________________
૨૦૮
છબુદ્ધ જીવન
તા. ૧-૪-૮૧
E
કેટલાંય કમિશને અને કમિટી નીમી. તેમની ભલામણોએ વધારે (૭) અનામત બેઠકોની સમયમર્યાદા નક્કી કરવી જોઈએ. ગૂંચવણે પેદા કરી છે. ગુજરાતમાં બક્ષી કમિટી નીમી હતી. તેણે (૮) અંતે સમગ્ર રાષ્ટ્રનું હિત લક્ષમાં રાખવાનું છે, કોઈ એક દાટ વાળ્યો.
વર્ગનું નહિ. અનામત કાયમ ન હોય. પછાતપણું તો રહેવાનું જ છે. હાલમાં મારાં મંર્તવ્ય આ પ્રમાણે છે :
તે દૂર કરવાના બીજા ઉપાય જવા જોઈએ. (૧) આ ત્રીસ વર્ષમાં આપણે પછાત વર્ગો (આ શબ્દમાં આવા ફેરફારો કરવામાં વિરોધ થશે. અત્યારે જે વધારે પડતુ અનુસૂચિત જાતિ અને જનજાતિઓને સમાવેશ કરું છું) ની થઈ ગયું છે તેને વાજબી ધોરણે મૂકતાં દઢતાથી કામ લેવું પડશે. નોંધપાત્ર પ્રગતિ કરી શકયા નથી. સામાજિક રીતે શિક્ષણમાં અને રાજકીય હેતુ, ચૂંટણી વગેરેથી પર થવું પડશે. આર્થિક રીતે લગભગ હતા ત્યાં જ છે. સવર્ણોનું માનસિક વલણ
ગુજરાતના આંદોલને રાષ્ટ્રનું ધ્યાન આ પ્રશ્ન ઉપર જોરથી પછાત વર્ગો પ્રત્યેનું હજી એવું જ રહ્યું છે: વૃણા, તિરસ્કાર અને
દોર્યું છે. દરેક રાજ્ય તાત્કાલિક પગલાં લઈ અતિશયતા અને બળજબરીનું.અંતમાં પ્રશ્ન છે સમગ્ર પ્રજાના માનસિક પરિવર્તનને. anomalies હોય તે તુરત દૂર કરી શકે છે. ગુજરાતમાં પણ થઈ
(૨) વસતિવધારો ૬૮ કરોડ થયો છે. પછાત વર્ગો વધ્યા છે. શકે. રાષ્ટ્રીય ધોરણે વિચારી, રાષ્ટ્રીય નીતિ નક્કી થાય. મધ્યમ વર્ગ, ખાસ કરી નીચલા થરનાની પણ એ જ હાલત છે.
૨૩-૩-૧૯૮૧ (૩) પછાત વર્ગોમાં જાગૃતિ આવી છે, પણ ગરીબાઈ અને
અનામતના પ્રશ્ન શોષણને કારણે નિર્બળ છે..
] મનુભાઈ પંચબી-દર્શક (૪) શિક્ષણ અને નોકરીની માગ ખૂબ વધી છે. શિક્ષણ સંસ્થાઓ શિક્ષણમાં અનામત જગ્યાઓ રાખવા અંગેના આંદોલન અને સરકારી નોકરીની મર્યાદા છે, માગ ઘણી વધારે છે. પછાત વિશે વિચાર કરતાં રાજ્ય અને વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર ઘણું વર્ગોની માગ વધે અને તેમને અનામત બેઠકો મળે તે કારણે, મધ્યમ
ઓછું દેખાય છે અને છતાં સમાધાન થતું નથી તે સામાન્ય જનને વર્ગ વધારે વંચિત રહે છે. સરકારી નોકરી વ્યાપક અર્થમાં લેવાય છે.
નવાઈ પમાડે તેવું છે. સરકારે વિદ્યાર્થીઓની માગણી અને સરકારે પંચાયતથી માંડી સચિવાલય સુધી, રાષ્ટ્રીયકૃત બેન્કો, વીમા કંપની,
સ્વીકારેલ મુદ્દાઓની જે જાહેરાત કરી છે તે જોતાં આટલું બધું શાળાઓ, સરકારી, પબ્લિક કંપનીઓ વગેરે.
નુકસાન કરનારું આંદોલન ચલાવવું તે નિ:શંક અસામાજિક છે. (૫) પછાત વર્ગો શિક્ષણને એટલો લાભ લેતા નથી. આર્થિક
પણ સમાધાન નથી થતું તેનું એક કારણ એ હોઈ શકે સ્થિતિ નબળી હોવાને કારણે, કુટુંબને દરેક સભ્ય મજૂરી કરે
કે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ અનામતને સિદ્ધાંત છેડવા તે છોડવું પોસાય તેમ નથી. શિક્ષણ લીધા પછી નેકરી મળતી
તૈયાર નથી. નથી અને પોતાને વ્યવસાય કર નથી. ગામડાં છોડી શહેરમાં જાય છે.
આંદોલન ચલાવવાવાળા કામચલાઉ રીતે અનામત સિદ્ધાંત (૬) અનામતને બધા સ્તરે વ્યાપક બનાવવાથી શિક્ષણનું ધોરણ સ્વીકારવા તૈયાર છે, પણ તેમનું ધ્યેય તે અનામત જગ્યાઓની બધાં ઊતરે છે અને કાર્યક્ષમતા ઘટે છે.
