________________
- પ્રબુદ્ધ, જીવન
૧૭૯
*
,
તેની સમક્ષ ભાઈ
ન કર્યું. મહારાજા ના આ રામ સેના અને ઉલ્લાસના
લતીની. અખંડ મયદ.
થઈ રહ્યું નથી.
ચામાં શાંત ભાવથી
માં
પર બાહુબલિ સમર
સાંભળીને ભગવાન
ઉપદેશ
અને પોતાની સમસ્યા
નાયક આપણા સે
વક સંઘર્ષ કરીએ.
તા. ૧૬-૨-૮૧ જે બાહુબલિ : ચક્રવતીના વિજેતા -
ઉપાધ્યાય અમરમુનિજી 'ચક્રવર્તી ભરત દિગ્વિજ્ય કરીને પાછા ફર્યા હતા. અયોધ્યા સેનાપતિએ રામજાવતાં કહ્યું, ‘મહારાજ! શાસન ' એ શાસન છે. નગરીમાં વિજ્ય મહોત્સવ મનાવાઈ રહ્યો હતો. સુહાસિનીઓએ તેની સમક્ષ ભાઈને સંબંધ આવે ન આવી શકે. તેમાં તે શાસનની ચક્રવર્તીની મંગલ આરતી ઉતારી. બધી બાજુ આનંદ અને ઉલ્લાસને મર્યાદાને પ્રશ્ન મુખ્ય બને છે. એ સાચું છે કે બાહુબલિ પણ સાગર ઉછાળા મારી રહ્યો હતો. આ સમયે સેનાપતિ સુણે આવીને ભગવાન શ્લભદેવને પુત્ર છે, આપને પ્રિય બંધુ છે, પરંતુ નિવેદન કર્યું, ‘મહારાજ! ચક્રરત્ન હજુ પણ અયોધ્યા નગરીના ચક્રવર્તીની. અખંડ મર્યાદા અનુસાર, બાહુબલિએ આપની આજ્ઞા ગેપુર દ્વારમાં પ્રવેશ કરી રહ્યું નથી. આયુધશાળામાં શાંત ભાવથી. સ્વીકારવી પડશે અને તે માટે હવે યુદ્ધ સિવાય બીજો કોઈ માર્ગ યથાસ્થાને પ્રતિષ્ઠિત થઈ રહ્યો નથી.” ,
નથી. - ચક્રવર્તીની મુખાકૃતિ પર ચમકતો વિજયને આનંદ ક્ષીણ થઈ ભરત કેટલોક સમય સુધી ધર્મસંકટમાં વિચારમગ્ન બની ગયો: ‘શું હજુ પણ દિગ્વિજય અધૂરો છે?”
ગયા. આખરે પુરોહિત અને સેનાપતિ સાથેના પરામર્શ અનુસાર મહામાન્ય રાજપુરોહિતે ચક્રવર્તીની ચિંતાનું વિશ્લેષણ કરતાં
બાહુબલિ સામે યુદ્ધની ઘોષણા કરવી પડી, રાજનીતિએ પરિવાર કહ્યું, ‘મહારાજ! આપે બીજા બધા રાજાઓને જીતીને, આપને
નીતિ પર વિજય પ્રાપ્ત કર્યો. આધીન બનાવેલ છે, પરંતુ આપના ભાઈઓએ હજુ આપની બીજી બાજુ બાહુબલિએ પણ ભરત વિરુદ્ધ રણભેરી અધીનતા સ્વીકારેલ નથી. જ્યાં સુધી તેઓ આપની આધીનતા
બજાવી દીધી. બંને બાજુઓની વિશાળ સેનાઓ, તક્ષશિલાના સ્વીકારી ન લે ત્યાં સુધી આપને આ દિગ્વિજય અધૂરો છે. વિચાર- મેદાન પર આવીને ખડી થઈ ગઈ. વિનિમય બાદ બધા ભાઈઓ પાસે દૂત મોકલવામાં આવ્યું. બાહુબલિ . બાહુબલિ સમર ક્ષેત્રમાં આગળ આવ્યા. તેમણે ભરતને. સિવાય બાકીના બધા ભાઈઓ ભરતને આદેશ સાંભળીને ભગવાન પડકાર કરતાં કહ્યું, ‘નિરપરાધ મનુણોનું ખૂન વહાવવા માટે કેમ.
