________________
Regd. No. MH. By/South 54 Licence No.: 37
, “પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક: ૪
કાબુદ્ધ જીવન
મુંબઈ ૧ જુલાઈ, ૧૯૮૧ બુધવાર વાર્ષિક લવાજમ રૂ. ૧૫ : પરદેશ માટે શિલિગ ૪
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ રૂ. ૭૫
તંત્રીઃ ચીમનલાલ ચકુભાઈ શાહ
પેટા - ન્યૂ ટ ણુ એ
સહતંત્રી : રમણલાલ ચી. શાહ અ ને ગઢવા લ
જાનેવારી ૧૯૮૮માં, ઈન્દિરા ગાંધી ફરી સત્તા પર આવ્યાં પુરવાર કરવી રહે છે, પણ વર્તમાનપત્રેએ તેમને ઈન્દિરા ગાંધીના ત્યાર પછીના ૧૮ મહિનાના ગાળામાં લોકસભા અને રાજ્યોની અનુગામી બનાવી દેવામાં મેટો ભાગ ભજવ્યું. પ્રશંસા કરનાર અને ધારાસભામાં બેઠકો ખાલી થઈ તેની પેટાચૂંટણીઓ તાજેતરમાં ટીકા કરનાર, બન્ને પ્રકારનાં વર્તમાનપત્રોએ આ છાપ ઊભી કરવામાં થઈ ગઈ. પશ્ચિમ બંગાળમાં સામ્યવાદીએનું વર્ચસ્વ કાયમ ર. ફાળે આગે. આપણે સૌ પ્રમાણભાન ગુમાવી બેઠા. સંજય કોંગ્રેસ-આઈએ ઘણી મહેનત કરી, તેફાને પણ કરાવ્યાં છતાં ફાવ્યા ગાંધીને દેવ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે. તેમના સ્મારકો, ચારે નહિ. - બીજી મેટા ભાગની બેઠકો ઉપર કેગ્રેસ - આઈને પૂરી તરફ થઈ રહ્યાં છે. સંજય ગાંધીની પરંપરાને અનુસરવાની હાકલ સફળતા મળી. સામાન્ય રીતે પેટા ચૂંટણીઓનું બહુ મહત્વ હોતું થઈ છે. ઈન્દિરા ગાંધીએ તેમાં પોતાને જોરદાર સૂર પૂરાવ્યો છે. નથી. પેટા-ચૂંટણીએ સરકાર અથવા શાસક પક્ષની લોકપ્રિયતા - ઇન્દિરા ગાંધીએ કહ્યું સંજય કાન્તિકાર હતા. સંજ્યને અમર અથવા લોકોના અસંતોષનું માપ ગણાતી નથી. પેટા - ચૂંટણીઓમાં બનાવવાની હરીફાઈ ચાલી છે. તેમના જીવન પ્રસંગેનું પ્રદર્શન મતદાન ઓછું થાય છે. લોકોને બહુ રસ હોતે નથી પણ આ પેટા થયું છે. મોટાએને શિવાજી મહારાજ માટે માન ન હોય તેથી ચૂંટણીઓને સંખ્યાની દષ્ટિએ - લોકસભાની ૬ અને ધારાસભાની વધારે અંતુલે છે. તેમ ઈન્દિરા ગાંધીને ન હોય તેથી પણ વધારે ૨૩ - નાના પ્રમાણમાં સામાન્ય ચૂંટણી હોય એવું સ્વરૂપ અપાયું સંજય ગાંધીને અમર કરવાની અન્યૂલેની તમન્ના છે. સંજયને નામે હતું. કોંગ્રેસ - આઈએ તેને આવું સ્વરૂપ ઈરાદાપૂર્વક આપ્યું હતું. નિરાધાર ફંડ ઊભું કર્યું છે. તેમાંથી ૭ કરોડ રૂપિયા ગરીબોને આ પેટા ચૂંટણીઓથી ઈન્દિરા ગાંધીમાં પ્રજાનો વિશ્વાસ છે સહાય કરી એમ જાહેર થયું છે. આ સાત કરોડ ક્યાંથી આવ્યા એવું બતાવવાને કોંગ્રેસ - આઈને ઈરાદે હતે. એવી પરંપરા છે તે કોઈ પૂછતું નથી. કે, પેટા ચૂંટણીઓમાં વડા પ્રધાન ભાગ લેતાં નથી, પણ તેવું જ જીવન શરૂ થયું છે. બિચારા રાજીવ શું વિચારતા આ પેટા ચૂંટણીઓમાં ઈન્દિરા ગાંધીએ અગત્યને ભાગ ભજવ્યો. હશે તે તે ભગવાન જા અને રાજીવ જાણે. પણ કોઈ માણસનું અત્યારે લેકસભામાં અને રાજાની ધારાસભામાં - ત્રણ રાજ્યો મગજ ન ફરી જતું હોય તેય ફરી જાય એટલી ખુશામત થાય ત્યારે બાદ કરતાં, કેંગ્રેસ - આઈની એટલી મેટી બહુમતી છે કે આ બેઠકો - જીવનું ગજું? છેવટે તે પણ માણસ છે. તેણે માનવું જ રj કોંગ્રેસ-આઈને મળે કે ન મળે તેનું બહુ મહત્વ ન હતું. છતાં કે તે ભવિષ્યના વડા પ્રધાન છે તે રીતે વર્તવું શરૂ કરે તે કોંગ્રેસ-આઈએ તેને વધારે પડતું મહત્ત્વ આપ્યું અને કોંગ્રેસ-આઈ રાજીવને દોષ નહિ દઈએ. તેને દ્વારે મુખ્ય મંત્રીઓ, પ્રધાને, અભિમાન લઈ શકે એવા પરિણામે પણ આવ્યાં. ઈન્દિરા ગાંધી ઉદ્યોગપતિઓની હાર લાગી છે. - ઈન્દિરા ગાંધીએ પણ માનવું દેશના એકમાત્ર નેતા છે અને પ્રજાને તેમનામાં પૂરે વિશ્વાસ છે કે રાજીવ તેમના વારસદાર નિશ્ચિત છે એટલે યશવંતરાવ ચવ્હાણ છે એમ કહેવાની તક મળી.
તેમની શરણાગતિ શૈધે ત્યારે, કોંગ્રેસ-આઈમાં દાખલ કરવાની લાલચ કોંગ્રેસ - આઈને સફળતા મળી તેનું એક દેખીતું કારણ સબળ આપી. પછી લાત મારી શકે છે. પૂરી ફજેતી કરી પછી વિરોધને અભાવ છે. વિરોધ પક્ષો છિન્નભિન્ન છે અને બધી પ્રતિષ્ઠા કુપોષ્ટિ ફેંકી ચરણરજ લેવાની તક આપશે. ગુમાવી બેઠા છે. પ્રજાને બીજો કોઈ વિકલ્પ ન હતો. લગભગ દરેક
પણ આ બધી વિજયકૂચમાં, બહુગુણા અને મુખ્ય ચુંટણી અધિકારી સ્થળે, વિરોધ પક્ષોએ સાથે મળી, એક ઉમેદવાર ઊભા રાખવાને
શકધુ અવરોધ ઊભો કર્યો. સેનાની થાળીમાં લોઢાની મેખ મારી. બહુબદલે દરેક પક્ષે પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા અને હરીફાઈ
ગુણાએ બહુ રંગ કર્યા છે. બહુગુણા નટવરલાલ કહેવાય છે. ઈન્દિરા કરી જેને લાભ સ્વાભાવિક રીતે કોંગ્રેસ - આઈને મળ્યા.
ગાંધીથી છૂટો થયા, જગજીવનરામને ભેટયા, વળી પાછા ઈન્દિરા ગાંધીમાં પણ આ પેટા-ચૂંટણીએ બે બેઠકોને કારણે મહત્ત્વની બની રહી. જોડાયા, વળી છૂટા થયા. બહુગુણાએ એક કામ સારું કર્યું. કોંગ્રેસ રાજીવ ગાંધીએ રાજકારણમાં વિધિસર પ્રવેશ કર્યો અને અમેઠીમાંથી આઈની ટિકિટ પર ચૂંટાયા હતા. કોંગ્રેસ-આઈમાંથી છૂટા થયા એટલે સંજ્યને સ્થાને ઊભા રહ્યા અને બીજું ગઢવાલમાંથી બહુગુણા ઊભા લેકસભામાંથી રાજીનામું આપ્યું. યશવંતરાવ ચવાણે દાખલે લેવા જેવું રહ્યા.
છે. બહગુણાએ ફરી ગઢવાલ વિસ્તારમાંથી ઉમેદવારી કરી. બહુ ગુલા રાજીવ ગાંધીને માટી બહુમતીથી સફળતા મળી. ઈન્દિરા ગાંધી- " ચૂંટાય કે ન ચૂંટાય, તે ગૌણ બાબત હતી પણ અવી ધૂણતા કરવા ના વારસદારની નિમણૂક થઈ ગઈ અને નેહરુ વંશનું રાજ ચાલુ માટે ઈન્દિરા ગાંધીને કેપ ભભૂકી ઊઠયો અને કોઈ પણ ભોગે રહેશે એવી ઘેપણા થઈ ગઈ. રાજીવ ગાંધીએ પોતાની લાયકાત તેમને હરાવવાને ઈન્દિરા ગાંધીએ નિરધાર કર્યો. ગઢવાલ મન