________________
Regd. No. MH. By/South 54 Licence No.: 37
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૪: અંક: ૨૩
પ્રબુદ્ધ જીવને
ન્યાય માટે
ના ઉદ્યોગને
મેટા
મુંબઈ ૧ એપ્રિલ, ૧૯૮૧ બુધવાર
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૧૫ : પરદેશ માટે શિલિંગ ૪
છૂટક નકલ રૂા. ૭૫ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ' ' સહતંત્રી રમણલાલ ચી. શાહ . ને અનામત બેઠક બંધારણની જોગવાઈ
D ચીમનલાલ ચકુભાઈ
The state has an affirmative duty to make comગુજરાતના અનામત વિરોધી આંદોલનના ઉપલક્ષમાં લેક્સભા pensatory legislation to put two really unequal
persons on a footing of equality. Sul-tlt Hila Bull અને ગુજરાત વિધાનસભાને, બંધારણમાં અનામત બેઠકો સંબંધ જે જોગવાઈઓ છે તેનું, સર્વાનુમતે સમર્થન કર્યું છે. આ માત્ર ગુજ- -
મજુર વચ્ચે સમાનતા છે એમ માની લઈ મજુરને કોઈ રક્ષણ આપરાતના રાંદલનને વિરોધ કરવાનું પગલું જ ન હતું પણ બંધારણની
વામાં ન આવે તો તેનું શોષણ જ થાય. બાર કલાક મજૂરી કરાવે કે અનામતનીતિ, રાષ્ટ્રીય નીતિ છે તેનું પુનરુચ્ચારણ હતું. બધા રાજકીય
પેટપૂરનું વેતન ન આપે. કામના કલાક બાંધી રમાપવા અથવા પક્ષો સંમત થયા તેમાં થોડો રાજકીય હેતુ, ચૂંટણી લક્ષમાં લઈ રહ્યો
લધુતમ વેતન નક્કી કરવું, ન્યાય માટે આવશ્યક છે. વિદેશી માલ છે. પણ માત્ર રાજકીય હેતુ નથી. પણ આવા દાવથી આ
સામે દેશના ઉદ્યોગને રક્ષણ આપવા ભારે જકાત નાખવી પડે.
મોટા ઉદ્યોગ સામે લઘુ ઉદ્યોગને રક્ષણ આપવું પડે. આવા ઘણા પ્રશ્નોનું નિરાકરણ થતું નથી.
દાખલા છે. આ લખું છું ત્યારે ગુજરાતનું આંદોલન હજી ચાલુ છે પણ તે
સ્વતંત્રતા મળી ત્યારે આપણા દેશની પરિસ્થિતિ એવી હતી કે પાછું ખેંચાય અથવા સમાધાન થાય તે માટેના પ્રયત્ન થઈ રહ્યા
પ્રજાને માટે વર્ગ પછાત, ગરીબ, સદીઓથી કચડાયેલ હતે. રઐતિછે. અનામતને જે રીતે અમલ થાય છે તેથી કેટલાંક અનિષ્ટ પેદા
હાસિક સંજોગ, જ્ઞાતિ પ્રથા, પરતંત્રતા વગેરે અનેક કારણોને થયાં છે અને વિકૃતિઓ આવી છે તેમ જ પ્રજાના મેટા વર્ગને,
મેટા ભાગની પ્રજા પીડિત હતી. આવા વર્ગોને ઊંચે લાવવા ખાસ ખાસ કરી મધ્યમ વર્ગને અન્યાય થાય છે તે પ્રત્યે પ્રજાનું લક્ષ
રક્ષણ આપવાની જરૂર હતી તેથી બંધારણમાં એવી જોગવાઈ દોરવા પૂરતું આ આંદોલન વાજબી હતું. તે હેતુ સફળ થયો છે.
કરવામાં ૨ાવી છે. સમાનતાને સિદ્ધાંત સ્વીકાર્યો છે. સાથે ન્યાય આંદોલન હવે ચાલુ રાખવું તેથી નુકસાન છે. હવે અનામતનીતિની
કરવા, અપવાદો મૂકયા છે. સમગ્રપણે વિચારણા કરવાની જરૂર છે. •
ત્રણ વર્ગો મુખ્યત્વે આવા રક્ષણના અધિકારી ગણ્યા છે. બંધારણમાં અનામત જોગવાઈ શા માટે કરી છે, તે શું છે, તેનાં
અનુસૂચિત જાતિઓ ( scheduled Castes), અનુસૂચિત શાં પરિણામ આવ્યાં છે, હજી કેટલે દરજજે જરૂરી છે અને તેમાં
જનજાતિઓ Scheduled Tribes, (મુખ્યત્વે આદિવાસીઓ) શે ફેરફાર કરવાની જરૂર છે તેનું સંક્ષેપમાં વિવેચન કરવા ઈચ્છું છું.
અને પછાત વર્ગો ( Backward Classes ) આપણા બંધારણના સિદ્ધાંતમાં બે પાયાના સિદ્ધાંત છે. દરેક
આ ત્રણે વર્ગોને શિક્ષણ અને સરકારી નેકરીમાં રક્ષણ નાગરિકને (૧) સમાનતા- સામાજિક પ્રતિષ્ઠા અને વિકાસ માટેની
આપવા, રાજ્યને સત્તા આપી છે. આને માટે કોઈ સમયમર્યાદા તકની– Equality of status and opportunity; અને (૨)
બાંધી નથી. અનુસૂચિત જાતિ અને જનજાતિને લોકસભા ન્યાય, સામાજિક, આર્થિક અને રાજકીય : Justice, Social.
અને ધારાસભાઓમાં અનામત બેઠકો પણ આપી છે. શરૂઆતમાં Economic and Political, પ્રાપ્ત થવા જોઈએ. આ
આની મુદત ૧૦ વર્ષની હતી. વધારી ૨૦ કરી, ૩૦ કરી અને બન્ને સિદ્ધાંતને અમલ કરવામાં સમતુલા જાળવવી
જાન્યુઆરી ૧૯૮૦માં ૪૦ વર્ષની, એટલે કે જાન્યુઆરી ૧૯૯૦ પડે છે. અસમાન વ્યકિતઓ અથવા વર્ગો વચ્ચે સાચી સમાનતા
સુધીની કરી છે. લાવવી હોય, એટલે ન્યાય કરવો હોય તો, સબળની સામે નિર્બળને
આ સંબંધે બંધારણની કેટલીક જોગવાઈ જોઈએ. રક્ષણ આપવું પડે. એવું રહાણ ન આપીએ અને બન્ને સમાન છે એમ માની લઇએ તે સબળ વધારે સબળ થાય અને નિર્બળ
. કલમ ૧૫ (૧) : વધારે નિર્બળ થાય. આવા રાણને હેતુ નિર્બળને સબળ બનાવવાને
The state shall not discriminate against any
citizen on grounds only of religion, race, caste, sex. છે. નિર્બળને આવું રક્ષણ અપાય તેમાં દેખીતી રીતે, સબળને અન્યાય
place of birth or any of them. થતા હોય તેમ લાગે અને અસમાનતાને બચાવ, સમાનતાને કલમ ૧૬ (૧): નામે કરવામાં આવે. રાજયે બધા નાગરિકો સાથે સમાન ભાવે વર્તવું There shall be equality of opportunity for all તેને અર્થ એટલે જ નથી કે નવી અસમાનતા પેદા ન કરવી
citizens in matters relating to employment or appoint
ment of any office under the state. અને યથાવત સ્થિતિ ચાલુ રાખવી. પણ વર્તમાન અસમાનતાને
કલમ ૨૯(૨) : દૂર કરવા સક્રિય પગલાં લેવાની ફરજ તેમાં સમાવિષ્ટ છે. ' No citizen shall be denied adınission into any