SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ પ્રબુદ્ધ જીવન તા. ૧-૯-૮૧ બેઠા છે તેમને પણ આવા ને આવા કારણોસર તેમની સાચી લેખકો કહે છે. અમે શું કરીએ વાચકને આવું જોઈએ છે... સાહિત્ય-સર્જનની પ્રવૃત્તિને બદલે “નાચઘરો”ની મુલાકાત લેવી પણ આ વાત ખોટી છે. વાચકમાં કાંઈ ખામી નથી. કેટલાક પડતી હશે. વાર્તાથી પેટ ન ભરાય એટલે પેટ ભરનારા વ્યવસાયમાં લેખક બહાનું ધરે છે કે વાસ્તવિક જગત એટલું રોમાંચક બની વાર્તાકારે સબડવું પડે છે. આગસ વિલ્સન નામના સફળ નવલકથાકારે ગયું છે કે વાચકોને લેખકોની મધુર કલ્પના અને વિચારોમાં કહ્યું છે કે “બ્રિટનના જોન બેવન અને જુલિયન માયકલ રસ નથી.” આ બહાનું ખોટું છે. વાચકોને તમે સારાં પુસ્તકો જ નામના બે નવલકથાકારનું નવલકથા લખીને ગુજરાન ચાલતું નહોતું આપે. સારી જ વાર્તા આપે અને જરૂર એ લોકો આવાં એટલે તેમણે નાટક અને ટેલિવિઝનના ક્ષેત્રે ચાલ્યું જવું પડયું છે.” પુસ્તકો વાંચશે. વાચકોને બધું જ સમજાય અને સો ટકા મનોરંજન આપવાથી વાચકોની સેવા નહીં થાય. પુસ્તકમાં ઘટનાએ નહિ, એક વખત જન્મભૂમિના તંત્રી વિભાગના શ્રી નંબક પણ લેખક અને વાકનું હૃદય હોવું જોઈએ. નોર્મન કઝિન્સ મહેતા જે પ્રબુદ્ધ જીવનના સંપાદનને ભાર પણ ઉપાડે છે, વધુમાં કહે છે કે “What is carried by the book is nothing તેમણે મને કહેલું “તમને વિચારવાનો સમય મળે છે?” કદાચ હું less than the life on the mind." Blad" yersHL 412 ગુજરાતી પત્રકાર છું એટલે મહિનામાં ૪૫ થી ૫૦ લેખે સ્થૂળ ઘટનાઓ જ નથી હોતી તે અનંતકાળ સુધી લખીને પેટ ભરવાની દોડધામ હોય, મેગેઝિનો અને વિદેશી દનિકો કોઈના મનને જવાનું રાખે છે.” પણ હવે નવલકથાઓમાં વાંચવાના હોય અને મંત્રીઓની સમયમર્યાદામાં લેખ આપવાના આવો ધબકતા મન કે હૃદય જોવા મળતા નથી. તુરત સમજાઈ હોય એટલે મને વિચારવાનો સમય ન મળે, પણ યુરોપ અને જાય તેવા પ્લેટ-ઘટનાઓ હોય છે. એલેકઝાન્ડર પિપ નામના અમેરિકામાં પણ લેખકોની એ જ દશા છે. ગાર્ડિયન' નામના કવિએ બહુ જ વહેલાસર કહી દીધેલું “Some people is never સાપ્તાહિકમાંથી ફિલિપ નેમેએ એક સરસ લેખ લખ્યા હતા. learn anything because theyunderstand everything તે મથાળું હતું “થીંકર્સ બટ ને થોટ': અર્થાત વિચારક છે too soon.” ઝટપટ દરેક વસ્તુ સમજી લેવા ઈચ્છનારો કદી જ પણ તેમને વિચાર કરવાને સમય જ નથી. કેથલિક મેગેઝિન કંઈ શીખતો નથી.” “એ સ્પિરિટ”ના તંત્રી શ્રી જીન મેરી ડોમેનાએ કહ્યું છે કે “હાલની ટેકનોલોજીકલ જગતમાં બૌદ્ધિકો માટે (ઈન્ટેલેકચુઅલ્સ મટો) ખુદી કે છોડ, ખુદા પા કોઈ જગ્યા જ નથી એવું તેમને લાગે છે. આ બૌદ્ધિકોને ઔદ્યોગિક જગતના નાણાં ગણનારાઓ સાથે મેળ બેસતો નથી અને આ અજિત પોપટ નાણાં ગણનારાઓ આપણા કચરને ઘડી રહ્યા છે.” આ થા, સમય પહેલાં અમે પોરબંદર કીર્તન કરવા ગયાં હતાં. નાણાં ગણનાર ઔદ્યોગિક જગતના લોકો મેગેઝિને અને ત્યાં એક મંદિરની મુલાકાત દરમિયાન પૂજારીએ કેક કહયું. મારા દનિકોના માલિક બની બેઠા છે એટલે આપણી સંસ્કૃતિ તેમના - સાથી સરોજબહેને કહ્યું, “અહીં ઘણા લોકો બાધાઆખડી પૂરી હાથમાં ચાલી ગઈ છે. ફિલિપ ને કહે છે કે “હકીકત એ છે કે કરવા આવે છે, એવું કહે છે.' બાધાઆખડીની વાતથી હું આપણે અત્યારે કલ્ચરલ ચીજો પેદા કરવામાં પડયા છીએ. સંસ્કૃતિ વિચારમાં પડી ગયો. પણ એક બજારું ચીજ બની ગઈ છે, અર્થાત સાહિત્ય અને કલા - બાધા એટલે શું? કોઈને એકને એક દીશે માંદો હોય અને એ માત્ર મનોરંજનના સાધન બની ગયાં છે. સફળતા એ જ પારાશીશી બની ગઈ છે.” એ પચાસ સો રૂપિયાને પ્રસાદ ધરાવવાને સંકલ્પ કરે તો શું ઈશ્વર એના પચાસ રૂપિયાના પ્રસાદ માટે એકના એક પુત્રને સાજો લંડન ટાઈમ્સમાં સાહિત્યની કોલમ લખનારા લેખક કેનેથ કરી દે ખરો? અને સાજો કરી દે તે શું પુત્રના જીવનની કિંમત એલેન અમેરિકા ગયા ત્યારે એક પુસ્તક ભંડારમાં ગયા હતા તે માત્ર પચાસ કે સો રૂપિયા ? પછી તેમણે લખ્યું કે આ પુસ્તક ભંડારના પુસ્તકો જોઈને મારું પાછળથી વિચાર કરતાં મને એને ખ્યાલ આવ્યો કે પુત્ર મગજ ફરી ગયું: “એવરીબડીઝ ગાઈડ ટુ હેપિયર એન્ડ મેર સાજે તો થાય જ છે પણ તે; ઈશ્વર પચાસ રૂપિયાના પ્રસાદને સકસેસફુલ લાઈફ” “બીકમ એ ટોટલ પરસન”, “થીંક એન્ડ ગ્ર ભૂખ્યો છે એટલે નહીં, એની પાછળ સરસ રહસ્ય છે. રીચ”, “રીંસાઈપ ફોર લિવિંગ”, “સકસેસ”, “હાઉ ટુ બી એ ટોટલ એ રહસ્યને ઘટસ્ફોટા ‘સુદામા ચરિત્રને અભ્યાસ કરતાં લાળે. પરસન”, “હાઉ ટુ ડુ એર ઓન ડાયસ” વગેરે મથાળાના - સુદામાએ માત્ર પા કે અડધો શેર પૌઆ આખા કૃષ્ણને અને પુસ્તકો ધૂમ ખપતાં હતાં. ગંભીર નવલકથાઓને કોઈ સ્પર્શતું કૃષ્ણ અને સાત જનમ સુધી ખાતાં નહીં ખૂટે એટલાં રિદ્ધિ-સિદ્ધિ પણ નહોતું. સફળતા મેળવી અને કોઈ પણ હિસાબે સફળતા મેળવવાના આપ્યાં. શા માટે? એનાં બે કારણો છે. એક, સુદામાએ માત્ર પીં. સૌ આતુર હતા. નવલકથામાં પણ ચાલું લેખકોની સનસનાટીવાળી નહીં, એ પૌઆ દ્વારા પોતાનું રાર્વસ્વ કૃષ્ણાર્પણ કરી દીધું. આપતી હેતુવિહીન કથાનકવાળી નવલકથા વંચાતી હતી. વખતે પઆ જ એનું સર્વસ્વ હતા. એનાં બાળકો બે દિવસનાં - “સેટરડે રીવ્યુના તંત્રી શ્રી નર્મન કઝિન્સે તાજેતરમાં ભૂખ્યાં હતાં છતાં પત્નીએ પાડોશમાંથી આણેલા પૌઆ દ્વારા એણે “થોટસ ઓન લીટરેચર” નામના લેખમાં ટકોર કરતાં લખ્યું છે સર્વસ્વ કૃષ્ણને અર્પી દીધું. પીંઆ તે પ્રતીક છે. કે હાલની ઘણી નવલકથાઓમાં પાત્રો અને માનવા કરતાં ઘટનાઓ વધુ પડતી મહત્ત્વની બની ગઈ છે. એવું જણાય છે કે વાર્તાના મિત્ર કે ભકત સર્વસ્વ આપે છે ત્યારે ઈશ્વરે પણ પોતાનું સર્વસ્વ આપવાની તૈયારી રાખવી પડે છે એટલે જ કવિશ્રી દુલા પ્લોટને રસપ્રદ બનાવવા માટે જ પાત્રનું અસ્તિત્વ છે. ઘટનાને રંગીલી બનાવવા પાત્રો રમકડાં જેવા બની ગયા છે. આને કારણે ભાયા કાગે પિતાના એક ભજનમાં બે સુંદર પંકિત મૂકી છેવાર્તામાં પાત્રાલેખન વિકસ્યું નથી. માનવીની શકિતઓ કેટલી ‘તાંદુલ જમે ને વહાલે રોકે રાણી રાધિકા વિકસી શકે છે તેનું કોઈ ધ્યાન આવતું નથી. માનવીને વામણ , અમને ન દેશો મેરારીરે સેવામાં રાખો આપની હોજી...'. બનાવી દેવાયો છે અને ઘટનાઓ વિરાટ બની ગઇ છે બીજો અર્થ છે અહંના ત્યાગને. પુત્રની બીમારીના ઉપરવાળા પણ સારી નવલકથા, લખવાની આ રીત નથી.... ઘણા દાખલાથી જ આ મુદ્દો સ્પષ્ટ કરીશ. ધારો કે એક શ્રીમંતને એકને :
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy