________________
.'' Regd. No. MH. By/South 54
"ticence No. 37 , , , , , Tી
:
T
, l:
':
' ,
.
(
“પ્રબુદ્ધ જેમનું નવસંસ્કરણ - 3 વર્ષ જ: અકે : ૧૮
આ
-
A
A
*, *
*
મુંબઈ, ૧૬ જાન્યુઆરી, ૧૯૮૧, શુક્રવાર વાર્ષિક લવાજમ રૂ. ૧૫, પરદેશ માટે શિલિંગ : ૪
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
-
,
સહતંત્રી રમણલાલ ચી. શાહ : ક
અને જૈન તીર્થોના ઝઘડા ( ' ', ' .
', ' ', , [] ચીમનલાલ ચકુભાઈ આ વિશે લખતાં સંકોચ થાય એવું છે. સાંપ્રદાચિક મમત્વ- એવા છે કે જે દિગમ્બર શ્વેતામ્બર બને પોતાના હોવાને દાવે વાળા આળાં હૈયાઓને દુ:ખ થવા સંભવ છે. એ જોખમ વહોરીને કરે છે. તેમાં મુખ્ય છે, સખેતશિખર, કેસરીયાજી, અંતરિક્ષજી વિગેરે પણ હવે લખવાની ફરજ છે એમ માનું છું. દિગ- મેં જે કાંઈ અલયાસ કર્યો છે તે ઉપરથી મને લાગ્યું છે કે તકરારમાં મ્બર તથા વેતામ્બર મૂર્તિપૂજક બન્ને સમાનો બહુ મોટો વર્ગ ત્રણ મુખ્ય મુદ્દા છે. (૧) તીર્થને કબજે અને વહીવટી અધિકારઅંત:કરણપૂર્વક ઈચ્છે છે કે આ ઝઘડાઓને અંત આવવો જોઈએ. માલિકીની ભાવના. (૨) મૂર્તિનું સ્વરૂપ.(3) પૂજાની વિધિ. પાયામાં છતાં, બહુજનસમાજ નિરૂપાય, થઈ ગયો છે– બને પહો. જેના માલિકીની ભાવના છે. મતિ સ્વરૂપ અને પ્રજની વિધિ તે હાથમાં આગેવાની છે તે હિંમતથી કામ ન લે ત્યાં સુધી નિરાકરણ
નિમિત્તા બને છે. નહિ થાય. તાજેતરમાં અંતરિજી તીર્થ સંબંધે વાતાવરણ કેટલુંક . . શ્વેતામ્બર માન્યતા પ્રમાણે મૂર્તિ આભૂષિત હોય છે. કૃત્રિમ ઉગ્ર થતું જાય છે. કેટલાક મિત્રોએ આગ્રહથી મને કહ્યું છે કે એક
ચ હોય છે. કછોટો કેર હોય છે વિગેરે.દિગમ્બર-માન્યતા પ્રમાણે નિષ્પક્ષ વ્યકિત તરીકે મારે આ સંબંધે લખવું જોઈએ. જેને સમાજના
મૂર્તિને કઈ આભૂષણ હોય નહિ. મૂર્તિ દિગમ્બર હોય છે. પૂજાની ' ' અંગ તરીકે, તેની એકતાના હિતમાં પણ સ્પષ્ટ કહેવાને સમય વિધિમાં પણ થોડે ફેર છે. મને બધી વિગતેની ખબર નથી પણ પાક છે.. ' . ' ' . ' , ' ' .- ૩ - - દિગમ્બરમાં આંગી વિગેરેનથી હોતી તેમbયૂલિનું પ્રક્ષાલને થાય છે. કે ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવ પ્રસંગે અને તે ૩૪ વર્ષના
આ એક રીતે વિચારીએ તો આ ગૌણ બાબત છે. મૂર્તિ તીર્થગાળામાં એકતાનું સારું વાતાવરણ થયું, જેના પરિણામે આ બાબત
કરની જ હોય છે. ભગવાન મહાવીરની હોય, પાર્શ્વનાથની હોય, સમાધાન માટે ટીક પ્રયત્ન થયા. દુર્ભાગ્યે તેમાં સફળતા ન મળી.
