહે છે પણ હરિજનોને લાંચ કે લલચ આપીને હરિજનેને કેહિન્દુ સમાજને લાભ થવાને નથી
તેની આગેવાની લીધી છે. પાકિસ્તાન, બંગલાદેશને, એ પવનનો સ્પર્શ થઈ રહ્યો છે. ભારતને તેનાથી બચાવવું જોઈએ. વડા પ્રધાને કહ્યું છે કે આ ધર્મપરિવર્તનની પ્રવૃત્તિ થાય છે તેમાં વિદેશી નાણું, ખાસ કરી આરબ દેશેમાંથી આવેલ નાણાંના ઉપયોગ થયે હેવાનો સંભવ છે. સરકારે આ હકીકતની ગંભીર નોંધ લેવી જોઈએ. ભારતના બધા નાગરિકોને ધર્મ છે કે ભારતમાં સાચી રીતે સર્વધર્મ સમભાવ જાગ્રત રહેવા જોઈએ.
જોઈએ.
હિન્દુ સમાજે અસમાનતાની ભાવના જડમૂળથી ઉખેડી નાખવી સર્વે જના: સુખીને ભવન્તુ, સર્વે સન્તુ નિરામયા : સર્વે ભદ્રાણિ પસ્યન્તુ, નકશ્ચિંત દુ:ખમાપ્નું યાત્ ભારતવર્ષની સદા આ ભાવના રહી છે.
હરિજન કે અસ્પૃશ્યો પ્રત્યેનું વર્તન સમાનભાવનું, માનવતાનું, ભ્રાતૃભાવનું રહેવું જોઈએ, પણ અધીરાઈથી કે અજ્ઞાનતાથી ધર્મપરિવર્તન કરી, હરિજન પણ, આ સમાનતા કે ભ્રાતૃભાવ અથવા ગરીબીમાંથી મુકિત પામવાના નથી એ પણ તેમણે સ્પષ્ટપણે સમજવું જોઈએ.
હિન્દુ ધર્મના બધા સંપ્રદાયના ધર્મગુરુઓની ખાસ ફરજ છે કે હિન્દુ સમાજને તેના સાચા ધર્મનું ભાન કરાવે અને હરિજન પ્રત્યે થતા અન્યાયને રોકે. સંસારની પ્રવૃત્તિ સાથે અને સામાજિક વ્યવહારો સાથે પેાતાને કોઈ સંબંધ નથી એવા સંકુચિત આધ્યાત્મિક કોચલામાંથી બહાર આવી, હિન્દુ સમાજનું શુદ્ધિકરણ અને સાચા ધર્મની પ્રતિષ્ઠા માટે કટિબદ્ધ થાય. પોતાની જાતને પ્રગતિશીલ માનતા હિન્દુઓ તેમાં જૈન, બુદ્ધ, શીખ બધાનો સમાવેશ કરું છું– જાગ્રત થાય અને કહેવાતા આર્થિક, ભૌતિક અને સામાજિક લાભ માટે થના ધર્મપરિવર્તનથી થતી હાનિ પ્રત્યે સમાજને જાગૃત કરે. હરિજન અને તેમનાઆગેવાન પણ આવેશ વિના, આ બધા વિચાર કરે.
૨૮-૭-૮૧
ન કરી શકયા તે કામ ગાંધીજીની તપશ્ચર્યાથી થયું. · Gandhiji was the greatest reformer of the Hindu Society. અસ્પૃશ્યતા નાબૂદી માટે ઘણું થયું છે તે સ્વીકારવું જોઈએ. કાયદાર્થો નાબૂદી થઈ જ છે, પણ વ્યવહારમાં પણ સારા પ્રમાણમાં ફેર પડયા છે અને માનસપરિવર્તન થયું છે. છતાં ઘણું કરવાનું બાકી રહે છે. હરિજના એટલા જાગ્રત થયા છે અને અધીરા થયા છે કે વિલંબ સહન કરી શકે તેમ નથી.
ば
આવી પરિસ્થિતિનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન' મુસલમાનના કોઈ વર્ગ કે જમાત કરશે તે મુસલમાનને પણ હાનિ થવાની, તે તેમણે સ્પષ્ટ સમજી લેવું જોઈએ. આપણા દેશ અને બંધારણ બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષા છે, તેનો અર્થ એવા નથી કે વટાંતર પ્રવૃત્તિને સહન કરી લે
ભારતીય ધર્મ-હિન્દુ, જૈન કે બુદ્ધ ધર્મ-અત્યંત સહિષ્ણુ છે. ધર્માન્તર કરાવવામાં આ કોઈ ધર્મ માનતા નથી. ગાંધીજીને માર્ગદર્શન આપ્યું ત્યારે શ્રીમદે તેમને જૈન થવાનું ન કહ્યું. હિન્દુ ધર્મના યોગવશિષ્ટ અને અન્ય ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવા કહ્યું. સૌ પોતાના ધર્મમાં સ્થિર રહે અને હિન્દુ સાચે “હિન્દ થાય, જૈન સાચે જૈન થાય, ખ્રિસ્તી સાચે ખ્રિસ્તી થાય એ ભાવના છે.
