________________
૧૪૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૮૧ (૨) વકતા-ડે. રમણલાલ ચી. શાહ 1' '
પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. વિશેષ કરી બહેનની સંસ્થાઓ વિપથ-જાપાન કોરિયા અને ફિલિપાઈન્સના પ્રવાસના અનુભવો
આનો લાભ લે છે. નાની સંસ્થાઓ માટે આ સભાગૃહ આશીર્વાદ* તારીખ ૨૩-૧૨/૦
રૂપ બની રહ્યું છે. વર્ષ દરમિયાન સભાગૃહ અંગેની આવક
રૂ. ૧૮૩૩ થઈ હતી. આ ઉપરાંત
સંઘની કાર્યવાહી તેમ જ આર્થિક પરિસ્થિતિ : ૦ તા. ૧૫ ઓગસ્ટ ૧૯૮૦ના રો જ “પ્રેમળ જ્યોતિ” અને ઈન્ટર- વર્ષ દરમિયાન સંઘની કાર્યવાહક સમિતિની ૮ સભાઓ નેશન ટ્રાવેલર્સ કલબના સંયુકત ઉપક્રમે પરમાનંદ કાપડિયા સભા
બોલાવવામાં આવી હતી. - . . ગૃહમાં “રકતદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું,
ગત વર્ષ દરમિયાન સંઘને રૂ. ૫૦૧૧૯-૧૬ની આવક થઈ
હતી અને રૂ. ૪૫૪૬૬-૮૮નો ખર્ચ ત્યારે ૬૮ બાટલી
થયે રકત પ્રાપ્ત થયું હતું.
હતો. સરવાળે
રૂા. ૪૬૫૨.૨૮ને વધારી રહ્યો હતો. ટ્રસ્ટને વ્યાજના. ૦ તા. ૨૮-૯-૮૦ ના રોજ વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડૉ. રમણલાલ રૂ. ૮૨૪૦ ચૂકવ્યા તેનો આ ખર્ચમાં સમાવેશ થઈ જાય છે.
ચી. શાહનું સન્માન તથા સંઘના પેટ્રન મેમ્બરોના મિલનને લગતા રાંઘના જનરલ ફંડમાં ગયા વર્ષે રૂ. ૧૭૫૭૫–૮૮ બાકી દેવા એક રામારંભ દાદરમાં આવેલ “નવનીત પ્રકાશન”ની ઓફિસમાં
ઊભા રહ્યા હતા. તેમાં આ વર્ષની પ્રબુદ્ધ જીવનની ખોટ રી
૨૫૫૫૬-૧૮ની ઉમેરતા તે રકમ રૂ. ૩૯૧૩૨૦૬ થઈ. તેમાંથી રાખવામાં આવ્યો હતો..
સંઘને વધારે રૂા. ૪૬૫૨-૨૮ બાદ કરતા વર્ષની આખરે આ ૦ તા. ૧૧-૧૧-૮૦ ના રોજ “પ્રેમળ જ્યોતિ ની પ્રવૃત્તિને પાંચ ખાતામાં રૂા. ૩૪૪૭૯-૭૮ ઊભા રહે છે.
વર્ષ પૂરા થતાં હોઈ ધનતેરસના દિવસે પ્રેમળ જ્યોતિની બહેનોએ આપણું રિઝર્વ ફંડ ગયા વર્ષે રૂ. ૫૫૪૮૧૦-૧૮નું હતું, * સાયન હોસ્પિટલ ગવરમેન્ટ રિમાન્ડ હોમ-માનખુર્દ, બાળકલ્યાણ
તેમાં ચાલુ વર્ષમાં આજીવન સભ્યોને લવાજમના રૂ. ૧૮૫૭૪
આવ્યા તે ઉમેરતા રૂા. ૫,૭૩,૩૮૪–૧૮ થયા. તેમાંથી આ વર્ષે જે નગરી, જેના કલીનીક- આટલી સંસ્થાઓની મુલાકાત લેવામાં
આજીવન સભ્યો પેટ્રન સભ્ય થયા તેમને રૂ. ૨૫૧ મજરે આપવા સવારના ૮ થી સાંજના ૫ વાગ્યા સુધીના સમય ગાળે હવે
પડયા તે રકમ રૂા. ૧૯૦૦૪ તેમાંથી બાદ કરતા રૂ. ૫,૫૪૩૮૦-૧૮ અને દરેક જગ્યાએ રેગ્ય પ્રદાન કરવામાં આવ્યું હતું. રહ્યા. પેટન સભ્યોના લવાજમના રૂ. ૨૭૫0૦૩-૦૦ આવ્યા ૦ પ્રેમળ જયોતિની બહેને જૈન કલીનીકમાં દર શનિવારે જાય છે.
તે તેમાં ઉમેરતા રૂ. ૮,૨૯,૩૮૩-૧૮ આ ખાતામાં વર્ષની આખરે
જમા રહે છે. - અને જરૂરિયાતવાળા દરદીઓની તપાસ કરીને સહાય આપવાનું
આપણું પુસ્તક પ્રકાશન ફંડ ગયા વર્ષે રૂ. ૨૨૭૩-૨૫ નું નક્કી કરે છે. આ રીતે જયારે બહેન જૈન કલીનીકમાં જાય છે
હતું તે તેમજ રહે છે. ત્યારે કલીનીકના હાઉસ સર્જન ડે. કાંતિભાઈ સાંઘાણીને આપણી પ્રેમળ જાતિની પ્રવૃત્તિનો સારો વિકાસ થઈ રહ્યો દરેક પ્રકારના સહકાર બહેનોને મળી રહે છે. તે માટે અમે છે. તેને વધારે વિકાસ થાય એવો અવકાશ છે અને તે માટે અમારા તેમને અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ.
પ્રયત્નો ચાલુ છે. '
- સંઘના કાર્યક્રમોને સારી પ્રસિદ્ધિ આપવા માટે ગુજરાતી દૈનિક ૦ તા. ૮-૧૨-૧૯૮૦ના રોજ પંડિત સુખલાલજી જન્મ શતાબ્દીના
તેમ જ “જૈન” પત્રોને અમો આભાર માનીએ છીએ. અનુસંધાનમાં કશી મુંબઈ જૈન મુવક સંઘ, પરિચય ટ્રસ્ટ - કાર્યવાહક સમિતિના સી સભ્યોએ અમને જે પ્રેમભર્યો સહકાર તેમ જ અન્ય સંસ્થાઓના ઉપક્રમે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના આપ્યો છે એ માટે અમે તેઓ સના ખૂબ જ આભારી છીએ. પ્રમુખસ્થાને પંડિત સુખલાલજી વ્યાખ્યાનમાળાનું આયોજન
સૌને સહકાર, પ્રેમ અમને કામ કરવાની પ્રેરણા અને જોમ આપશે. કરવામાં આવ્યું હતું.
અને અમારા ઉત્સાહમાં વધારો કરશે.
અંતમાં, આપણા સંઘની પ્રવૃત્તિઓ હજુ વધારે વેગ પકડે ૦ આપણા મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે સંઘની સતત ૨૫ વર્ષ
અને તેને વધારે ને વધારે વિકાસ થતો રહે એમ કરવાનું અમને મંત્રી તરીકે રહીને સેવા કરી તથા બીજી અનેક સંસ્થાઓમાં રસપૂર્વક
બળ મળે એવી અમારી ઈશ્વરને પ્રાર્થના છે. કાર્ય કર્યું એ નિમિત્તે આપણા ઉપપ્રમુખ શ્રી રસિકભાઈ ઝવેરી
: - ચીમનલાલ જે. શાહ તથા શ્રી ચીમનભાઈના મિત્રો, સાથી કાર્યકરો તેમ જ શુભેચ્છકો
કે. પી. શાહ દ્વારા તા. ૩-૧-૮૧ ના રોજ સાંજના બિરલા ક્રિડા કેન્દ્રમાં એક સત્કાર સમારંભ યેજવામાં આવ્યો હતે. ૦ તા. ૧૧-૩-૮૧ના રોજ સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ સઘની વાર્ષિક સભા શાહને ૭૯ વર્ષ પૂરા થયા ત્યારે સંઘ દ્વારા એક અભિવાદન
* શ્રી મુબઈ જેન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા શનિવાર સમારોહ યોજવામાં આવેલ ત્યારે શ્રી ચીમનભાઈએ પ્રેમળ તા. ૭-૧૧-૮૧ ના રોજ સાંજના પાંચ વાગ્યે સંઘના શ્રી પરમાનંદ જોતિની પ્રવૃત્તિ માટે રૂા. ૧૦,૦૦૦ મેળવી આપવાની જાહેરાત કાપડિયા સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણ કરી હતી. તે માટે સંઘ તેમને આભારી છે. !
નીચે મળી હતી.
આ
તેમાં ગત વાર્ષિક સભા તા. ૧૪-૬-૮૦ની મિનિટ્સ વાંચવામાં ૦ તા. ૧૭-૪-૮૧ ના રોજ સ્વ. પરમાનંદભાઈની ૧૦મી પુણ્યતિથિ
આવી હતી અને તે સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. - નિમિત્તે તેમના કુટુંબીજનો તરફથી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં
છે ત્યારબાદ નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
સંઘના વાર્ષિક વૃત્તાંત તેમ જ શ્રી મણિલાલ મોકમચંદ શાહ વ્યાખ્યા ની કેસેટો,
સાર્વજનિક વાચનાલય-પુસ્તકાલયના ૧૯૮૦ના વર્ષના એડિટ થયેલા
હિસાબો રજુ કરવામાં આવ્યા અને તે સર્વાનુમતે મંજૂર કરવામાં સંઘ દ્વારા લેવાતા પર્યુષણ વ્યાખ્યાનમાળાના બધાં જ વ્યાખ્યા
આવ્યા. નેની કેરોટે આપણે તૈયાર કરાવીએ છીએ. સભ્યો તે વ્યાખ્યાને ત્યારબાદ ૧૯૮૧ના વર્ષ માટેના અંદાજપત્રો રજૂ કરવામાં પિતાને ઘેર સાંભળી શકે તે માટે એ કેસેટ નજીવું ભાડું લઈને ઘેર
આવ્યા અને તે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. આ આપવાની વ્યવસ્થા સંઘદ્રારા કરવામાં આવી હતી. “
ત્યાર બાદ ચાલુ વર્ષ ૧૯૮૧ માટે સંઘની કાર્યવાહક સમિતિના
પાંચ અધિકારીઓ અને પંદર સભ્યોની ચૂંટણીને લંગનું કામ હાથ - શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહ ; ;
ધરવામાં આવ્યું.. સંઘના નિયમ પ્રમાણે આ રસભાગૃહ વિવિધ સંસ્થાઓને નામના
૨ ટણીનું પરિણામ ', - . ભાડાથી આપવામાં આવે છે. આ કારણે ઘણી સંસ્થાઓની વિવિધ ' ગયા વર્ષે કાર્યવાહક સમિતિના ૨૫ સભ્યો હતા, તેમાંથી પાંચ