SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨:૦૧૪ . . . , , , , ; , -- * . . . પ્રબુદ્ધ ન. તા. ૧૬-૧૦-૮૧ પાસે જઇ બેલી, દેવતાઓને પ્રિય એવા કૃષ્ણ, મારો એકમાત્ર પુત્રોને વિકલાંગ બનાવી દેતા હતા. માતાનું હૃદય આ અમાનુષી પુત્ર તીર્થકર અરિષ્ટનેમિ પાસે દીક્ષિત થઈ રહ્યો છે. માટે મને કૃત્યથી આક્રાન્ત થઇ ગયું. પ્રસવ પછી વિશ્વાસુ ધાવ માતાદ્રારા છત્ર, દંડ અને ચામર આપે.” માતાને આવો અદભુત ત્યાગ અમારા તૈતલિપુત્રને બોલાવી પોતાને સ્નેહપિડ સોંપી દીધા. જોઈને કૃષણે કહ્યું, “દેવાનું પ્રિયે, પોતે જ તેના દીક્ષા-મહોત્સવની માતા પદ્માવતીએ પુત્રને રાજમહેલેથી દૂર મક્લી પુત્રને વિકલાંગ બધી વ્યવસ્થા કરીશ.’ આમ કહી બધી જવાબદારીઓ પિતાને થતું અટકાવ્યો. માથે લઇ લીધી હતી. મદાલસા- એમનાં ગુણગાન જૈન અને જૈનેતર વિદ્વાનોએ ત્રિશલા: ઘણી જૈન કથાઓમાં વર્ણન મળે છે કે માતા ખૂબ ગાયાં છે. હાલરડાં ગાતાં ગાતાં જ પુત્રમાં એવા વૈરાગ્યના અને શિશુ વચ્ચે સ્નેહને સંબંધ ગર્ભધારણ સાથે જ શરૂ થઇ સંસ્કાર એમણે રેડયા કે યુવાન થતાં જ. સંસારના સુખને અસાર જાય છે. મારા હલનચલનથી મારી માતાને કષ્ટ થશે.” એમ વિચારી ને સમજી વૈરાગ્યના માર્ગે ચાલે . માતા માલસા જડ અને વર્ધમાન ગર્ભમાં સ્થિર થઇ ગયા. માતા ત્રિશલા એને અશુભ ચેતનના સૂક્ષ્મ જ્ઞાનની શાતા હતી. બાળક કોમળ છોડ જેવું હોય છે, માની દુ:ખી થઈ ગયાં. એનું વિસ્તૃત વર્ણન કુલપસૂત્રમાં આપેલ તેને જેમ વાળે તેમ વળી શકે. છે. માતાના સ્નેહથી પ્રભાવિત થઇ પુત્ર વર્ધમાને સંકલ્પ કર્યો કે અણિક મુનિની માતા–એકવાર અરણિક મુનિ સખત ગરમીમાં માતાપિતાની હાજરીમાં દિક્ષા નહીં લઉં. ગોચરી વહોરવા નીકળ્યા હતા. અનાયાસ જ વેશ્યાને ઘેર ગયા અને ' દેવાનન્દા: તીર્થકર મહાવીરની માતા દેવાનન્દાના ઉત્કૃષ્ટ ત્યાં રહી ગયા. માતાને ખબર પડતાં એ વિહવળ બની ગઇ. ત્યાગી પુત્રને શોધવા નીકળી પડી. ‘અરણિક’, ‘અરણિક', કરતી માતા વાત્સલ્યભાવને પણ ન ભૂલી શકાય. માતાએ માત્ર એંસી દિવસ સુધી વર્ધમાનના જીવને ગર્ભમાં રાખ્યો હતો. તે પણ તીર્થકર ગલીએ ગલીએ, બજારે બજારે ફરવા લાગી. માતાને દર્દભર્યો અવાજ મહાવીરને સમવસરણમાં જોઈને પુત્રસ્નેહને કારણે એમના સ્તનમાંથી શતરંજ રમતા પુત્રને