________________
૨૦૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૮૧
. રામમહાલ ચકુભાઈ શાહ
એ ભવાદન સમાજ વેવાણ તા.૧૧- ૨-૧૯૮૧
શ્રી મુંબઈ જૈન યુવક સંઘને આશ્રયે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના ૮૦મા જન્મદિન પ્રસંગે ભારતીય વિદ્યાભવનમાં યોજાયેલા અભિવાદન સમારંભમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પ્રવચન આપી રહ્યા છે. મંચ પર ડૉ. સુરેશ દલાલ, શ્રી હરીન્દ્ર દવે, શ્રી તુલસીદાસ વિશ્રામ, શ્રી રસિકભાઈ ઝવેરી, ઉષા મહેતા તથા ડે. તારાબહેન શાહ દેખાય છે.
33 ૮ મા જન્મદિને ચીમનભાઈનું અભિવાદન ક મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ, ‘પ્રબુદ્ધ જીવનના” તંત્રી, હરીન્દ્ર દવેએ શ્રી ચીમનભાઈને અભિનંદન આપતાં કહ્યું હતું કે જાણીતા જૈન આગેવાન અને ચિંતક શ્રી ચીમનલાલ ચકુભાઈ
ચીમનભાઈમાં આપણને રાજકારણ અને સમાજકારણમાં ઉદાર
મતવાદી વિચારધારાનું એક ઉત્તમ અને પ્રભાવક ઉદાહરણ જોવા શાહના ૯૦માં જન્મદિન પ્રસંગે એમનું અભિવાદન કરવા મુંબઈ
મળે છે. તેમણે શ્રી ચીમનભાઈની અનન્ય રાત્યનિષ્ઠાને પણ ઉલ્લેખ જૈન યુવક સંધને આશ્રયે ગઈ કાલે ભારતીય વિદ્યાભવનમાં યોજા
કર્યો હતે. યેલા સમારંભમાં અનેક વકતાઓએ, શ્રી ચીમનભાઈનાં સ્પષ્ટ પણ
| મુંબઈ યુનિવર્સિટીના રાજયનીતિ શાસ્ત્ર વિભાગનાં વડા ડો. સમતલ સત્યકથનને આગ્રહ, અનન્ય સત્યનિષ્ઠા, ઉદારમતવાદી ઉપા મહેતાએ શ્રી ચીમનભાઈને સમન્વયની કવિતાના માણસ તરીકે વિચારણા તથા ઊમિ અને બુદ્ધિની સમતુલા વગેરે ગુણલક્ષણોની પ્રમાગ્યા હતા.' ભારોભાર પ્રશંસા કરી હતી. શ્રી તુલસીદાસ વિશ્રામ પ્રમુખસ્થાને
એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા હતી.
ડૉ. સુરેશ દલાલે શ્રી ચીમનભાઈને આવેશ વિનાના સમતાવા
વ્યકિતત્વ ધરાવતા માણસ તરીકે બિરદાવ્યા હતા. પ્રમુખ શ્રી તુલસીદાસ વિશ્રામે, શ્રી ચીમનભાઈ સાથેના તેમના છેલ્લા ૧૪ વર્ષના નિકટના પરિચય દરમિયાન થયેલા અનુભવોનું
તેમણે કહયું હતું કે ચીમનભાઈમાં આપણને ધા અને નાની
ઊમિ અને બુદ્ધિની તથા વિચાર–આચારની એક સમતુલા જાવા વર્ણન કર્યું હતું અને જણાવ્યું હતું કે શ્રી ચીમનભાઈ કેટલીક વાર
મળે છે. લાગણીહીન હોવાનું જણાય છે એવી અમુક વ્યકિતઓની ફરિયાદ
જૈન સમાજના આગેવાનોએ શ્રી ચીમનભાઈને અભિનંદન છે, પરંતુ એવું નથી. તેઓ અનેકવાર લાગણીપ્રધાન હોવાનું માલૂમ
આપીને તેમના લાંબા આયુષ્ય માટે ભાવના વ્યકત કરી હતી. પડયું છે. આ પ્રશ્ન અંગે શ્રી તુલસીદાસભાઈએ માનવ પ્રત્યે તે ઠીક પણ પશુપક્ષીઓ પ્રત્યે પણ શ્રી ચીમનભાઈને કેટલી અનુકંપા
વિવિધ સંસ્થાઓ તરફથી શ્રી ચીમનભાઈને ફુલહાર અર્પણ છે તેનું ઉદાહરણ આપ્યું હતું.
કરવામાં આવ્યાં હતાં. ભૂતપૂર્વ સંસદસભ્ય શ્રી પુરુષોત્તમ માવળંકરે શ્રી ચીમન
શ્રી ચીમનભાઈએ તેમના જવાબમાં પિતા પ્રત્યે વ્યકત થયેલી ભાઈની સામાજિક અને રાજકીય વિચારણામાં સ્પષ્ટ ને સમતોલ
શુભેચ્છાઓ બદલ કૃતજ્ઞભાવ વ્યકત કરતાં પોતાના વ્યકિતત્વના
ઘડતરમાં ગાંધીજીની વિચારધારાને ડે. પ્રભાવ છે એ બાબતનો સત્યકથનના રણકાને ઉલ્લેખ કરીને કહયું હતું કે અનેક વિસંગતિથી
ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગાંધીજીના સમગ્ર જીવન પર જીવનભરેલા આજના જીવનમાં શ્રી ચીમનભાઈ એક અત્યંત આવશ્યક અને જીવંત દષ્ટાંત પૂરું પાડે છે.
કથા લખાઈ નથી એમ પણ કહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે તમારા સૌ તથા બીજા તરફથી તેમણે વધુમાં કહ્યું હતું કે વૈચારિક સ્તર પર સ્વસ્થ અને
મળેલા અખૂટ પ્રેમ મને ખૂબ સ્પર્શે છે. પણ લાગણી વ્યકત કરવામાં અભ્યાસમંડિત વિચારણા દેશ સમક્ષ મૂકી શકે એવી બહુ જજ
હું સંયમિત રહ્યો છું. આ ગાંધીજીની જ અસર છે. વ્યકિતઓમાં શ્રી ચીમનભાઈનો સમાવેશ થાય છે.
શ્રી ચીમનભાઈએ આ પ્રસંગે અપંગોના કલ્યાણની તેમણે રંક બની રહેલા જાહેરજીવનમાં ખમીર અને હીર
પ્રવૃત્તિઓના લાભાર્થે એક ટ્રસ્ટ તરફથી રૂા. ૧૦,૦૦૦ ના દાનની પ્રેરવા માટે શ્રી ચીમનભાઈ જેવી વ્યકિતઓની સમાજને જરૂર
જાહેરાત કરી હતી. છે એવું મંતવ્ય પણ વ્યકત કર્યું હતું.
શ્રી ભરત પાઠક તથા તેમના કલાવૃન્દ સંગીત કાર્યક્રમ જન્મભૂમિ' અને `જન્મભૂમિ-પ્રવાસી'ના તંત્રી શ્રી રજૂ કર્યો હતો.
માલિકઃ કરી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
સંબઈ - ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ - ૪૦૦ ૦૦૧.