________________
તા. ૧-૧-૮૦
જાગ્રત રાખવા પડે. એટલી લેોકજાગૃતિ ઊભી કરવી એ આપણી ફરજ છે. આવા અનિષ્ટોને ડામવા પ્રામાણિકપણે સખત પગલાં લે તા આવશ્યક માનવા પડે. કાળાં નાણાંનું અનિષ્ટ એટલું બધું વધી પડયું છે કે સરકાર સખત પગલાં નથી લેતી તે તેમ કરવા સરકારને ફરજ પાડવી પડે. કાયદામાં ઘણી જોગવાઈ છે તેના અમલ થતા નથી.
પ્રભુ જીવન
બિહારના ૧૫ પેાલીસને સરપેન્ડ કર્યા છે. તેને છેાડાવવા
દેશનું સમગ્ર પોલીસતંત્ર સાબદું થયું છે તે અસહ્ય છે. બિહાર સરકાર તેમાં નમતું ન મૂકે તે જોવાની આપણી ફરજ છે. હવે તા એમ લાગે છે કે બિહારના મંત્રીમંડળે રાજીનામું આપવું જોઈએ એટલો ભયંકર આ બનાવ છે.
દેશમાં બનતા કેટલાક બનાવાની અહીં આછી નોંધ લીધી 39. તેની પાછળની દષ્ટિ સમજાવવા મેં પ્રયત્ન કર્યો છે. વિરોધ અને સંઘર્ષનું જ વાતવરણ વધારવું તેના કરતાં, શાંતિથી રચનાત્મક કામ કરવું તે અત્યારે જરૂરનું છે. ગાંધીજીની આ રીત હતી. લડત કરવી પડે ત્યારે કરવી પણ તેની પૂરી તૈયારી હોય અને તે માટે વાતાવરણ અનુકુળ હોય તે જ લડત સફળ થાય. ત્યાં સુધી શાન્તિ જાળવવી પડે અને લોકો વચ્ચે બેસી સમજણ આપવી પડે. અત્યારે આપણી પણ આવી ફરજ છે એમ મને લાગે છે.
૨૫-૧૨-૮૦
ચીમનલાલ ચકુભાઈ
શ્રી મુખઇ જૈન યુવક સધ સ્વ, મગળજી અવેરચદ્ર મહેતા પ્રેરિત શ્રી મુખઈ જૈન યુવક સંઘ સંચાલિત
વિદ્યાસત્ર ✩
વિદ્યાસત્રનું આ પાંચમું વર્ષ છે, તેને કાર્યક્રમ નીચે પ્રમાણે નક્કી થયેલ છે. તે સ, રસજ્ઞ ભાઇ-બહેનેાને સમયસર ઉપસ્થિત થવા પ્રેમભર્યું નિમ ંત્રણ છે.
વકતા : ડૉ. ગુણવંત શાહ [સાઉથ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના વડા વિષય: માનવને ઉગવા દઇએ” ઉપરકત વિષય ઉપર ત્રણ વ્યાખ્યાના (૧) શિક્ષણ (૨) શ્રી–પુરુઃ સહજીવન (૩) ધર્યું. સ્થળઃ તાતા ઓડિટારિયમ, આમ્બે હાઉસ, બ્રુસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦૦૦૧ દિવસ ને સમયઃ સેામ–મંગળ-ખુષ તા. ૫-૬-૭ જાન્યુઆરી, ૧૯૮૧. રાજ`સાંજના છ વાગે. પ્રમુખઃ ડૉ. રમણુલાલ ચી. શાહ ચીમનલાલ જે. શાહ * કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ,
૧૪૭
તૃતીય જૈન સાહિત્ય પરિષદ
"! તા. ૧૯, ૨૦ અને ૨૧મી ડિસેમ્બર ૧૯૮૦, આ ત્રણ દિવસ સૂરતમાં શ્રી શત્રુંજય વિહાર ધર્મશાળા ટ્રસ્ટન ૨૦ત જયંતી ઉત્સવ નિમિત્તે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સહયોગથી ટ્રસ્ટના ઉપક્રમે અને આપણા એક સમર્થ અને સુપ્રસિદ્ધ પુરાતત્ત્વ વિદ, ભાષાશાસ્ત્રી તથા વિદ્રાન સંશાધક ડે, ભાગીલાલ સાંડેસરાન પ્રમુખપદે તૃતીય જૈન સાહિત્ય પરિષદ યોજાઈ ગઈ.
