SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ જુદ્ધ જીવન તા. ૧૬-૧-૮૧. સૌજન્યશીલ છે, તેમાં અનેક નાની મોટી સંસ્થાઓ સાથે સંકળાયેલા નથી છતાં લોકોને હસાવી શકે છે. તેઓ લેખક નથી છતાં લેખે છે, ઘણી બધી પ્રવૃત્તિઓમાં મગ્ન હોય છે. એમનાં વ્યકિતત્વના લખી શકે છે. કવિતા લખતાં ન હોવા છતાં તેમનામાં કવિત્વ શકિત વિવિધ પાસાં છે. પણ એ વિશે હું કંઈ પણ કહેવા જાઉં તે પહેલાં શું છે જ. તે જ રીતે સેવાને વરેલાં છે તે છતાં ક્યારેય તેમણે ફળની આટલો ગુલાસે કરૂં, તેઓ મારા મિત્ર છે, સહકાર્યકર્તા છે. જેને ' આશા રાખી નથી. યુવક સંઘમાં ૨૧ વરસથી તેઓ મંત્રી છે અને આ પદ માટે ક્યારેય તેમનું સ્કૂલનું જીવન બાબુ પન્નાલાલ પુનમચંદ જૈન હાઈવોર્ટીગ નથી થયું. એ પણ સૂચક છે કે એમને આગ્રહપૂર્વક બધા સ્કૂલથી શરૂ થયું તેથી ધર્મના સંસ્કાર મૂળમાં જ હતા. ચીમનભાઈ મંત્રીપદે રાખે છે. કોઈ સંપ્રદાયના બંધનમાં નથી. ચીમનભાઈ ગુણાનુરાગી છે એમ ચીમનભાઈ લાંબુ નિરોગી આયુષ્ય ભોગવે એવી ઈચ્છા નિશંકપણે કહી શકાય. વ્યકત કરી છે. ચીમનભાઈને વિનંતિ કરું છું કે યુવક સંઘના મંત્રી મારા નાના ભાઈ માટે કુટુંબીજનોને પણ અત્યંત માન અને તરીકે એમને ૫૦ વર્ષ પુરા થાય ત્યારે હુ ઘરને માણસ હોવા છતાં પ્રેમ છે, જે કંઈ રીતે વ્યકત કરવો તે અમને સમજાતું નથી. પરમ મને પ્રસંશાના બે શબ્દો કહેવા દેશે! કૃપાળુ પરમાત્મા ચીમનભાઈને ખૂબ ખૂબ લાંબુ અને તંદુરસ્ત નાટયકાર શ્રી જગદીશ શાહે કહ્યું હતું, ‘આપણે આજના આયુષ્ય આપે અને તેઓ આજીવન સમાજસેવા કરતા રહે એ જ રાંગને “આનંદ પર્વ” નામ આપ્યું છે, પણ મને એ નથી સમજાનું અંતરની ભાવના છે. કે સ્વયં આનંદનું તે વળી આનંદ પર્વ હોતું હશે?! ચીમનભાઈ તે અજીત શેઠ: આ સમાજમાં યોજક દુર્લભ છે અને આપણાં પિતે જ મૂર્તિમંત આનંદ છે. હકીકતે તે આપણે ભેગા થયાં છીએ ઉમેરામ પેજકોમાં ચીમનભાઈને પ્રથમ હરોળમાં સમાવેશ થાય છે. અને આનંદની એક અંજલી આપીએ છીએ એમ જ કહેવું જોઈએ. તેમણે ટાગોરના એક ગીતને અનુવાદ રજૂ કર્યો હતો. તેને - ચીમનભાઈ આનંદને ભંડાર લઈને જ આવેલાં છે. તેઓ છેવટને ભાગ નીચે પ્રગટ કર્યો છે. આનંદના એક એવા ભામાશા છે કે જ્યારે જયારે રાણા પ્રતાપ રવિન્દ્રનાથ અંતે કહે છે, “હે અનામી જનોના નિર્વાક મનના જીવન જંગ જીતવામાં હતાશા અનુભવે છે, નિરાશા અનુભવે છે. કવિ નું આવ, મર્મની બધી વેદનાઓ બહાર કાઢ, આ પ્રાણહીન ત્યારે ચીમનભાઈ એમના આનંદને ભંડાર ખેલીને એવા રાણા દેશમાં જ્યાં ચારે દિશાઓ ગીતાવિહોણી છે. તેને ન રસથી પણ પ્રતાપને જીવવાની ને જતવાની શકિત આપે છે. કરી દે. તારા અંતરમાં અમૃતઝરણું છે, તેને તું વહેતું કરી દે. એક બીજી પણ વાત છે. ચીમનભાઈ આનંદની પ્રવૃત્તિ કરતાં - સાહિત્યના વૃન્દાવાદનની સંગીત સભામાં જેમની પાસે કેવળ કરતાં, એમની સંસ્થાઓને બતાવવા નાટકે લે છે અને નાટયકારોને એકતારો જ છે, તેઓને પણ સન્માન મળો. જેઓ દુ:ખમાં અને આર્થિક પ્રોત્સાહન આપે છે તે પણ એમનું એક બહુ મેટું પ્રદાન સુખમાં મુક છે. નત:શિશ અને મુંગા છે, જેઓ પાસે રેહેવા છતાં છે. નાટયક્ષેત્ર સદાયે એ રીતે ચીમનભાઈનું ઝણી રહ્યાં છે. એમણે દૂર છે, એવા અનામી, અખ્યાત કવિની વાણી સાંભળવા આપણે હંમેશા સારા, સંસ્કારી અને પ્રોત્સાહન આપવા યોગ્ય નાટકોમાં રસ પામીએ. આપણે તેનાં સ્વજન થઈને રહીએ.