સંભળાયો. તરત જ અરણિક મુનિ નીચે ઊતરી માતાને પગે પડયા, પોતાની ભૂલ માટે પ્રાયશ્ચિત્ત કરી ગુરુ પાસે દૂધની ધારા વહેવા લાગી. ગણધર ગૌતમના પ્રશ્નનો ઉત્તર ભગવાન મહાવીરે ભરી સભામાં આપ્યું, “આ મારી માતા હતી, ગૌતમ.” ગયા. આ રીતે માતાપુત્રને વૈરાગ્યના માર્ગ પર પાછો લાવવા માટે બધું જ છોડી શકે છે. તે સમયે માતાને કેટલો આદર થતો હતો. | " કીમતી–અગિયારમીથી તેરમી સદીમાં પણ કેટલીક તેજવી મૃગાવતી રાજનીતિમાં નિપુણ રાજા પ્રોતને લાલચ માતાના ઉદાહરણ મળે છે. આબુના .કલાત્મક અને સ્થાપત્ય આપી પુત્ર ઉદયનને માટે રાજાની ચારે બાજુ પરકોટા કિલ્લો કલાના અજોડ મંદિરો પાછળ પણ એવી જ કથા છે. બનાવી દીધો. માનસિક દુ:ખથી પીડિત પતિ વિયોગિની આ માતાને રાજા ભીમદેવના મંત્રી વિમલશાહની પત્ની શ્રીમતીને ઈ ' પુત્રના સંરક્ષણની ચિન્તા હતી. ભૌતિક ઐરક્ષણની સામે માતાએ સંતાન ન હતું. તે ઉદાસ રહેતી હતી. પતિને એ વાતની ખબર પુત્રને આત્મિકચિતન પણ આપ્યું અને પુત્ર ઉદયનને ચડપ્રોતને પડી. તે સમયે આબુ પર્વત પર સુંદર મંદિર બનાવવાને આરંભ : સપી ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી. આજની માતાઓ થયું હતું, પણ તેમાં વિદને આવવા લાગ્યા. તેથી વિમલશાહે ત્રણ પુત્રને સંરક્ષણ તે આપે છે પણ એની ઉન્નતિ માટે કેટલું ચિન્તન દિવસ સુધી અન્નજળને ત્યાગ કરી દેવી અંબિકાની આરાધના કરી. પ્રસન્ન થઇ દેવીએ વરદાન માગવા કહ્યું. એણે પુત્ર પ્રાપ્તિ અને . ભદ્રા - એ જ સમયમાં થયેલ મહાન ત્યાગી શાલિભદ્રની આબુ પર્વત પર મંદિર બંધાવવાનાં વરદાન માગ્યાં. દેવીએ એક માતા ભદ્રા યાદ આવે છે. માતા ભદ્રાએ પુત્ર શાલિભદ્રને રાજા જ વરદાન માગવા કj. તેથી વિમલ શાહે પત્નીને પૂછીને કહેવા શ્રેણિકની ગેદમાં પરેશાન જોઈ કહ્યું, ‘રાજન, શાલિભદ્ર બહુ કહ્યું. શ્રીમતીને જઇને વાત કરી, એણે પુત્રમેહ છોડી કહ્યું, “સંસાર સુકોમળ છે. એને મુકત વાતાવરણમાં રહેવાની આદત છે. જે માતાએ અસાર છે. પુત્રથી તે સાંસારિક જીવનને સંબંધ છે. તીર્ણોદ્ધાર થશે વેપારવણજને બધા કારભાર જાતે સંભાળ્યો અને પુત્રના ભૌતિક એનું પુEય જન્મજન્માન્તર સુધી મળશે. માત્ર પુત્રપ્રાપ્તિને બદલે સુખમાં વિઠન ન પડવા દીધા, તે માતા પુત્રને પરેશાન કઈ રીતે મંદિરના તીર્થોદ્ધારનું