I
તા. ૧૯ મીએ સાંજે ૬-૩૦ વા૨ે ગાંધી સ્મૃતિ ભવન(નારપ - સૂરત ) માં, મુંબઈ, અમદાવાદ, વડોદરા,રાજ્હોટ, ભાવગર, પાટણ તથા અન્ય સ્થાઓથી સારી એવી સંખ્યામાં આવેલ પ્રતિિિધ, સૂરત શહેરમાં વસતા અગ્રણી સાહિત્યકારો અને પ્રજાના સાહિત્યિરસિક વર્ગની ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી કે. એસ. શાસ્રીને હસ્તે પરિષદનું ઉદઘાટન થયું હતું.
પરિષદના આરંભ
પરિષદના આરંભ શ્રી રમાબહેન ઝવેરીની પ્રાર્થથી હતો. શ્રી સેાભાગભાઈ લાડાવાળાએ શુભેચ્છા સંદેશાને વાંચ્યા પછી ત ટ્રસ્ટના મેનેજિ ટ્રસ્ટી શ્રી બાબુભાઈ જરીવાળાએ તથા એક અન્ય ટ્રસ્ટી અને જૈન સાહિત્ય સમારોહના એક મંત્રી શ્રી અમર જરીવાળાએ સહુનું હાર્દિક સ્વાગત કર્યું હતું. | સ્વાગત
શ્રી અમર જરીવાળાના રવાગત પ્રવચનમાં બે ત્રણ વાત ધ્યાનાર્હ હતી, જેમ કે ધર્મસહિષ્ણુતાને કારણે સૂરતમાં સારી એવી સંખ્યામાં ખ્રિસ્તી દેવળો છે, પારસી અગિયારીઓ છે, ખ્યિાત મસ્જિદો છે અને હિન્દુ દેવસ્થાન છે. શહેરમાં ૮૦ઉપરાંત જૈન મંદિશ છે. શહેરના શાનભંડારી હરી હરિદ્ધિ પ્રા જળવાઈ રહી છે, દુર્ગારામ મહેતાજી, વલરામ પંડયા, નંદશંકર મહેતા અને કવિ નર્મદ તથા પંડિત પરંપરાના મહા વિદ્વાન વૈક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી તેમ જ અન્ય અનેક વિદ્રા સાહિત્યકારોને કારણે સૂરત સાહિત્યના નકશા ઉપર ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. સન ૧૯૫૪માં શ્રી શત્રુંજય વિહાર ટ્રસ્ટ સ્થપાયું હતું. ટ્રસ્ટ દ્વારા શત્રુંજય તીર્થમાં એક વિશાળ ધર્મશાળા ખરીદવામાં આવી હતી. ૧૯૭૧માં તેના મેદાનમાં તેના એક ભાગકંપે એક નવી ધર્મશાળા બંધાવવામાં આવી હતી. પરિષદની ભૂમિકા
સાહિત્ય સમારોહના મંત્રી અને ગુંબઈ યુ‹િર્સિટી । ગુજ રાતી વિભાગના વડા તથા વિદ્વાન સાહિત્યક્ષર ડો. ૧૨ દુાલ ચી. શાહે જૈન સાહિત્ય પરિષદની ભૂતિ સમજવી હતી. તેમણે કહ્યું હતું : “ પ્રથમ પરિષદ મુંબઈમાં, દ્રિતીય મહુઆમાં અને તૃતીય સૂરતમાં-એમ દર બે વષૅ જુદી જગ્યાયે ભરાતી રહેતી આ જૈન સાહિત્ય પરિષદ પાછળ કોઈ સંકુચિત કે સામપ્રદાયિક દૃષ્ટિ થી, આમેય જૈન દર્શન અત્યંત વ્યાપક અને સમન્વયશીલ છે. વર્ણાશ્રમ વગેરેમાં કશા ભેદભાવ નથી. મહાવીર ક્ષત્રિય હતા. આચાર્ય દિ.-સૂરિ બ્રાહ્મણ હતા. કુમારપાળે જૈન ધર્મ અંગીાર કર્યો હતો. જૈનેતર કામમાં પણ પોતાની દાન પ્રવૃત્તિ વિસ્તારીને તે— મહાશ્રાવકની કોટીએ પહોંચ્યા હતા. આ પરિષદનું કોઈ બંધારણ પણ નથી. પરિષદના પ્રથમ અધિવેશનનું ઉદ્ઘાટન જૈન - હિ એવા મહવિદ્રાન થી દે શ. એ ર્યુંહતું. વિષદ યોજવાદી ઉદ્દેશ શાની ઉપાસના અને ધર્મ તથા તવદર્શનની પ્રવૃત્તિને. વેગ પ્રાપ્ત થાય એ છે.