આદેશ્વર ભગવાનની હોય કે બીજી કોઈ પણ હોય. દર્શન અને વંદન,, , તીના આ ઝઘડાઓ વિષે, ખાસ કરી સમેતશિખર અને પ્રાર્થના અને પૂજા સ કાઈ કરી શકે. પણ જ્યાં વહીવટ એક સંપ્રકેસરીયાજી તીર્થો વિશે, સારી પેઠે અલભ્યાસ કરવાની મને તક મળી દાયના હસ્તક હોય ત્યાં મૂર્તિનું સ્વરૂપ અને પૂજન વિધિ સંપ્રદાયની હતી. અંતરિક્ષાજી વિશે પણ માહિતી મળી હતી. લગભગ એક સદીથી માન્યતા પ્રમાણેની હોય છે અને હેવી જોઈએ એવો આગ્રહ હોય ચાલતા આ ઘડાઓને ઈતિહાસ જોઈ આશ્ચર્ય સાથે ઊંડો ખેદ છે, અન્યત્ર કોઈ આવી દર્શન પ્રાર્થના કરે તેમાં બાધ નથી, છતાં ' થશે. ધર્મને નામે સમાજમાં વાતાવરણને કલુપિત કરતાં આવા પ્રસંગે આટલું બધું મમરવ અને ઝધડાશામાટે? કારણ, માલિકીની ભાવના છે. . બને તેમાં ધર્મની ગ્લાનિ છે. એ સૌ કોઈ સ્વીકારે છે. છતાં સામ્પ- સમેતશિખર ઉપર ૨૦ તીર્થકરો નિર્વાણ પામ્યા છે. તેમના દાયિક મમત્વ એટલું ઉંડું, છે કે લેશ પણ નમતું મૂકી સમાધાન
ચરણે (ફુટ પ્રીન્ટસ) છે. એક સમય એવો હતો કે સમેતશિખર કરવાની વૃત્તિ થતી નથી. લાખ રૂપિયાની બરબાદી કરી, પ્રીવી કાઉ
જવું બહુ વિક્ટ હતું. ગાઢ જંગલ હતું અને આદિવાસીએથી ન્સીલ અને સુપ્રીમ કોર્ટ સુધી અનેક વખત લડયા અને હજી પણ લુંટાવાને ભય હતો. અતિ રમ્ય સ્થળ છે. એમ લાગે છે કે સદીઓ - કોર્ટ કચેરીના મામલા ચાલુ છે. બીજી બધી રીતે શાણા અને વ્યવહાર- 'પહેલાં, કલકત્તાના કેટલાક વેતામ્બર જૈને તેને વહીવટ કુશળ ગણાતા માં આવું ધર્મ ઝનૂન હશે એવું કોઈ કી ન
સંભાળતા. હજી પણ વહીવટ કલકત્તાની સમિતિ હસ્તક છે. શકે. બન્ને પઢો આ સંબંધે ઉશ્કેરણી કરવામાં અને દુરાગ્રહ સેવવામાં
ઓગણીસમી સદીના અંતમાં અથવા વીસમી સદીની શરૂઆતમાં કેટલાક મુનિઓને ફાળે ઓછો નથી. આવા ઝઘડાની નિરર્થકતા દિગમ્બરોએ પિતાના હકકો માટે લડત શરૂ કરી. બે ત્રણ અને હાનિકારકતા સમજવા છતાં જેઓએ આ બાબતમાં આગેવાની
વખત પ્રીવી કાઉન્સીલ સુધી કેસે પહોંચ્યા. અહીં તો ઘણાં દાવો લીધી છે તે રૂઢિચુસ્ત સમાજના અને કેટલાક મુનિઓના ભયથી અને ફેઝદારી કેસ થયા, છેવટ ખ્રવી કાઉન્સીલે હરાવ્યું કે બન્ને અને નિર્બળતાથી, લેશ પણ નમતું ન મુકવું અને છેવટ સુધી પક્ષને પિતાની રીતે પૂજા કરવાનો અધિકાર છે, પણ વહીવટ લડવું જ એવી વૃત્તિના થઈ જાય છે.. . : -
વેતામ્બરે હસ્તક રહ્યો. પાર્શ્વનાથનું મંદિર અને જલ-મંદિર શ્વેતાકેટલાક તીર્થોને વહીવટ શ્વેતામ્બર સમાજ હસ્તક છે. જેવા કે મ્બરોને હસતક જ છે. લગભગ ૧૯૨૦ આસપાસ સમેતશિખરના શત્રુંજ્ય, ચાબુ, રણકપુર વિગેરે. કેટલાક તીર્થોને વહીવટ દિગમ્બર ‘પહાડને તેના તે વખતના જમીનદાર પાસેથી જો મેળવવા બન્ને સમાજ હસ્તક છે. જેવા કે શ્રવણ બેલગેલા. આ તીર્થોમાં અન્ય પક્ષો વચ્ચે હરિફાઈ થઈ. એમ કહેવાય છે કે શ્વેતા બર સમાજે સમાજના ભાઈઓ, બહેને, અને સ્થાનકવાસી, તેરાપંથી પણ, દર્શન તે વખતના વાયસરોયની લાગવગ લગાડી, પહાડને પટ્ટો મેળવ્યો. માટે જાય છે. તેમાં કોઈ તક્લીફ પડતી નથી. પણ કેટલાક તો તેમાં પણ દાવા થયા અને ખૂબ લડત ચાલી. બિહાર સરકારે
દાશની