________________
તા. ૧-૭-૮૧
પ્રબુદ્ધ જીવન
મનયન”
[હરજીવન થાનકી જ મનન કરે તે મન ', “જે ચિંતન કરે તે ચિત્ત ', “જે નિર્ણય આપ્યા પછી વિદ્યાર્થીઓ માનતા લે કે જે હું પાસ થઈ જઈશ
" કરે તે બુદ્ધિ.’ આપણું મન સદાય સંક૯૫ - વિકલ્પ તે હનુમાનને એક નાળિયેર વધેરી શ! કેમ જાણે હનુમાન પેલાના કર્યા જ કરે છે. ક્યારેક પેલા સેક્સપિયરના હેમ્લેટની જેમ “To be
નાળિયેરના ભૂખ્યા હોય ! પરંતુ, અસ્માત ન કરે તે નારાયણ or not to be is a question.’ આ કરવું કે ન કરવું એ જ પ્રશ્ન અને જો તે પાસ થઈ જાય તો નાળિયેરના વેપારીને, વિદ્યાથીને છે. માણસનું મન વિચાર કરે છે, વિસ્તરે છે, ઊંડું ઉતરે છે. પોતાના અને હનુમાનને સૌ કોઈને લાભ-આનંદ થાય છે. શ્રદ્ધા દઢ થાય છે આગલા - પાછલા અનુભવોને કામે લગાડે છે, છતાં તેને મર્યાદા અને જો તે નાપાસ થાય તે આમાંનું કશું યે નહીં. કેમ કે “માનતાને છે. કેમ કે તે સાપેક્ષ (Relative) છે. કોઈ પણ બાબતમાં સત્યા- માનનાર પેલે વિદ્યાર્થી છે, હનુમાન નહીં. આમ આનંદથી સત્યને નિર્ણય કોણ કરશે? તે કે મને. પણ મન તો આપણા
મન વિસ્તરે છે. ખિન્નતાથી સંકોચાય છે. એનો અર્થ એ થયો કે શરીરમાં છે. તે શરીર ઘર, કુટુંબ કે સમાજમાં છે તેથી તેનો નિર્ણય
માનવી જો પોતાના જીવનમાં હકારાત્મક (Positive ) વલણ નિરપેક્ષ હોવો મુશ્કેલ છે. આ સંદર્ભમાં મનની દરેક ક્રિયાઓની
અપનાવે તે તેનું મન વિતરે, તેથી ઊલટું સંકોચાય, આપણા પાછળ હેતુ - હિત હોવાનું. જ્યારે જીવનનું લક્ષ્ય છે: નિહેતુપણું.
મનની સીમાને વિસ્તૃત કરીએ, સૌ કોઈને આવકારીએ. સંકુચિતતામાં નિરપેક્ષતા, જ્યાં સુધી જીવનમાં આવતી નથી, ત્યાં સુધી આપણી
વિખવાદ - વિનાશના બી પડેલાં છે. જગતમાં થઈ ગયેલા મહાબધી ક્રિયાઓ, માનસિક ઉડ્ડયને સીમિત જ રહેવાનાં !
પુના મન કેટલાં વિશાળ હશે. આ અર્થમાં મનને ઓગળવું આ મનને Moon (ચંદ્ર) સાથે પણ ગાઢ સંબંધ છે. ગ્રીક પીગળાવવું, એટલી હદે કે તે ઊડી ને વરાળ થઈ જાય ! અને પછી ભાષામાં તેને Luna કહે છે. - Lunatic એટલે ગાંડો. પૂનમ કે તેની પાછી વપ થાય! અમાસની સૌથી વધુ અસર સાગર ઉપર અને ગાંડા ઉપર થાય છે. શીતળ ચાંદની કવિ - ક્લાકારોને વિશેષ આકર્ષે છે. સાગર - કિનારે
મૃત્યુ શરદ પૂનમ માણવાની મજા કોઈ એર હોય છે. જાણે આખું જગત ચાંદીથી મઢાઈ ગયું હોય એવી અનુભૂતિ ખાસ કરીને શાંત રાત્રે મૃત્યુ મંગળ નથી, અમંગળ નથી થાય છે. અંગ્રેજીમાં કહ્યું છે કે : 'Lovers, Lunatics and poets મૃત્યુ વ્યકિતના લૌકિક જીવનને દેખાતે અંત છે. are all imagination in compect” પ્રેમીએ, ગાંડાઓ અને રાય કે રંક, યુવાન, બાળ કે વૃદ્ધ કવિઓ હંમેશાં પોતાની કાલ્પનિક દુનિયામાં રાચતા હોય છે. સૌને મૃત્યુ સમયસર જીવન રંગમંચ પરથી ઉપાડી લે છે Love is blind એમ કહj, તેમાં સુધારો કરીને કેટલાકે Lovers
મૃત્યુ એલાન દઈને એલાન વગર are blind એમ કહાં એ પણ સમજવા જેવું છે. અહીં Blind
ધીમે ધીમે અગર ધસમસતું આવે છે એટલે અંધ નહીં, પણ પિતાના જ માનસિક પ્રકાશમાં ખોવાયેલા! જ્યારે આપણે વિચારમાં હોઈએ છીએ, ત્યારે આંખ જોતી નથી, મૃત્યુ કોઈકને શાતા આપી કંઈકની શાતા હરી લે છે કાને સાંભળતા નથી કે જીભ સ્વાદતી નથી, કેમ ? તે કે તેઓ , મૃત્યુ માગે ત્યારે મળતું નથી, ન માગે ત્યારે દોડનું આવે છે. -બધી ઇન્દ્રિયે, મનને અનુસરવામાં વ્યસ્ત હોય છે. એને અર્થ
મૃત્યુ હતું, છે અને રહેશે, કાલાતીત છે એ થયો કે ઈન્દ્રિયોને મનથી છૂટી પાડવા દ્વારા જ સાચી શાંતિ
મૃત્યુ નિશ્ચિત છતાં અનિશ્ચિત છે મળી શકે છે અથવા ઈદ્રિયની પાછળ જ મન નથી હોતું તે તેઓ પ્રાણ વગરના શરીર જેવી નિર્જીવ બની જાય છે માટે તો આપણા
મૃત્યુ ધનિક ગરીબના ભેદ પાડતું નથી
વર્ગવિગ્રહ, નાતજાતના ભેદમાં માનતું નથી શાસ્ત્રોએ કહ્યું કે ‘મન જ માણસના બંધન કે મેક્ષનું કારણ નિમિત્ત છે.’ જેલમાં રહેલે માણસ, પોતાની જાતને ‘મહેલમાં રહેતી માને મૃત્યુ લાંચ લેતું-દેતું નથી તે તેને કોઈ અટકાવી શકતું નથી. એ જ અર્થમાં આ જીવનને
મૃત્યુ સગાવાદ લાગવગશાહીથી પર છે બંધન કે મુકિત - મોક્ષ માનવાનું કામ પણ મન જ કરે છે ને! તમે
મૃત્યુને સૌ આધીન છે, પોતે અપરાજીત છે, ભલે ગમે તેવી નાની ઝુંપડીમાં રહેતા છે છતાં તમે તેને ધારો
અન્ય સામ્યવાદી છે, સમાજવાદી છે તે મહેલ માનીને તેમાંથી સંતેષ, શાંતિ, આનંદ લૂટી શકો. એક સ-રસ ટૂચકો યાદ આવી ગયો.
મૃત્યુ જાણીતું છતાં અણમાણીનું છે એક માણસ ઠંડા - વાસી રોટલાનો ટુકડો ખાઈ રહ્યો હતો.
મૃત્યુ ચાલાક, ચપળ છતાં અજર અમર છે બિચારો ગરીબ હતો. છતાં સુખી - આનંદી હતો. મારા જેવો કોઈ મૃત્યુ ગૂઢ, ગહનભેદી નથી, ભારો છે. તેને જોઈ ગયો. કહ્યું, “અબે એ, સૂકી રોટી કયાં ખા રહા હૈ,
મૃત્યુનું કોઈ સ્વરૂપ નથી છતાં બહુરૂપી છે સાથ મે નમક તે લે!' પેલે રોટલો ચાવતાં ચાવતાં કહે છે, “માન રખા હૈ!” મીઠું છે નહીં, છતાં સાથે મીઠું છે એવું માની લીધું
મૃત્યુ પાંખ વગર ફફડે છે, આંખ વગર જુવે છે છે. ત્યારે હું કહું છું, “અગર માનના હી હૈ. તો ગુલાબ જાંબુ ન મૃત્યુને માણવાને જીતવાને માર્ગ સીધો સરળ છે. માન, નમક કર્યો! છે તે રમૂજ. પણ જીવનનું વાસ્તવિક સત્ય રજૂ નિર્મોહી મન, નિષ્કામ કર્મથી ઘણાં કરી જાય છે, મનની કેળવણીનું. માનવું, મનાવવું, બનાવવું. આ મૃત્યુ થઈ ગયાં, થાય છે, થતાં રહેશે. બધી ક્રિયાઓ મન દ્વારા જ થતી હોય છે. ને, માન્યતા (Belief ) માં પણ શું હોય છે? લોકભાષામાં જેને “માનતા ' કહે છે. પરીક્ષા
કંચનલાલ લાલચંદ તલસાણિયા