આજના તમારા આનંદ લીધો છે અને તે માટે અમે એમના આભારી છીએ. તેઓ ૬૦ પર્વે વિશે શું કહું ચીમનભાઈ, તમારી ખ્યાતિમાં પેલા સર્વે અજ્ઞાત વર્ષની વયના હોવા છતાં નવલેહીયા છે અને એવા નવહીયા કવિએ પેલા સર્વે અશાંત કળાકારે ખ્યાતિ પામે. અમે તમને ચીમનભાઈને મારા હાર્દિક અભિનંદન * વારંવાર નમીએ છીએ ચીમનભાઈ ! (કાવ્યમાં મેં છેડી છૂટ લીધી છે.) 3. યમવંત ત્રીવેદી: પ્રભુની ઈચ્છા પ્રમાણે ઘડાતા જવું, જૈન સેશ્યલ ગૃપના પ્રમુખ શ્રી સી. એન. સંઘવી: વિખ્યાત પરમાત્માની આંગળીને સ્પર્શ કરાવ, એમની આંખમાં એ વિસ્મય કવિ હરીન્દ્ર દવેની એક કૃતિ છે “માધવ ક્યાંય નથી ઉપવનમાં.” લઈને જીવવું, ગુલાલ ઉડાડવે, અને એમની સાથોસાથ હરેક કદમમાં પરંતુ આપણે માધવ તે આપણને આ બીરલાના ઉપવનમાં મનુષ્યને સાથે લે. આ આત્મીયતા ચીમનભાઈની ખાસિયત છે. ' મળી ગયું છે. વર્ષોથી અમે આનંદ પર્વ ઉજવતા આવ્યા હકકીતે ચીમનભાઈનું વ્યકિતત્વ જ મને ફુલનું લાગ્યું છે. જે એક એ–કહો કે ચીમનભાઈએ ઉજવાવ્યા છે. ચિત્રકાર બનીને ચીમનભાઈ પટેઈટ બનાવવું હોય તો એક ફૂલ સરળ, નિખાલસ, હસતાં હસાવતાં, ચીમનભાઈને હું ખૂબ ખૂબ દોરવું પડે. ચીમનભાઈ, કદાચ કશું જ નથી, માત્ર ફલ છે. અભિનંદન આપું છું. ચીમનભાઈ મિત્રો ઊભા કરવાની, મૈત્રી આટલું કહી, હું ચીમનભાઈને પ્રણામ કરું છું. જાળવવાની જે આગવી કળા જાણે છે તે બધાને વહેંચે એવી મીનળ દિલીત : ચીમનભાઈ અને મારો ૨૦ વર્ષને સંબંધ છે. ઈચ્છા વ્યકત કરું છું. પણ સભામાંની મોટી હાજરી જોઈ મને તો ચીમનભાઈ માટે કંઈ જ પરમ કૃપાળુ ઈશ્વરને હું એટલું જ પ્રાર્થ છું કે ચીમનભાઈને કહેવાની જરૂર હોય એમ લાગતું નથી. હકિકતે ચીમનભાઈ તે દીદ અને તંદુરસ્ત આયુષ્ય આપે. લોકોના મનમાં જે વસેલાં છે. - હરીન્દ્ર દવેએ કહ્યું હતું, ‘ગાલીબની ૧૮૩મી જન્મ જયતિ ચીમનભાઈ સામાજીક કાર્યકરને શોભે એવા અર્થમાં વીરલ છે. હાલમાં ઉજવાઈ રહી છે, તેમની બે પંકિતઓ મારા મનમાં રમે છે. તેમને કોઈએ કદી ગુંચવાડામાં જોયા નહીં હોય, ગુસ્સામાં પણ નહીં જ તેઓ કહે છે, કોઈ કામ સરળ હોતું જ નથી. તે જ રીતે માણસને માટે અને છતાં પણ તેમનાં કામમાં પાછા પડીને જોવાનું રહેતું નથી. 'પણ માણસ થવું અતિશય મુશ્કેલ છે. મનુષ્ય થવાને પ્રયત્ન કરવાનું તેમનામાં અજબની ચાતુરી છે. બીજા કાર્યક્રમોમાં પણ એમની હાજરી પણ મુશ્કેલ છે એમ કહીએ તે અતિશયોકિત નથી. એ પ્રયન જ બધાને માટે આશ્વાસનરૂપ અને આરામદાયક બની રહે છે. કરનારા જે થોડા મીત્રાને મેં જોયા છે એમી ચીમનભાઈનું પણ ચીમન માઈના વડીલ બંધુ વાડીલાલ જે. શાહે કહ્યું હતું, “અમે નિશ્ચિત સ્થાન છે. ' બંને ભાઈઓ ૪૫ વર્ષથી અત્યંત નિકટતાથી રહ્યાં છીએ. આજને ચીમનભાઈનાં વર્તનમાં એમની સંસ્કારી મુદ્રા ઉપસે છે. એમનાં દિવસ અમારા કુટુંમ્બ માટે ખૂબ આનંદને દિવસ છે. રસના વિષયે ઘણા બધા વિવિધ છે. તેમની પુસ્તકની પસંદગી પણ, મારા નાના ભાઈ, ચીમનભાઈમાં ઘણાં ગુણ છે. તેઓ હાસ્યકાર અપ્રતિમ છે. !
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy