SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પુબુદ્ધ જીવન છે, ૧૬-૧૮૧ કવિએ મા ના જય મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે જાયેલ સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્રમાં ‘માનવને ઉગવા દઈએ’ એ વિષય પર જાયેલાં વ્યાખ્યાનમાં ર્ડો. ગુણવંત શાહ વ્યાખ્યાન આપી રહ્યા છે. તસ્વીરમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ, ડૉ. રમણલાલ શાહ, શ્રી રસિકલાલ મેહનલાલ ઝવેરી અને શ્રી જોરમલ મંગળજી મહેતા છે. માનવને ઉગવા દઈએ” : વિદ્યાસત્રનાં વ્યાખ્યાનો મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા તા. ૫ મીથી સાતમી જાન્યુ- વિસના પ્રવચનમાંની ભૂમિકાને અનુમોદન આપતાં કહ્યું હતું કે આરી સુધી મુંબઈના તાતા ઓડિટોરિયમમાં ત્રણ દિવસના વિદ્યા- સમાન્ય માનવી સુદ્ધાં સત્યાસત્યની પરખ કરી શકે છે ખરો પણ સત્રનું આયોજન થયું હતું. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માણસ : જ્યારે સત્યને શોધવા નીકળે છે ત્યારે એ અકળામણ શિક્ષણ વિભાગના વડા ડૉ. ગુણવંત શાહે “માનવને ઉગવા દઈએ.” અનુભવે છે અને એ અકળામણ તેનાથી સહન થતી નથી તેથી જ વિશે ઉપરોકત ત્રણ દિવસ વિચારપ્રેરક વ્યાખ્યાને આપ્યા હતા. તે સત્યનું આચરણ ત્યજી પરંપરામાં ચાલવાનું પસંદ કરે છે. છે તેમણે કહ્યું હતું, “હકીકતે જીવનમાં શ્રેય અને પ્રેમનું તેમ જ વિદ્યાસત્રના પ્રથમ દિવસે “માનવને ઉગવા દે, તેવું શિક્ષણ અન્ય જે જે દ્રો છે તેમાંથી આપણે કોઈ પણ એકની જ બીજા દિવસે, ‘માનવને ઉગવા દેતેવો ધર્મ, અને ત્રીજા દિવસે “માનવને પસંદગી કરવી જોઈએ. આપણે ક્ષણે ક્ષણ પૂરેપૂરાં જાગૃત રહેવું ખતમ ન કરે તેવું વિજ્ઞાન,’ એ વિષે તેઓ બેલ્યા હતા. જોઈએ. એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.” પ્રથમ દિવસના તેમના પ્રવચનને સૂર એ હતો કે સ્ત્રજના વિદ્યાસત્રનું પ્રમુખસ્થાન મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી શિક્ષણને સ્થાને, સમાજની સમસ્યાઓ સાથે પ્રેત થાય એવા વિભાગના વડા ડૉ. રમણલાલ સી. શાહે લીધું હતું. તેમણે ડૉ. ગુણવંત શિક્ષણની જરૂરિયાત અતિશય તાકીદની બની છે. બીજા દિવરો તેમણે શાહને પરિચય આપતાં વિદ્યાસત્રના પ્રથમ દિવરો કહયું હતું કે કહ્યું હતું કે ધર્મમાંથી અંધશ્રદ્ધા અને બાહ્યાચારના તત્ત્વો દૂર થાય ડૉ. શાહ માત્રશિક્ષણ શાસ્ત્રી જ' નથી, પણ વિદ્રાન અને તો જ માનવને ઉગવા દે તે ધર્મ અસ્તિત્વમાં આવી શકે. સમાજચિતક પણ છે. ત્રીજા દિવસના તેમના પ્રવચનના કેન્દ્રમાં આ મુદ્દે હતું કે વિજ્ઞાને તેમણે વિદ્યાસત્રના અંતિમ દિવસના પ્રવચનમાં કહયું હતું કે માનવીને અમર્યાદિત સત્તા આપી છે, એ ખરું, પણ એ સત્તા માનવ આ માનવ સમાજની કમનસીબી એ છે કે ખોટા કાર્યો કરનારામાત્ર સુધી આપણે પહોંચાડી શકીશું તો જ માનવીનું પ્રફુલ્લીકરણ ઓની સંખ્યા દિવસે દિવસે વધતી જ જાય છે. શકય બનશે. જૈન યુવક સંઘના એક મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે તેમણે ત્રણ દિવસની વ્યાખ્યાનમાળાનું સમાપન કરતા કહ્યાં આવકાર આપ્યો હતો જ્યારે બીજા મંત્રી શ્રી કે. પી. શાહે આભાર - હતું, ‘હકીકત એ છે કે માનવીને ઉગવા દે હોય તે શિક્ષણ માન્યો હતો. ધર્મ અને વિજ્ઞાન - ત્રણેને એવી રીતે ગોઠવવા પડશે. જેમાં વિદ્યાસત્રનું આ પાંચમું વર્ષ છે. જૈન યુવક સંઘના ઉપક્રમે માનવીની કેન્દ્રીયતા જળવાઈ રહે.' જાતા વિઘાસત્રમાં વ્યાખ્યાનની વિશેષતા એ હોય છે કે - ' ડૉ. ગુણવંત શાહે સ્વસ્થતાથી સરળ ભાષામાં અને શ્રોતાઓને વ્યાખ્યાતા વિદ્યાવ્યાસંગી નિવડેલા અને વિદ્વાન હોય છે અને સંપૂર્ણ રસ પડે એવી શૈલીમાં ત્રણે દિવસે પ્રવચન કર્યા હતા. આ સજજતા સાથે જ શ્રોતાઓ સમક્ષ ઉપસ્થિત થાય છે. આમ વરસેવ્યાખ્યાને અભ્યાસપૂર્ણ તે હતા જ, પણ તેમાં આત્મ વરસ વ્યાખ્યાનમાળાઓનું ઉચ્ચ ધોરણ જળવાઈ રહે છે. - પ્રતીતિને રણકો હતો, જે શ્રોતાઓનું મન મોહી ગયો હતો. ' આવતા અંકથી ડૉ. ગુણવંત શાહના ત્રણ દિવસના વ્યાખ્યાન 'કમે ક્રમે આપવામાં આવશે. મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પોતે તત્વચિંતક છે. તેમણે ડૉ. ગુણવંત શાહના ત્રણે સંકલન : રમેશ તાહમનકર પલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રેક્ષક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ- ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ્સ પ્રેસ કોટ, મુંબઈ-૪૦૦ ૦૦૧.
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy