________________
તા. ૧-૪-૮૧.
પ્રબુદ્ધ જીવન
૨૦૯
આત્મવિશ્વાસ જાગે છે અને સૌની જેમ આખરી પરીક્ષામાં બેસી તેમને હજુ પણ અલગ રહેવાનું છે, તેમનાથી હજુ પણ સામાન્ય સૌની જેમ ઉત્તીર્ણ થાય છે.
કૂવે જવાનું નથી. યાંત્રિક સમાન ક્ષમતાની વાત કરવાથી કશું વળતું નથી, અને આર્થિક સ્થિતિ? ૯૯ ટકાને પોતાનાં બાળકોને જે ઉલટું ગૂંચવાય છે.'
ગંધાતા ગોદડામાં ઢબૂરવા પડે છે તેવા ગંધાતાં ગોદડાં શ્રીમંત શિક્ષણની આ પ્રક્રિયા લોકશાહીમાં મોટા પાયા પર સમાજમાં - ઘરનાં કૂતરાને પણ ઓઢાવતાં નથી. રહેલા પછાતવર્ગો માટે કરવાની રહે છે.
હા આ વર્ગોમાંથી અર્ધો ટકો કે એક ટેકો આગળ વધી નહિતર તે લોકશાહી માત્ર ઉજળિયાતો માટેની જેને
શકયા છે અને સવર્ણ કે ઉજળિયાત સમાજ સાથે ભળી શકયા સામ્યવાદીઓ ભદ્રવર્ગની લોકશાહી કહે છે તે જ બની જાય છે.
છે, તેમને આ અનામતને કે બીજી સગવડોને લાભ ન મળ બધાં વિવિધ દેશી-પરદેશી સર્વે પછી આપણી લોકશાહી
જોઈએ. જેમ જેમ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક રીતે આ બધામાંથી પણ તેવી બની ગઈ છે તેવું કહે છે. જમીન વહેંચણીના કાયદા કર્યા, વિકાસ ઘટકો ઠેર ઠેર શરૂ
જે ઉપર આવતા જાય તેમ તેમ આ ખાસ રાગવડો લેતા જવાય. કર્યા, નવાં બિયાંરાખે, ખાતર શોધ્યાં, તેમાં સબસીડીઓ આપી, પણ હાંગડાને સાજા જોડે દોડાવવાનું નામ સ્તવતંત્રતા કે સમાનતા અબજોની જનાઓ કરી અને છતાં તપાસ થઈ ત્યારે દેખાયું નથી. એટલે આ ખાસ સગવડોને દુરૂપયોગ તપાસીને રોકી શકાય, કે આના લાભ ઉપલાવર્ગને જ વિશેષ મળે છે. એટલું જ નહિ
તે યાવત્ ચંદ્ર દીવા કરી નથી તેમ પણ કહી શકાય. ઊલટાના શ્રીમંત વધારે શ્રીમંત અને ગરીબ વધારે ગરીબ થયા છે. માકર્સના વિશ્લેષણ મુજબ રાજયસંસ્થા એ તે તે સમયના
, પણ કાર્યક્ષમતાને મુદ્દો આગળ ધરીને તેમની સગવડો ઉપલા વર્ગના વિકાસ માટેની મેનેજિંગ કમિટી છે.
તેઓ ઓછામાં ઓછી આવશ્યક કક્ષાએ ન આવે ત્યાં સુધી ન જ આમાં તથ્ય છે તેવું લાગ્યું એટલે જ વિશાળ મતાધિકારવાળી પાછી ખેંચાય. લોકશાહી ફમશ : સમુહના દબાણથી કે વિચાર-૫રિવર્તનથી આવી. આપણે તે પહેલે ધડાકે બહેન-અભણ-ગરીબ સીને મતાધિકાર
આખરે ક્ષમતા કરતાં સમતા સામાજિક સ્વાસ્થય માટે વધારે આપી દીધે, પણ તે છતાં ઉપલું પરિણામ આવ્યું તે માકર્સને સાચે જરૂરી છે. પાડનારું છે. તે જ જે રહે તે લોકશાહી પ્રત્યેને વિશ્વાસ ઊડી જાય,
જો કે ૪૦ વર્ષો સુધી આવાં બાળક-બાલિકાઓને ભણાવ્યા તે પણ એક નવા પ્રકારની ઉમરાવશાહી છે તેવું ઠરે.
પછી હું નિ:શંક કહી શકું કે ક્ષમતામાં પણ તેઓ બીજા સૌ સામાન્ય ઉપાય છે જ. છે:
કરતાં ઊતરતાં નીવડયાં નથી. આરંભમાં તેમને જે થેડી સગવડ ૧. ઉપલા વર્ગે પોતાના સ્વાર્થ સીમિત કરી આ પછાતને પ્રવેશ માટે મલી છે તેથી તેઓ આખરી કસેટીમાં બીજા કરતાં સાથે લેવા માટે બધું કરી છૂટવું, જેમ ગાંધીએ કર્યું. ગાંધી
પ્રમાણમાં નબળાં સાબિત નથી થયાં. વિનયમંદિર, અધ્યાપનમંદિર, : બેરિસ્ટર હતા, તે બેરિસ્ટરી તેને સાહ્યબી આપતી હતી, તે છોડી કલીના મિત્ર બન્યા, અને અહીં આવીને પણ તે પરંપરા ચલાવી
મહાવિદ્યાલય કે સામાન્ય પ્રૌઢ શિક્ષણ–બધે આ અનુભવ થયું છે. વૈકીલે, અધ્યાપક, શ્રેષ્ઠીઓને ત્યાગ કરતાં શીખવ્યું, એટલું જ નહિ એ વાત સાચી કે પ્રવેશના ધોરણ માટે ગાળો અતિશય નીચે પણ જાન હોડમાં મૂકી હરિજન, આદિવાસીઓને ધરપત આપી.
નથી. આવા ૨૫ ટકા તફાવતને એ બધા ઓળંગી શકે છે. નઈ " આ લૂહથી અહીં કે દુનિયામાં કોઈ જગ્યાએ ઉપલા વર્ગને
તાલીમમાં પડેલા માણસ તરીકે મેં એવું પણ જોયું છે કે કેટલીક અંતે નુકસાન નથી થતું. દેશમાં એક વિશાળ સમુદાય આત્મવિશ્વાસવિહાણા, રાધનવિહોણા, આત્મીયતા વિહોણે રહે તેની છેવટે
બાબતમાં તે મૂળ જાતમહેનતું વર્ગમાંથી આવ્યા હોવાથી આગળ ઉત્પાદન કw નીચી જ રહે છે. ઉપલા વર્ગને તેને પરિણામે ઓછી પણ રહે છે, હા, તેમને આત્મવિશ્વાસ જાગ્યા પછી. દલાલી મળે છે.
પણ આંદોલને આથી પણ વધારે ગંભીર પ્રશ્ન એ ઊભે બીજી બાજ થી આ વિશાળ સમુદાય આત્મવિશ્વાસવાળે, સાધન-આવડતવાળે, સૌની જોડે આત્મીયતા અનુભવતો થાય
કર્યો છે કે કોઈ પણ વર્ગ પોતાના માનેલા અન્યાય માટે આંદોલન ત્યાં કલે ઉત્પાદન વધે છે, તેમાં વધારે વેપારીઓ, વધારે ઈજનેરો,
હિંસાત્મક બને ત્યારે ચાલુ રાખી શકે? વધારે દાકી, વધારે શિક્ષકો પાસામ છે,
સમાજમાં જુદાં જુદાં હિતે અવારનવાર અથડાય છે. તેને એટલે સીમિત ત્યાગ કરવાથી આ ઉપલા વર્ગને અંતે ફાયદો
નિકાલ કરવા માટે પ્રતિનિધિક રાજ્ય વ્યવસ્થા છે, ચૂંટીને પ્રજાએ જ થાય છે.
તેને મોકલેલ છે તેની છેવટની જવાબદારી છે. કાયદો, વ્યવસ્થા, આ કરે તો છેવટે એક જ ઉપાય રહે છે અને તે આ ન્યાયની. આ ઉપરાંત અદાલતે છે, પંચ પણ નીમાવી શકાય. ત્યજાયેલા અને પછાત રહી ગયેલા વર્ગો પોતાનું સંગઠન કરે, વિરોધ ભાવે સંગઠન કરે, અહીં વિરોધભાવે શબ્દ મહત્ત્વ છે.
પણ જે સરકારને આપણે મત ન આપ્યા તે પણ જ્યાં સુધી આ આંદોલનમાં તે શરૂ થઈ ગયું છે. અમદાવાદ હરિજન-પછાત
નિયત બંધારણ-કાયદા મુજબ ચાલતી હોય ત્યાં સુધી આવું અદાલન વિસ્તારમાં સવર્ણ વિરોધી સંગઠનના હિરાત્મક વલણ આપોઆપ ચલાવવાનું કેટલે અંશે ઘટારત છે? બહાર આવ્યાં છે.
અને તે પણ હિંસાત્મક બને ત્યારે પણ ચલાવ્યું રાખવું લેકશાહી નીચલાવર્ગને જગૃત, સંગઠિત કરે તે સહજ છે, તે કેટલે અંશે વાજબી છે? પણ તે વિરોધી છે ત્યારે જ બને છે જ્યારે ઉપલા વર્ગો પરથી તેમની શ્રદ્ધા હલી જાય છે.
દસ હજાર માણસની સભા ૧૦૦ માણસે અવશ્ય તોડી શકે * આંબેડકર તે કહેતા જ કે હિંદુસમાજ નાની-મોટી, ઊંચી-નીચી
તેમ સમાજમાં નાને પણ સંગઠિત વર્ગ સમાજને ખેરવી શકે છે, પાયરીઓ પર રચાયેલ છે. તે કદી આપમેળે સમાનતા નહિ સ્વીકારે.
પણ તેને બધા સમજુ લોકોએ પાછા વાળવા જોઈએ. પણ ગાંધીએ તેમને ખાતરી કરાવી અને પ્રશ્નો ઉકેલ - ઘેરાવ, પાણા ફેંકવા, જાહેર મિલકતને નુકસાન પહોંચાડવું, કરવાનું સવર્ણોને જ પ્રાયશ્ચિત ભાવે માથે લેવા કહ્યું.
પોલીસે કે લશ્કરને ગોળીબાર કરવો પડે તે હદ જવું તે એકંદરે લેકશાહી સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા-ત્રણે પર ઊભા સમાજઘાતી છે. જ્યાં પ્રતિનિધિક રાજય વ્યવસ્થા ન હોય, જ્યાં છે. કેવળ સ્વતંત્રતાને મહિમા કરવાવાળા લોકશાહીને સમજ્યા જ રાજ્ય વાત સાંભળવા તૈયાર ન હોય, જ્યાં સરમુખત્યારી હોય નથી કારણ કે જે સમાજમાં પાયાની અસમાનતા, સામાજિક, આર્થિક ત્યાં કદાચ આવા આંદોલનને કારણ છે, પણ આજે એ સ્થિતિ સાંસ્કૃતિક છે ત્યાં સ્વતંત્રતાને લાભ જેની પાસે ધન, સત્તા કે નથી. રા યે મોટાભાગની માગણી સંતોષી છે. સાંભળવા તૈયાર જ્ઞાન આવડત છે તેને જ વધારે મળે. '
છે. ત્યાં આ ન શોભે. લોકશાહીને જ્યારે તેના ક્રમે કોઈ વર્ગ, તેની જે પાંચ યોજનાઓ પછી પણ બન્યું છે.
સ્વીકત રીત-રસમ પ્રમાણે ચાલવા નથી દેતે ત્યારે સરમુખત્યારી હરિજન, આદિવાસીઓ કે પછાતવર્ગો સામાજિક, આર્થિક કે આવે છે તે ઈતિહાસને અનુભવ છે, તેને હરેક લોકશાહી પ્રેમી સાંસ્કૃતિક રીતે સમાન નથી જ તેમને હજુએ મંદિર પ્રવેશ નથી, ધ્યાનમાં રાખે.