વરદાન માગે.' શ્રીમતીની નિ:સંતાન રહેવાની જોઇ શકે? મુકત વાતાવરણની જેમ મુકત ચિતન બાળકને મળે ભાવના અનન્ય છે. શાસ્ત્ર વિશારદ આચાર્ય વિજયધર્મસૂરિજીએ આ એ જોવાનું કામ આજે પણ માતાનું જ છે. શ્રાવિકને મહિમા “આબુ' નામના પુસ્તકમાં વર્ણવ્યા છે. ચેલણા- જૈન સાહિત્યમાં દોહંદ (ડાલો) ઉપર ઘણું લખાયું પાહિણી–અગિયારમી સદીના મહાન આચાર્ય હેમચંદ્રાચાર્યની છે.રાજા બિબિસાર (શ્રેણિક)ની રાણી ચેલાને ગર્ભધારણ પછી માતા પાહિણીએ જૈન સંઘના શ્રાવકોને આગ્રહ જોઈ પોતાના એ દોહદ થશે કે જેનાથી એને ખબર પડી કે મારા ગર્ભમાં પુત્ર ચાંગને આચાર્ય દેવચંદ્રને સેપી દીધો. શ્રાવિકા પાહિણી દેવમારા પતિ સાથે શત્રુતાને વ્યવહાર કરનારો કોઇ જીવ આવ્યું છે. દર્શન અને ગુરુવંદના માટે ગઇ હતી. પુત્ર ચાંગ સાથે હતો, જે એ મનોવૈજ્ઞાનિક સત્ય છે કે જે જીવ ગર્ભમાં હશે એ પ્રકારની ઉપાશ્રયમાં આચાર્ય દેવચન્દ્રની પાટ ઉપર બેસી ગયે. જોતિષિના તીવ્ર ઇચ્છા માતાને થશે. પતિના કાળજાનું માંસ ખાવાની ઇચ્છા જાણકાર આચાર્ય બાળકના આ વિશિષ્ટ લક્ષણ જોઇ પોતાના શિષ્ય થતાં જ માતા ચેલણા ઉદાસ થઈ ગઈ. પુત્રજન્મ થતાં જ એવા બનાવવા પાહિણીને કહ્યું. માતા અવાક થઇ ગઈ. પરંતુ સંઘના કૂર મનભાવવાળા નવજાત શિશુને એણે દાસી સાથે જંગલમાં શ્રાવકો ઘરે આવી વિનવવા લાગ્યા ત્યારે સંમત થઇ. થોડો સમય મેકલાવી દીધો. માતાએ પોતાની સ્વાભાવિક વાત્સલ્યની ભાવનાઓને માતાના હૃદયમાં વાત્સલ્ય અને ધર્મ વચ્ચે સંઘર્ષ ચાલ્યો. અંતે કઈ રીતે દબાવી હશે? શાસનની પ્રતિષ્ઠા માટે માતાએ પિતાના પુત્રને સોપી દીધે. એ જ પ્રસંગે વાત્સલ્યભાવને દબાવી, ફરજને લક્ષમાં રાખી માતા હેમરાંદ્રાચાર્ય માટે વિદ્વાન પિટર્સને કહ્યું છે હમચન્દ્ર ઇઝ ધ બેસન કેટલી સ્વસ્થ રહી શકે છે તે ચેલણાના ઉદાહરણમાં જોવા મળે છે. આ ધ નૉલેજ.' પદ્માવતી- ફોન ધર્મકથાના ચૌદમા અધ્યાય અનુસાર રાજા રુદ્રમા-વીર નિર્વાણ સંવત ૨૨૨માં દશપુરના રાજપુરોહિત સોમદેવજીની પત્નીએ રક્ષિત પુત્રને જન્મ આપ્યું. એને કિશોરાકનક્રથ રાજય અને વૈભવમાં એટલા આસકત હતા અને એટલા મગ્ન હતા કે પુત્ર મારું રાજય છિનવી લેશે એમ વિચારી નવજાત (અનુસંધાન ૧૧૮મે પાને)
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy