SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ ન તા. ૧-૧-૮૧ 2શ્રી દેવજી રાઘવજી નંદુને ૧૦૧માં વર્ષમાં પ્રવેશ સતત જાગૃતિ સેવી છે. જેણે દીર્ધાયુષ્ય ભોગવવું હોય, તેણે આરો• ૧૯-૧૦-૮૧ સેમવારના રોજ બપોરના રથી સાંજના ગ્યની ચાવીઓની જાણકારી રાખવી જોઇએ. આ શરીરવંત્રને સાચ૭ વાગ્યા સુધીને એક નવતર સમારંભ માણે. વવા માટે વધારેમાં વધારે જાગૃત રહેવું જોઇએ. આયુર્વેદશાસ્ત્રમાં -મુંદરાના વતની શ્રી દેવજી રાઘવજી નંદુએ ૧૦૧મા પણ તેને લગતા ઉપાય બતાવ્યા છે. દીર્ધાયુ માટે અનેક વસ્તુઓ વર્ષમાં પ્રવેશ કર્યો તેના અનુસંધાનમાં, મુંદરા કચ્છી વીશા ઓસવાળ ભાગ ભજવતી હોય છે. આયુષકર્મ બળવાન હોય તે આયુષ્ય જૈન જ્ઞાતિ તેમ જ આગેવાન કચ્છી ભાઇઓ તરફથી વાડીલાલ વધે છે. ગૌતમસ્વામીના પ્રશ્નના જવાબમાં ભગવાન મહાવીરે નથુભાઇ સવાણી સભાગૃહ-સાયનમાં-૧૦૧માં વર્ષમાં પ્રવેશ કર્યો કણું છે કે, જે અલ્પાહાર લે છે, વધારેમાં વધારે જીવદયા પાળે છે તેની ખુશાલીમાં શ્રી દેવજીબાપાનું બહુમાન કરવાને લગતા એક અને એ રીતે બીજાના આયુષ્યનું રક્ષણ કરે છે તેને દીર્ધાયુષ્ય ભોગસમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. વવા મળે છે. અન્યના જીવનમાં–તેના દુખમાં મદદ ન કરીએ તો આ સમારંભને સમય બપોરના બેથી સાંજના સાત સુધીને તેના જીવાણુઓ અન્ય જીવાણુરૂપે પણ શરીરમાં પ્રવેશે અને આયુષ્ય રાખવામાં આવ્યું હતું. વ્યાપારને ચાલુ દિવસ હોવા છતાં, આવડું ઘટાડે, માટે અનેક ભકો પ્રત્યે મૈત્રીભાવ અને અનુકંપા એ જ મોટું સભાગૃહ શ્રોતાઓથી ભરાઈ ગયું હતું એ જોઈ આશ્ચર્ય તેમ દીર્ધાયુષ્યની ચાવી છે. દીર્ધાયુ માટે વ્યવહારમાં ત્રણ સિદ્ધાંત જ આનંદ અનુભવ્યાં. બતાવ્યા છે. આ પ્રસંગે ત્રણ મહાસતીજીએ પણ પધાર્યા હતાં. તેમણે (૧) કમ ખાના, (૨) ગમ ખાના, (૩) નમ જાના. પ્રથમ માંગલિક સંભળાવ્યું અને ત્યારબાદ પ્રવચન કર્યું હતું અને સાત્ત્વિક આહાર લેવે, રોશ ન કર, હૃદયને સમતુલ રાખવું, વૃદ્ધ મા-બાપને સારી રીતે સાચવવાને લગતી શીખામણ આપી નાડીને વધારે ધબક્યા ન દેવી-તેથી હૃદયને સ્વસ્થ અને શુદ્ધ રાખી હતી. ત્યારબાદ સ્તવને તેમ જ ભકિત-સંગીત ગવાયાં હતાં તેમ જ શકાય છે.. ચાર અતિથિવિશે અને સમાજના આગેવા | વૃદ્ધાવસ્થા ધૂતારી ધોબણ છે. તે સાબુ, નોએ પ્રેરણાત્મક પ્રવચન કરીને શ્રી દેવજીબાપાની પાણી કે બ્લીચીંગ પાવડર વગર કાળામાંથી પ્રશસ્તિ કરી હતી. આ પ્રવચનેને સાર એ ધળા-શ્વેત વાળ કરી નાંખે છે. વૃદ્ધાવસ્થામાં હતું કે દેવજીબાપાને સમગ્ર સમાજ અનુસરે છે. સ્વજને વિમુખ થતા જાય છે અને ત્યારે શ્રાપઅને તેમનાં સંતાને જે વવૃદ્ધ વડીલની સેવા | રૂપ લાગે છે. ઘણા વડીલે ત્રાહિત વ્યકિતઓને કરે છે તેને સમગ્ર યુવાસમાજ અનુસરે. ફરિયાદ કરતા હોય છે કે હવે ભગવાન છોડાવે તો ૧૦૧ વર્ષની ઉમરે કાર્યાન્વિત જીવન જીવી સારું! મા-બાપ જયારે ઘરડા થાય ત્યારે સંતાનની શકે અને ચાર પેઢી સાથે જ રહેતી હોય અને અને વહુઆરની વાણીમાં ફરક પડતું જાય છે. તે પણ અરસપરસ પ્રત્યેના સદભાવપૂર્વક આવા તેમના પ્રત્યે તિરસ્કાર ભાવે બધા જ વ્યવહાર દાખલા જજ જ જોવા જાણવા મળતા હોય કરવામાં આવતું હોય છે-અનેક જાતના વાંધા છે. એટલે સમાજની દરેક વ્યકિત માટે આ પડે છે અને છેલ્લે પોતાને દીકરો પણ દુશ્મન કુટુંબ માર્ગદર્શક બની રહ્યું છે, એમ બધા બની જાય છે. આજની આવી સામાજિક પરિવકતાના વકતવ્યનો પ્રધાન સૂર હતો. આ સ્થિતિમાં દેવજીબાપાની વાત વિશિષ્ટ છે. તેમણે , શ્રી દેવજી રાઘવજી નદી આપણે માનતા હોઈએ છીએ કે ગામડામાં માં વર્ષ સુધી પત્રો અને પ્રપૌત્રો સાથી પ્રેમ જાળવ - માણસે વધારે જીવી શકે, પરંતુ દેવજીબાપાએ સમગ્ર જીવન રાખે છે. તેમની અરસપરસની મૈત્રી ટકી રહી છે તેનું કારણ દેવજીમુંબઇના ધમાલિયા વાતાવરણમાં વિતાવ્યું છે અને એ માન્યતાને બાપા પોતે પણ છે. મેં સાંભળ્યું છે કે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં ખોટી ઠરાવે છે.' તેમણે હંમેશા સમતાભાવ જ જાળવ્યો છે. તેઓ રાતત ધાર્મિક જીવન - આ સમારંભના અધ્યક્ષસ્થાને ડૉ. રમણલાલ ચી. શાહ હતા, શાહ હતા. જીવી રહ્યા છે. જીવી રહ્યા છે. . . જેઓ મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના વડા છે. તેમણે તેમનાં પુત્રવધૂ તેમને પિતાતુલ્ય ગણીને તેમની સેવા કરે છે. બોલતાં જણાવ્યું કે: આવી પુત્રવધૂઓ વડીલને ખીચડીમાં સેડમવાળું ચકખું ઘી પીરસે શ્રી દેવજીબાપાનો જન્મ શરદપૂનમના શુભ દિવસે થયો છે અને એ રીતે પેતાની સુવાસ ફેલાવે છે, જયારે અન્ય કેટલાય એ જ તેમના ઉજજવળ જીવનનું કારણ નહિ હોય ને? એ કુટુંબમાં પુત્રવધૂઓ વડીલોને સુકો રેટ કે પેંશ સાથે ખાટી પ્રશ્ન થાય છે. તેમણે સો શરદપૂનમે અને ૧૦૧મા વર્ષમાં છાશ પીરસે છે અને એ રીતે વડીલ પ્રત્યેની પોતાની આણગમાની પ્રવેશ કર્યો. હજારો નહિ પરંતુ લાખે માણામાંથી કોઇ એકાદ લાગણીનું પ્રદર્શન કરે છે. વ્યકિત જ આટલું લાંબું તંદુરસ્તીભર્યું દીઘયુષ્ય ભોગવી શકે છે. દેવજીબાપાના સમગ્ર કુટુંબનો સહગ અને સહકાર અદભુત માનવીનું આયુષ્ય ક્ષીણ થનું ચાલ્યું છે, અને શાસ્ત્રોમાં કહ્યું છે કે પ્રકારનાં છે. છઠ્ઠા આરામાં માનવીનું વધારેમાં વધારે આયુષ્ય ૨૦ વર્ષનું જ હશે! એક એવી દંતકથા છે કે મનુષ્ય, બળદ, કૂતર અને ઘુવડ-એ શ્રી દેવજીબાપાએ આટલું લાંબુ આયુષ્ય ભોગવ્યું છે તે તેમના ચારેયને ઈશ્વરે ચાલીશ-ચાલીશ વર્ષનું આયુષ્ય આપ્યું. પરંતુ મનુષ્ય જીવનની પરમ સિદ્ધિ ગણાય. તેમણે શરીરની બાબતમાં પ્રમાદ સેવ્ય સિવાય બધાએ એમ કહ્યું કે આટલું લાંબુ આયુષ્ય શું કામનું? નથી. શરીરને ક્ષીણ બનાવનારા કારણે તે આચાર, વિચાર અને મનુષ્ય તક ઝડપીને કહયું કે મારા પર દયા કરીને તેમનું વધારાનું વ્યવહારમાંની અજાગૃતિ છે. જયારે દેવજીબાપાએ બધી બાબતોમાં આયુષ્ય મને આપ પ્રભુ.” ભગવાને તે કબૂલ્યું અને દરેકનું ૨૦-૨૦
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy