________________
તા. ૧૮-૮૧
મિષ્ટતા
અવકાશના મિષ્ટફળ ‘એપલ ’ની માણા : નવા ઉપગ્રહની કથા [પ્રાસ્તાવિક : આ આકાશ-કુસુમની વાત નથી. આ તો આકાશના મિષ્ટ સક્રજનની – એપલની વાત છે. આપણે અવકાશી સંદેશવ્યવહારના ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છીએ અને જેમ સમય જશે તેમ આ ક્ષેત્રની આંટીઘૂંટીઓ વધતી જશે. એટલે એ આંટીઘૂંટીઓ સમજવી સરળ પડે એ હેતુથી આ લેખમાળા કરવામાં આવી છે. બહુજન સમુદાયને સમજ પડે એવી ભાષામાં, સિન્ક્રોનસ 3 | ઉપગ્રહોની વાત – એપલના સંદર્ભમાં – કહેવામાં આવશે.]
શ
__:, #%
પ્રબુદ્ધ જીવન.
[] મનુભાઇ મહેતા.
" [૧]
હમણાં જ એક ભાઈ સુરતથી આવ્યા. મને કહે, “હવે સુરતમાં પણ ટી.વી. ખૂબ સ્પષ્ટ દેખાવા લાગ્યું છે– એપલને કારણે.” મને હસવું તે નહિં આવ્યું પણ એપલની કામગીરી વિષે લોકોને કેટલી ઓછી જાણકારી છે એટલું તે એ ભાઈ સાથેની વાતચીત પરથી માલુમ પડયું જ. એટલે જ આ લખવા પ્રેરાયો છું.
P
આપણી ભાષાની
ભ્રમણાનુસારી ઉપગ્રહ” છે. આપણે જ્યારે સ્પેઈસ ટર્મિનોલાજી—અવકાશ વિજ્ઞાન પરિભાષા –વિકસાવશું ત્યારની વાત ત્યારે. છે. આજે તો ભદ્ર ભદ્રી બનવા કરતાં જીયાસિન્ક્રોનસ શબ્દ જ મને વધારે જચે છે અને એમ તો “એપલ” શબ્દ પોતે પણ જુદા જુદા અંગ્રેજી શબ્દોના પહેલા અક્ષરો જોડીને બનાવેલા શબ્દ જ છે ને? એરિયાન રોકેટ દ્વારા એ ઉપગ્રહ છોડાયો એટલે એરિયાનનો “એ”; એ રોકેટ બીજાનું, પણ આપણે આપણા ઉપગ્રહ એમાં ગાઠવ્યો (અલબત્ત ઉપગ્રહ અવકાશમાં છેડવાની મફત સગવડ મળતી હતી એથી) એટલે આપણે ઉપગ્રહ એ રોકેટમાં પ્રવાસી – પેસેન્જર બની ગયો એટલે પેસેન્જરના પી”, આ પેસેન્જર એ. વૈજ્ઞાનિક રોકેટોમાં મુકાતાં આવાં વૈજ્ઞાનિક ઉપકરણોને “પેલાડ” કહે છે એટલે એ “પેલાડ”ના “પી” અને “એ” તથા આ રોકેટ પ્રાયોગિક હતું અને પ્રયોગ એટલે એકસપેરિમેન્ટ એટલે આ એકસપેરિમેન્ટનો “છે” એમ “એપીપીએલઈ ” એ શબ્દો ગોઠવીને એપલ શબ્દ બનાવવામાં આવ્યો અને આપણા ઉપગ્રહને એ નામ આપવામાં આવ્યું. એપલ એટલે સફરજન પણ થાય એટલે આ નામનું આકર્ષણ રહ્યું. Im
આવા ઉપકરણોવાળો ઉપગ્રહ હતો અને
9 9 MER!
* અત્રે એ જણાવી દેવાની જરૂર છે કે, એપલ એમ ત અવકાશના એક ચેસ કેન્દ્ર પર સ્થિર દેખાય, પણ એને પૃથ્વીના અક્ષભ્રમણની ઝાપટતા લાગ્યા જ કરે અને એથી એને જ્યાં ગાઠવ્યો છે ત્યાંથી આજુબાજુ ખસવાની એ ચેષ્ટા કર્યા જ કરે. આવી ચેષ્ટા કરતો એને રોકવા માટે, એને ચોક્કસ દિશામાં જોતા રાખવા માટે ' એના પર હાઈડ્રાઝીનથી ચાલતાં ખૂબ નાનકડાં રોકેટો ગાઠવવામાં આવેલાં છે. એ જરાક ખસેલો જણાય તો એને મૂળ સ્થાને લાવવા માટે આ રોકેટો ફોડવામાં આવે છે. આ હાઈડ્રાઝીનનું બળતણ આવા યોસિન્ક્રોનસ સેટેલાઈટ પર મર્યાદિત પ્રમાણમાં ૪ મૂકી શકાય છે, એટલે . લે એ બે બળતણ પૂરું થઈ જાય પછી એ ઉપગ્રહ નકામા થઈ ય છે. અત્યાર સુધીમાં, એપલથી ઘણા મોટા વીસ જેટલા યાસિન્ક્રોનસ ઉપગ્રહો છેાઢવામાં આવેલા છે, પણ એમાંના કોઈ પાંચ-છ વર્ષથી વધારે કામ લાગે એવા નથી એમ વિજ્ઞાનીઓ માને છે. પૃથ્વીના અક્ષભ્રમણની ઝાપટ આવા ઉપગ્રહોને લાગતી ન હોત અને ઉપગ્રહ કાયમને માટે ચોક્કસ અવકાશી સ્થળે ટકી રહેતો હોત તા ઉપગ્રહ સૂર્યશકિતથી · ચાલતો હોવાને કારણે દીર્ઘકાળ સુધી કામ આપ્યા કરત. પૃથ્વીના લગભગ હજાર માઈલનો
J
છે પૃથ્વી પાતાની ધરી પર એક આખું ચક્કર મારી લે છે એટલે એની અક્ષ-ભ્રમણની ગતિ કલાકના હજારેક માઈલની “ થઈ. - એપલ પણ આ કલાકના હજારેક માઈલની ગતિથી પૃથ્વીની ફરતે ફરે છે. આ ગતિ ઉપરાંત એના પર પૃથ્વીના અક્ષ-ભ્રમણની અને બીજા એવાં `બળાની જે સર થાય છે તેનાથી એપલનું રક્ષણ કરવા માટે એના પર સતત નજર રાખવી પડશે અને આ બધું કરવા છતાં પણ એપલનું આયુષ્ય વધુમાં વધુ બે વર્ષનું જે હાઈ • શકે એમ માનવામાં આવે છે. ઈસરો એટલે ઈન્ડિયન સ્પેઈસ
એપલ પરથી જે ટી.વી. કાર્યક્રમે પરાવર્તિત કરવામાં આવશે તે કાંઈ એમને એમ તમારા ટી. વી. સેટમાં ઝીલી શકાશે નહિ. એને માટે ટી.વી. સેટમાં એપલની ટ્રિકવન્સી ઝીલે એવી ખાસ વ્યવસ્થા હોવી જોઈએ અને સેટેલાઈટ પરથી આવતા સિગ્નલો ઝીલવા માટેનો ખાસ એન્ટેના હોવો જોઈએ. મુંબઈમાં પણ આઝાદી દિનના કે પ્રજાસત્તાંક દિનના ખાસ કાર્યક્રમા “એપલ” દ્વારા સીધા (લાઈવ) દેખાડવાની જે યોજના થઈછે તે પણ દિલ્હીના અર્થસ્ટેશન તથા મુંબઈમાં મુકાનારા એક હાલતાં ચાલતા “અર્થસ્ટેશન”ની સહાયથી જ શકય બનશે. દિલ્હીનું અર્થસ્ટેશન એપલ પર ટી.વી. સિગ્નલો મોકલશે, એપલ એ સિગ્નલ આપણા આખા દેશ પર અને બંગલાદેશ, સિલાન, પાકિસ્તાન, બ્રહ્મદેશ વગેરે પાડોશી દેશે પર - પણ ફેલાવશે. મુંબઈમાં એ સિગ્નલો, ટ્રક પર બેસાડેલું પાર્ટે બલ અર્થસ્ટેશન એ ઝીલી લેશે, પછી મુંબઈના ટેલિવિઝન કેન્દ્રને એ સિગ્નલો પૂરાં પાડશે અને પછી મુંબઈનું કેન્દ્ર પેાતાની નિર્ધારિત ચેનલ પર એ સિગ્નલા પ્રસારિત કરશે, એટલે તમારા ટી.વી. સેંટમાં, કાર્યક્રમ દેખાશે. અલબત્ત, આ બધું સેકન્ડના ૩૦૦૦૦૦(ત્રણ લાખ) કિલોમીટરની ઝડપે પ્રવાસ કરતાં માઈક્રોવેવ દ્વારા થશે એટલે દિલ્હીમાં પરેડ ચાલતી હોય તે દશ્ય લગભગ તરત જ તમને મુંબઈમાં જોવા મળશે. બંગલાદેશ, સિલાન, પાકિરતાન વગેરે દેશને પણ જો આ કાર્યક્રમ જોવા હશે તો પોતપોતાના અર્થસ્ટેશન દ્વારા “એપલ”ના સિગ્નલો ઝીલીને, પોતપાતાના ટી.વી. ટ્રાન્સમીટરો દ્વારા એ પ્રસારિત કરી શકશે. જો કે આવું કંઈ બને એમ હું માનતો નથી. એક તો એ દેશે! પાસે અર્થસ્ટેશના મિમલે છે કે કેમ તેની મને ખબર નથી અને હોય તે પણ એ આપણા કાર્યક્રમ જોવાની તકલીફ શું કામ લે? ખુલાસા પછી આપણે ‘એપલ’ની વાત માંડીને કરીએ. એપલ એ એક જીયોસિન્ક્રોનસ સેટેલાઈટ છે. યાસિન્ક્રોનસ માટે “ભૂસ્થિર” શબ્દ હમણાં હમણાં વપરાવા લાગ્યો છે, પણ મને એ ગમતો નથી કારણ કે આ જગતમાં કોઈ પણ વસ્તુ સ્થિર તો છે જ નહિ એ વાતને બાજુએ રાખીએ તો પણ આ સેટેલાઈટ પૃથ્વીની આજુબાજુ રે તા છે જ. ફેર માત્ર એટલો જ છે કે પૃથ્વીની, પોતાની ધરી પર ફરવાની જે ગતિ છે તે ગતિથી જ આ સેટેલાઈટ પૃથ્વીની આજુબાજુ ફરે છે એટલે એ એકને એક કેન્દ્ર પર સ્થિર છે એવાં ભાસ થાય છે. એટલે કહેલું હોય તો કહી શકાય કે આ ઉપગ્રહ “ભૂક્ષ
‘એપલ’ની કામણ કરીએ. દુ આ