પણ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મો વટાંતર પ્રવૃત્તિમાં માને છે એટલું જ નહિ પણ આક્રમક રીતે તેવી પ્રવૃત્તિ કરે છે. ભય,
ધમકી, લાંચ-લાલચ, રાજસત્તા અને ખ્રિસ્તી મીશનરીઓમાં ખાસ કરી માનવસેવા આવાં સાધનોને ઉપયેગ કરતાં સંકોચ અનુભવતા નથી. આ દેશમાં હવે આવી પ્રવૃત્તિ સહી નહિ લેવાય તે સ્પષ્ટ થવું જોઈએ.
\
મુસલપને'નું રક્ષણ કરવા ગાંધીજીએ પેતાના પ્રણ આપ્યા. પાકિસ્તાનમાં કોઈ હિન્દુ રહી ન શકયા. ભારતમાં કરડો મુસલમાન સ્વપનપૂર્વક સલમનીથી રહે છે, પણ મુસલપને એ સમજી લેવું જોઈએ કે તેએ! ભારતમાં રહે છે, તેપની વાદારી ભારત પ્રત્યે છે અને હેવી જોઈએ. ધર્મને નામે અન્ય દેશ પ્રત્યે તેમની વફાદારી રહે કે 'હાય' તે ઈષ્ટ નથી.
૨૨ આઇ.
રાજકીય કારણથી, રાજકીય પક્ષોએ મુસલમાનોને પંપાળ્યા છે. તેને ગેરલાભ ઉઠાવવા કોઈ પ્રયત્ન તેણે કરવા ન જોઈએ. હરિજતેને મુાપન બનાવવામાં કોઈ સાથ આપે તે પે!તાનું જ અહિત કરે છે. આમ કહેવામાં, હિન્દુ સમાજના મેટા દોષ ઢાંકવાને મારો કોઈ ઈરાદો નથી.દેશના ભાગ સ્વીકર્યા ત્યારે એવી આશાએ કે હિન્દુ-મુસ્લિપ પ્રશ્નને! નિકાલ થય છે. મુસલમનેને સંતેપ થશે અને આપણે શાન્તિથી રહી શકીશું. ભારતમાં કરડા મુસલમાન છે. હજી પણ તેમની સંખ્યા વધશે. તેમણે આ દેશના વતની થઈને રહેવાનું છે. હિન્દુ ધર્મની કે સમાજની એ નિર્બળના છે કે તે પેતાના બારણાં બંધ જ રાખે છે. તેપ કોઈને પ્રવેશ મળને નથી અને તેમાંથી બહાર ગયા પછી સદાને માટે દ્વાર બંધ થાય છે, આર્યસમાજે શુદ્ધિની પ્રવૃત્તિ કરી જોઇ. જનઘ, હિન્દ મહાસભા કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, પ્રત્યાધાતરૂપે હિન્દુ રાષ્ટ્રની વાત
સુખ માટેની ઝંખના
યુદ્ધ માનવમાત્રમાં સુખ માટેની એક ઝંખના વસેલી છે. એ ઝંખનાને જે અતિમાનસની પરમ સમૃદ્ધિ માટેની અભિપ્સામાં પલટી લેવાનું જ્ઞાન દરેક માણસને થઈ જાય તે તેટલું પણ બસ થયું ગણાય. અને આ માટે, પ્રાણની કેળવણીને જે ખંતપૂર્વક અને સાચા દિલથી ખૂબ ખૂબ આગળ વધારવામાં આવે તે પછી માનવના જીવનમાં એક એવી ક્ષણ જરૂર આવે છે કે જયારે પ્રણને પૂરી ખાતરી થઈ જાય છે કે અરે, મારી સમક્ષ તો આ એક ઘણું મહાન, ઘણું સુંદર ધ્યેય આવી રહેલું છે અને એ પ્રગતિ થઈ ગયા પછી પ્રાણ પરમાત્માના દિવ્ય આનંદને પ્રાપ્ત કરવા માટે સજજ બને છે અને ઈન્દ્રિયાની ક્ષુદ્ર અને ભ્રામક તૃપ્તિઓને સર્વથા પડતી મૂકી દે છે.
શ્રીમાતાજી