________________
૧૮૭.
તા. ૧-૩-૮૧
પ્રબુદ્ધ જીવન માંડી માનવ સુધીની. He believed in unity of life. સ્વાઈન્ટર, કહયું, This world is full of suffering. ન્યાગ, દાન, મોક્ષ કે પુનર્જન્મમાં માનતા ન હતા. પણ આજ જીવનમાં, વર્તમાનમાં, કરુણા, પોપકાર, મૈત્રી વગેરે ગુણ-સદાચાર-આ દુ:ખને ઓછું સાચું સુખ અને શાંતિ જોઈતાં હોય તે અનુભવે તેમણે જોયું કે સર્વ જીવ કરવાના ઉપાય છે. આ સંસાર એવો છે કે ૩૨
લક્ષણ પ્રત્યે આદર-સમભાવ એ જ માર્ગ છે અને નૈતિક જીવનને પામે છે.
છે લક્ષણાને ભેગ માગે છે, સોક્રેટિસ, ક્રાઈસ્ટ, ગાંધી. ઈશ્વરે
છે તે
જે - ક્રાઈસ્ટના ધર્મમાં મોક્ષ કે પુનર્જન્મની માન્યતા નથી. છતાં આવી દુનિયા શા માટે પેદા કરી તે સવાલ પૂછવ નિરર્થક છે. સાચા સુખ અને શાંતિના માર્ગ માટે ક્રાઈસ્ટે કહ્યું છે, દુશ્મન પ્રત્યે જૈન ધર્મ કર્મનો સિદ્ધાંત આપી તેને ખુલાસો કરે છે. સ્વાઈઝરે કહ્યાં: પણ પ્રેમ કરે, એક ગાલે તમાચો મારે તે બીજે ધરે. કોટ માગે Not only this world is full of suffering but it is તો ખમીસ પણ આપી દો. ઉપકાર કર્યો હોય તેના પ્રત્યે તો સૌ inexplicably mysterious તેને ઈશ્વરની લીલા કહી આપણે કોઈ ઉપકારની લાગણી રાખે પણ અપકાર કર્યો હોય તેના પ્રત્યે સમાધાન મેળવીએ છીએ. પણ ઉપકારની લાગણી હોવી તેમાં માનવતા છે.
gai za Sosai: I have not tried to withdraw
. 5 ' myself from that community of suffering. I have સદાચારને કાયમી માપદંડ એવો એક સિદ્ધાંત નક્કી કરીએ
had my full share of it. પછી તેનું આચરણ સમયે સમયે જુદા પ્રકારનું હોવા સંભવ છે. 'સિદ્ધાંત સનાતન છે. તેને અમલ દેશકાળ અને પરિસ્થિતિ પ્રમાણે
આ દુ:ખના સાગરમાંથી ભાગી છુટવાને મેં પ્રયત્ન કર્યો નથી પણ 'બદલાય. પણ સિદ્ધાંત જળવાઈ રહે. તેનું વધારે ક્ષમતાથી પાલન થાય
મારા ભાગે આવતો પૂરો હિસ્સો મેં લીધા છે. આપણે સૌએ આ એ લક્ષ્ય રહેવું જોઈએ. આવું આચરણ સહેલું નથી. જીવનની રામ
હિરો લેવાને છે. ચાઓ અતિ જટિલ છે. ડગલે પગલે સમાધાન કરવું પડે છે. આવું પરોપકારનું, કરુણાનું દયાનું કામ કરતાં, ખૂબ સહન ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું છે.
કરવું પડે છે, વેઠવું પડે છે. પણ એ યાતનાઓમાં જ તેને આનંદ છે. આ બધા સિદ્ધાંતને લેકભાષામાં મૂકવા હોય છે એમ કહેવાય સ્વાઈને કહ્યું છે. આં Suffering જુદા પ્રકારનું છે. કે કોઈને દુ:ખ આપીને, કોઈ કાળે સુખી થવાનું નથી. આ અનુ- Rarely have I found happiness to be alive. ગાંધીએ ભવને વિષય છે. બીજાને સુખ આપીને, આપણને સુખ મળે છે. શું નથી સહન કર્યું? પણ; તેમાં જ તેમને આનંદ છે અને સુખ આપવાથી વધે છે, દુ:ખમાં ભાગ પડાવવાથી ઓછું થાય છે. આપણી મુકિત . છે. This is the fundamental principle આ પ્રમાણે વર્તન થતું નથી. કારણ કે સાચા સુખનું આપણને જ્ઞાન of ethical conduct. તેને તેના મૂંગી: જેટલું આચરી શકીએ કે અનુભૂતિ નથી. સુખાભાસને સુખ માની લીધું છે. સાચા સુખના તેટલું સાચું સુખ મળે છે. ત્રણ લક્ષણ છે. એક, તે કોઈ દિવસ દુ:ખમાં ન પરિણમે. ભાગ
-~-શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહવિલાસમાં સુખ લાગે, દારૂ પીતા સુખ લાગે પણ અંતે દુ:ખ પરિ