ક્ષભદેવ પાસે પોતાની સમસ્યા લઈને પહોંચ્યા અને તેમના તૈયાર થઈ રહેલ છે? સંઘર્ષનું મૂળ આપણી બંને વચ્ચે છે, તે ઉપદેશથી જાગૃત બનીને દીક્ષિત થઈ ગયા. બાહુબલિએ ભરતના પછી આપણે બંને જ આપણી શકિતની કસોટી કરી લઈએ. ઘાતક ' ! આદેશને અસ્વીકાર કરીને, દૂતને પાછો મેકલી આપ્યો. દૂતે શસ્ત્રોથી નહીં, પરંતુ સાત્ત્વિક સંઘર્ષ કરીએ. જ્ય-પરાજયના વનીતા પહોંચીને ભરતને કહ્યું કે મહારાજ, બાહુબલિએ આપણા નિર્ણાયક આપણા સૈનિક નહિ, ઘાતક શસ્ત્રો પણ નહિ, પરંતુ વિનમ્ર આમંત્રણની અવહેલના કરતાં કહ્યું કે “નાના ભાઈઓનું એક માત્ર શુદ્ધ બાહુબળ પર આપણી શકિતની પરીક્ષા કરીએ. રાજ્ય છીનવી લેવાની લોલુપતાને હું ધિક્કારું છું. બાળક રાજકુમારોને - ભરતે બાહુબલિની આ નૈતિક ચુનૌતીને સ્વીકાર કરી લીધો. ડરાવી ધમકાવીને રાજ્ય છીનવી લેવું તેમાં કોઈ મોટી વીરતા છે? બંનેએ સાથે મળીને દષ્ટિયુદ્ધ, વાગયુદ્ધ, બાહુયુદ્ધ, મુષ્ટિયુબ, પરંતુ બાહુબલિ બાળક નથી, જે ધાક-ધમકીથી ડરી જાય. તેમની અને દંડયુદ્ધ - આ પ્રકારે અઘાતક યુદ્ધ-૫દ્ધતિ સ્વીકારી. તે મુજબ ભુજાઓમાં બળ છે, નસમાં ક્ષત્રિયત્વનું જય" લેહી વહે છે. બંનેની સેનાઓ થોભી ગઈ અને દર્શકની જેમ દૂર ઊભી - બીજાને જીતવાથી શું થઈ ગયું, જ્યાં સુધી મને જીતેલ નથી. ભરત રહી ગઈ અને ભરત-બાહુબલિ એકબીજાની સામે આવીને,. મોટો ભાઈ હોવાને કારણે તેના ચરણોમાં હું શતશત પ્રણામ રણક્ષેત્રમાં ખડા થઈ ગયા. કરી શકું છું, આખું રાજ્ય જ નહિ, પરંતુ પ્રાણ પણ અર્પણ કરી બંનેએ દક્ષુિદ્ધ શરૂ કર્યું. બાહુબલિની તેજપ્રદીપ્ત આંખે શકું છું પરંતુ ચક્રવર્તી સમ્રાટને નાતે હું ભરતની કોઈ અજ્ઞાત
સામે ભારતની આંખો વધુ વખત મટકું માર્યા વગર સ્થિર રહી માની નહિ શકે, એટલું જ નહિ પરંતું ભેટ રૂપે ફૂટી કોડી પણ
શકી નહિ. પછી વચનયુદ્ધ, બાહુયુદ્ધ, મુઠુિદ્ધ અને દંડયુદ્ધમાં આપીશ નહિ. ..
પણ ભરત હારી ગયો. ભરતના પ્રયાસો નિષ્ફળ ગયા, ભરતને સુવેગના મેઢેથી બાહુબલિને રેપ અને બંગભર્યો ઉત્તર સાંભળીને, તેના શૌર્ય અંગે શંકા ઉત્પન્ન થઈ, “ચક્રવર્તી હું છું કે તે? છ ખંડ મહારાજા ભરત સ્તબ્ધ બની ગયા. બાહુબલિના અપરાજિત બળથી જીતનારનું પરાક્રમ આજે પરાજિત થઈ રહ્યું છે! આમ બનવાનું તેઓ પરિચિત હતા. નાનપણમાં જ્યારે બંને ભાઈઓ સાથે રમતા કારણ શું? ભરતનું હૃદય ભય અને શંકાથી એટલું હચમચી ગયું હતા ત્યારે ભારતે અનેકવાર બાહુબલિના પ્રચંડ બળ અને શકિતને કે તે દંડયુદ્ધ કરતાં કરતાં, યુદ્ધની નિર્ધારિત પ્રતિજ્ઞાને ભૂલીને, ચમત્કાર દેખ્યો હતો. પોતાના નાના ભાઈના બળ અને પરાક્રમ બાહુબલિનું મસ્તક ધડથી જુદું કરવા માટે “ચક્ર”ને ફેરવવા લાગ્યા. પર તેમને ગર્વ હતો, પરંતુ નાનો ભાઈ આખરે તે નાના ભાઈ છે; ફેરવ્યું જ નહિ, આવેશમાં ભાન ભૂલીને ચક્રને ઉપયોગ પણ કરી તેણે મેટાનું સન્માન કરવું જોઈએ, તેની મર્યાદા ધ્યાનમાં રાખવી નાખે! જોઈએ, જે ચક્રવર્તી છે. બાહુબલિ રીતે ચક્રવર્તીની અવજ્ઞા
એક બાહુબલિની નજીક આવ્યું પરંતુ આ દૈવીશકિતથી સંચાલિત અને અવહેલના કરશે તેની ભરતને કલ્પના પણ ન હતી. “બાહુબલિને
શસ્ત્ર હતું. તે બંધુહત્યા કેવી રીતે કરી શકે? ચક્ર બાહુબલિની નજીક ચક્રવર્તીની અધીનતાને સ્વીકાર કઈ રીતે કરાવવામાં આવે, જેથી આવ્યું, શાંત થયું અને બાહુબલિને પ્રદક્ષિણા કરીને પાછું જતું રહ્યાં. ભાતુ-સ્નેહને પવિત્ર સંબંધ તૂટે નહિ અને યુગની નવી પરંપરા
: ભરત દ્વારા ચક્રને પ્રાગ થયેલ જોઈને, બાહુબલિને રોષ પણ જંળવાઈ શકે.”– ભરત માટે આ રામસ્યા ગંભીર ચિતાને
ભયંકર દાવાગ્નિની જેમ સળગી ઊઠ. બાહુબલિને રોષ તક્ષક વિષય બની ગઈ. આ ગંભીરતા આગળ વધતાં, એવે 'તબક્કો
નાગની જેમ હવામાં ફૂંફાડા મારવા લાગ્યું-જાણે કે હમણાં જ પ્રલય પહોંચી કે બાહુબલિ સહજ સ્નેહપૂર્વક આજ્ઞા રવીકારે નહિ તે
સર્જાશે. ભરતનું હૃદય, થરથર ધ્રૂજવા લાગ્યું: “શું આ જ યુગમાં ભલે ચક્રવર્તીપદને તિલાંજલિ દેવી પડે; પરંતુ ભાનુભાવની સ્નેહગાંઠ
એકસાથે બે ચક્રવર્તી થશે? શું ચક્રવર્તીત્વના ઈતિહાસનું પહેલું પાનું તો તૂટવી ને જ જોઈએ. -
એક બંધુના બીજા બંધુ દ્વારા નિર્મમ વધથી જ શરૂ થશે. --- ... ચક્રવર્તીની ગંભીર મુખમુદ્રા જોઈને પુરોહિત, મંત્રી અને દિગ મૂઢની જેમ ઊભા રહીને વિચારવા ----
ડરાવી ધમકાવતરાનો લોલુપતાને હું વિકમ “નાના ભાઈઓને ભુજાઓમાં બાળક નથી, જે
થ ઈ મોટી વીરતા
નથી. ભરત
તેના ચરણેમાં
જ શકું છું આખું
મળી ગઈ હતી. કરવું નહિ એ
ધ્યાનમાં રાખવી
અવહેલના કરશે તે બાહુબલિ રસ
હતી , તઈ
ભટ્ટેની
દક્ષિણા કરીને જલિની નજીક
ચક્રો પ્ર
જયંકર દાવા
મારવા
ભલે ચૂકવાલિ રાહેજ આગળ વંધતા તેર ચિતાનો
જે જે દેવી પડીશ. રવીકારે કે
લાગ્યનું પહેલું