________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
» ‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક: ૯
-
- મુંબઈ ૧ સપ્ટેમ્બર ૧૯૮૧ મંગળવાર વાર્ષિક લવાજમ . ૧૫ : પરદેશ માટે શિલિગ ૪૫
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ રૂ. ૧-૦૦
- તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી રમણલાલ ચી. શાહ.
ધાર્મિક જીવન અને નૈતિક જીવન 0 ચીમનલાલ ચકુભાઈ શાહ
છે એમ માનીએ છીએ. આત્મતત્ત્વ કે બ્રહ્મ ગમે તે શબ્દ “માન્યપણે, આપણે ધાર્મિક જીવન અને નૈતિક જીવનને વાપરીએ. એક જ માનીએ છીએ. ધર્મ અને નીતિ પર્યાયવાચી શબ્દો ગણીએ
આ માન્યતાઓની આપણાં જીવન ઉપર પ્રબળ અસર છે, છીએ. એક રીતે આ સાચું છે. નીતિમય જીવન વિના ધાર્મિક જીવન
તેનાથી આપણું જીવન ઘડાય છે. ઈશ્વર નથી, આત્મા નથી, શકય નથી. અનીતિમય અથવા દુરાચારી જીવન, કોઈ કાળે ધાર્મિક -
પુનર્જન્મ નથી, મેક્ષ નથી એવી માન્યતાઓ હોય તે આપણું હોઈ ન શકે. પણ ધાર્મિક જીવન એટલે માત્ર નીતિમય જીવન એમ
વર્તન એક પ્રકારનું હોય. આત્મા છે, કર્મ છે, પુનર્જન્મ છે, આત્મા નથી. ધાર્મિક જીવનમાં નીતિમય જીવન કરતાં કોઈક વિશેષતા
અમર છે, મોક્ષ છે, એ બધું માનતા હોઈએ તે આપણું વર્તન 29. Spiritual or religious life is not merely moral
જુદા જ પ્રકારનું હોય. life. It must be moral but it is something more.
બહુ જ ટૂંકામાં કહેવું હોય તો એમ કહેવાય કે આ જીવન - તે, ધર્મ અથવા ધાર્મિક જીવન એટલે શું તે પહેલાં વિચારીએ.
અને વિશ્વ પ્રત્યેને આપણે સ્થાયી સમગ્ર અભિગમ શું છે, ધર્મના ઘણાં અર્થ થાય છે. ધર્મની વ્યાખ્યા કરવાનું સહેલું નથી.
એનું નામ ધર્મ અથવા ધાર્મિક જીવનને પાકે. કોઈ વ્યકિત એવી આપણે ધર્મ શબ્દ વાપરીએ ત્યારે સામાન્યપણે સ્થાપિત હોય કે એમ માને કે આ વિશ્વ મિથ્યા છે, સ્વપ્ન છે, એક મહાન 47611 Rolului aluar lar. Institutional Religion or પ્રહસન છે, This world is an idle dream, an empty
Established Church. જૈન ધર્મ, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, show, a force, everything ends with death. અનાત્મઈસ્લામ ધર્મ, વગેરે. સ્થાપિત ધર્મને પોતાના દેવ હોય છે. પિતાના વાદી હોય, નિરિશ્વરવાદી હોય, જીવનને એક પરપોટો માને. આવા ગુરુ હોય છે, પિતાનાં શાસ્ત્રો હોય છે, પોતાનાં ક્રિયાકાંડો હોય છે. અભિગમને આપણે ધર્મ નથી કહેતા કારણ કે ધર્મમાં આપણે ખ્રિસ્તી ધર્મને કાઈસ્ટ તેના દેવ છે, પપ અથવા બીજા ધર્મગુર ગંભીરતા, Solemn approach, માન્યો છે. પણ આવા છે, બાઈબલ તેનું શાસ્ત્ર છે. દેવળ અને તેના ક્રિયાકાંડો છે. તેવું Cynics ને બીજો ધર્મ હોતો જ નથી. આ દશ્ય જગતની પાછળ જ બધા ધમેને. પોતાના દેવ, ગુર, ધર્મ, શાસ, એ જ સાચા, કોઈ સ્થાયી, ચિરંજીવ, અદશ્ય જગત છે એવું તે માનતો જ નથી. બીજા મિથ્યા એમ માને છે.
એક એવી માન્યતા હોય કે આ સંસારમાં દુ:ખ ભરપુર છે, તે સાથે, આ દરેક ધર્મને, અંતિમ તત્ત્વ વિશે પિતાની તેમાં કોઈ મંગળમય તત્ત્વ નથી. એ સહન કરી લેવું એ સિવાય માન્યતા હોય છે. Theology દર્શન તત્ત્વજ્ઞાન, ઈશ્વર, બીજો કોઈ માર્ગ નથી. તેને વહેલે અંત આવે એટલી જ ઈચ્છા આત્મા, તેની અંતિમ ગતિ, હિન્દુ ધર્મમાં અદ્વૈત, દંત વિગેરે, પુન
કરવી. નિરાશાવાદી અભિગમ Pessimist approach to life. ર્જન્મ, કર્મ, મેક્ષ વગેરે.
કેટલાક વિચારકોમાં પણ હોય છે. એમના જીવનમાં કોઈ આશા માણસ માટે પાયાના એ છે કે આ વિશ્વ સાથે તેના કિરણ હોતું નથી. રાત ફરિયાદ ન કરે તે પણ જીવન સવહીન
નિરાશામય જીવે. સંબંધ શું છે, તેમાં તેનું સ્થાન શું છે, તેની અંતિમ ગતિ શું છે.
પણ મોટા ભાગના માણસે, આશા ઉપર જીવે છે, કોઈ ને મોટા ભાગના માણસે આ બાબતમાં પિતાના ધર્મ
કોઈ ઈવર કે દેવને માને છે, તેને પ્રાર્થના કરે છે, તે કલ્યાણ આપેલી માન્યતાઓ સ્વીકારી લે છે. આ માન્યતાઓ, અસ્પષ્ટપણે
કરશે એવી શ્રદ્ધા સેવે છે. તેના અંતરમનમાં પડી હોય છે. તેનાથી તેનું વર્તન ઘડાય છે.
બહુ વ્યાપક અર્થમાં કહેવું હોય તે ધર્મ એટલે એક અદશ્ય આ માન્યતાઓ એક અદશ્ય જગત વિશે છે. ઈકવર, આત્મા, જગત અને તેની સાથેનાં પિતાનાં સંબંધની માન્યતા. આ અદશ્ય કર્મ, માસ, શબ્દ છે. એ ઉચ્ચારતા આપણા મનમાં શું ભાવ
જગત અથવા તત્ત્વ, પાર્વવ્યાપી મંગળમય છે અને તેને સમજી, જાગે છે? કોઈ મૂર્તસ્વરૂપ ખડું થાય છે કે માત્ર અમૂર્ત શબ્દો
તેને અનુકૂળ જીવન જીવવામાં સુખ, શાંતિ અને કલ્યાણ છે જ છે, માત્ર વિચારો જ છે?
એવું વર્તન અથવા જીવન જીવવું.
न ईशावास्य मिदम् सर्वम् यत्किच जगत्याम्नमम् આ દશ્ય જગતની પાછળ એક અદશ્ય જગત છે તે
This Universe is the abode of God or is imઆપણે માનવું જ પડે છે. એ અમૂર્ત છે, અરૂપી છે, પણ છે, preganated by God. This is religious belief or તેને ઈન્કાર થાય એમ નથી. એટલું જ નહિ, પણ તે જ સત્ય religion.