અભિવાદન સમારોહ ણામી છે. બીજું, આપણા કહેવાતા સુખ માટે બીજાને દુ:ખી કરવા પડતા હોય તો તે સાચું સુખ નથી. સુખમાં સર્વ ભાગીદાર બને,
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ, પ્રબુદ્ધ-જીવનના
તંત્રી, આપણા સૌના આદરણીય તથા પ્રખર ચિંતક કોઈને તેથી વંચિત ન કરીએ અથવા વંચિત થવું ન પડે તે સાચું
શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહના ૮૦ મા જન્મદિન નિમિત્તે સુખ છે. અંતમાં, સાચા સુખમાં મનની શાંતિ અને સ્વસ્થતા હોય. બુધવાર તા. ૧૧-૩-૮૧ ના સાંજના ૬ કલાકે ભારતીય અંત:કરણમાંથી અવાજ આવે કે જે કરીએ છીએ તે સાચું છે કે વિદ્યાભવનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા અભિનંદન સમારોહ ખાટું. માણસને અંતરાત્મા તેને સાચે સાક્ષી છે. કાલિદાસે કહ્યું
રાખવામાં આવ્યા છે. સૌ સભ્યો, આજીવન સભ્યો અને
પેટનેને સમયસર હાજર રહેવા હાર્દિક નિમંત્રણ છે. છે: સતામ હિ સન્દહ પદેષ વસ્તુષ, પ્રમાણમાકરણ પ્રવૃત્તય: જે કાંઈ કર્યું છે તે સાચું છે કે ખેટું, સદાચાર છે કે દુરાચાર
ચીમનલાલ જે. શાહ
કે. પી. શાહ એ સંદેહ પડે તે, પુરુષે માટે તેમના અંતરને અવાજે એ જ
મંત્રીઓ સાચું પ્રમાણ છે. પણ આ પ્રમાણ સત્પર, માટે છે. તેમનું અંતર નિર્મળ હોય છે અને સાચે જવાબ આપે છે. આપણું અંતર એટલું
પે મ ળ જ તિ નિર્મળ હોતું નથી તેથી આપણે આપણી જાતને મનાવી લઈએ છીએ કે જે કર્યું તે સાચું છે–ખેટું હોય તો પણ.
કપડાંની જરૂર છે. હકીકતમાં, માણસમાં સ્વાર્થ એટલે ઊંડો અને વ્યાપક છે કે પ્રેમળ જ્યોતિમાં કાર્યકર બહેને જણાવે છે કે સાડીઓ તેમ જ પિતાના સ્વાર્થે, પરહિત હણતાં માણસ અચકાતા નથી. બધા દુ:ખનું અન્ય કપડાંઓની જરૂર છે તો સંઘના કાર્યાલયમાં મોકલી આપવા વિનંતિ. મૂળ સ્વાર્થ છે. ડો. આનેલ્ડ ટેયનબી દુનિયાની બધી રાંસ્કૃતિને
રકતદાન અંગે અભ્યાસ કરી એ નિર્ણય ઉપર આવ્યા કે માણસને સ્વાર્થ એના બધા પ્રેમળ જ્યોતિ તરફથી જેન કલીનિકમાં જઈ “રકતદાન” દુ:ખનું મૂળ છે. જુદા જુદા માણસે, વર્ગો, દેશ એ બધાના સ્વાર્થના કરવા માટેની સેવાભાવી વ્યકિતઓને અપીલ કરેલી, તેના અનુસંઘર્ષમાંથી દુ:ખ જન્મે છે. Such suffering is the
સંધાનમાં, શ્રીમતી રતનબાઈ કેશવજી ખેતાણી રત્ન ચિતામણિ result of selfishness. ભગવાન બુદ્ધ પણ માણસના હું પણ
સ્થાનકવાસી જૈન હાઈસ્કૂલ-ગિરગામની પાંચ શિક્ષિકા બહેનેએ
જૈન કલીનિકમાં જઈ “કુલીઝ એનીમિયા”વાળી બેબી માટે રકતદાન Egoમાં તેના દુ:ખનું મૂળ જોયું અને ego હું-જ નથી એમ કરેલ છે. તેમને ધન્યવાદ.. કહી અનાત્મવાદી કહેવાયા. પણ માણસ છેવટ સ્વાર્થી રહેવાને. તેથી દુ:ખને દૂર કરવાને
અન્ય વ્યકિતઓ પણ આનું અનુકરણ કરે એવી વિનતિ માર્ગ ત્યાગ. તેના ઉપર બધા સંતેએ ભાર દીધો છે. આ ત્યાગને
ઉદાર સખાવત યજ્ઞ સતત ચાલુ રહેવો જોઈએ. એવા યજ્ઞથી જ આ સંસાર નભે છે.
૫૦૦૦-૦૦ સ્વ. રંભાબહેન મનસુખલાલ મણિયારના સ્મરણાર્થે
એમના સુપુત્ર શ્રી ભાઈલાલભાઈ તરફથી પ્રેમળદરેક વ્યકિત કાંઈક ત્યાગ કરતી હોય જ છે. પણ તે સાથે સ્વાર્થ
જ્યોતિના કાયમી ફંડમાં ભેટ મળેલ છે. તે માટે પણ પ્રબળ રહે છે. તેથી ડે. સ્વાઈ—રે કહ્યું, બુદ્ધ અને મહાવીરે
તેમને અંત:કરણપૂર્વક આભાર માનવામાં આવે છે.