ક્ષેત્રોમાંથી નાબૂદી છે. આ ધ્યેયમાં રાજયના કર્મચારીમંડળોએ પણ (૭) વર્તમાન અનામત પ્રથાથી પછાત વર્ગના પ-૧૦ ટકાને ટેકો આપ્યો છે, અને ભળશે તેમ જાહેરાત કરી છે. આમ ખરે જ લાભ થયો છે, બીજા હતા ત્યાં જ રહ્યા છે.
હોય તો મામલે ગંભીર અને ગૂંચવાયેલે બને. (૮) વર્તમાન પ્રથામાં ઘણી વિકૃતિઓ અને અતિશયતા છે, જેને કારણે ઘણાં અનિષ્ટો પેદા થયાં છે.
કારણ બહુ સ્પષ્ટ છે. જે પછાતવર્ગો હરિજન ૬૫-૬૬ ટકો
એ છે અને જેમને હજ રહેવા, ખાવા, પીવા, ઓઢવાનાં ઠેકાણાં | (૯) હરિજન શબ્દને બંધારણમાં કયાંય ઉલ્લેખ નથી. હરિજનને
નથી એમને ઉજળિયાત વર્ગ હડધૂત કરતો આવ્યો છે અને આજે સમાવેશ અનુસૂચિત જાતિ અથવા પછાત વર્ગોમાં થાય છે, પણ
પણ કરે છે તેને આવી કોઈ અનામત સગવડો વિના સમાજના વાતાવરણ એવું સર્જાયું છે કે જાણે માત્ર હરિજનો જ પછાત વર્ગ છે
કારભારમાં આગળ આવવાની કોઈ તક લાંબા કાળ સુધી અને દેલન હરિજને સામે જ છે.
રહે નહિ. આ બધાં કારણે વર્તમાન અનામત પ્રથામાં મૂળભૂત ફેરફારો તેમને શિષ્યવૃત્તિ આપવાથી જો નેકરીનાં ધોરણે, કે પ્રવેશનાં કરવાની જરૂર છે:
ધોરણ ઊંચા રખાય તે પ્રવેશ મળે જ નહિ. સમાન થવા માટે (૧) પછાત વર્ગો ઓછામાં ઓછા રાખવા. પછાતવર્ગ શિષ્યવૃત્તિની જ જરૂર નથી, આત્મવિશ્વાસ પણ જરૂરી છે. આ ગણવા માટે, પછાતપણું અનુસૂચિત જાતિ અને જનજાતિઓ આત્મવિશ્વાસ તેને સમકક્ષ કસેટીઓમાં સાચા ઉત્તરો આપવાની જેટલું હોવું જોઈએ. ગણવા જઈએ તો પ્રજાના ૭૦-૭૫ ટકા હિંમત આપે છે અને તે પણ તરત નહિ, એક ઘરમાં પણ ઓરમાન પછાત ગણી શકાય. આ હેતુ નથી.
બાળકોમાં આત્મવિશ્વાસ ઓછા હોય છે. બાલ્યાવસ્થામાં (૨) શિક્ષણ સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત જેણે માતા કે પિતા ગુમાવ્યા હોય, કોઈ બીજા સગાને આશરે ઉછર્યા બેઠકો રાખવી તે સાથે બીજા ઉપાયો યોજવા જોઈએ. શિક્ષણ ' હોય તે બાળકોમાં પણ આત્મવિશ્વાસ હોય છે. અનાથાશ્રમમાં સંસ્થાએ વધારવી, આર્થિક સહાય આપવી, રહેવાની સગવડ વગેરે. ઉછરેલાંના હાલ તો એથીયે બૂરા હોય છે.
(૩) શિક્ષણ સંસ્થામાં પ્રવેશ માટે અને નેકરીમાં દાખલ થવા આ ત્રણેય પ્રકારનાં બાળકોના લાંબા વખતના અનુભવ પૂરનું જ અનામત રહે. પછી ગુણવત્તાનું ધોરણ રાખવું.
પછીનું આ કથન છે. આથી આવી કાટીઓ, પ્રવેશ કે વચગાળાની (૪) અનુસ્નાતક શિક્ષણમાં અનામત ન હોય.
હોય ત્યારે એવાની અમારે વધારે સંભાળ લઈ, ઉષ્મા આપી ધીમે - ' (૫) નેકરીમાં નીચલા વર્ગો, કલાસ ૩ અને ૪ માં પ્રવેશ મળે.
ધીમે આત્મવિશ્વાસ વધે તેવું આયોજન કરવું પડે છે. એટલું જ પ્રમશન, સિલેકશન, પહેલા-બીજા કલાસમાં નોકરી વગેરે ગુણવત્તાના
નહિ, પણ ઉજળિયાત બાળકે તેમની હાડછેડ, મશ્કરી ન કરે, ધોરણે રહે.
પણ તેને પોતાનાં જ પરિવાર સમા ગણે તેવું પણ સમજાવવું-શીખવવું . (૬) પછાત વર્ગો માટેનું શિક્ષણ વ્યવસાયલક્ષી કરવું. તેમાંના
પડે છે. ઉચ્ચ શિક્ષણ લેવાને લાયક પ્રમાણમાં બહુ જ ઓછા હોય. ખરેખર છાત્રાલય જીવનમાં આ પારિવારિક સ્નેહ મળે છે ત્યારે તેજસ્વી વિદ્યાર્થીઓ હોય તેને જ ઉચ્ચ શિક્ષણની તક આપવી. આ હરિજન, પછાત કે આદિવાસી બાળક-બાળાઓને