SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૮૨ પ્રબુદ્ધ જીવન ૭૫ અહિં સકની પહેલી કસોટી-પિતાને પરિવાર [] અગરચંદ નાહટા [] ગુલાબ દેઢિયા કપ હિંસાના મહત્ત્વ અને ઉપયોગિતાના સંબંધમાં લગભગ કરે છે. મોટા ભાગની વ્યકિતઓ તે એમને ઠેસ પહોંચે એ પ્રકારને આ બધા જ જાણે છે અને પ્રચાર પણ એ વિશે થતો વ્યવહાર કરે છે. એ હિંસા છે. એમાંથી બચીએ. વૃદ્ધાવસ્થાને કારણે રહે છે. કયારેક પુનરાવર્તન એટલું થાય છે કે તેને હૃદયસ્પર્શી શિથિલ થયેલ મા-બાપની ઉપેક્ષા ન કરીએ. એ મહાઉપકારીઓ સ્થાયી પ્રભાવ નથી પડત. ખરેખર એ ખૂબ ચિતન વિધ્ય પ્રત્યે દુર્વ્યવહાર કરી હિંસા ન કરીએ. છે કે અહિંસાને પરમધર્મ માનવામાં આવે છે; પરંતુ જીવનમાં માતા-પિતા પછી પરિવારમાં મુખ્ય સ્થાન છે ભાઈ, પત્ની એની પ્રતિષ્ઠા કેમ નથી થતી. એ વિશે અહિંસાના પ્રચારકોએ અને સંતાનનું. ભાઈ ભાઈ વચ્ચે આજે વિરોધ અને કટુતા વધ્યા પિતાના નવા ચિંતનને પ્રકાશમાં લાવવું જોઈએ. જીવનમાં હિંસા છે, એક ભાઈ ધનનો અપવ્યય કરે છે જ્યારે બીજો ગરીબીમાં ક્યાં, કયા રૂપમાં વિદ્યમાન છે, એની બારીકાઈથી શોધ કરી તે સબડે છે. હિસાના નિવારણ અથવા હિંસા ઓછી કરવાના ઉપાય વિશે મહિલાઓ તરફ વ્યવહાર દુર્લભર્યો છે. એમની અપેક્ષાઓને વિચારવું જોઈએ. ખ્યાલ નથી રાખવામાં આવતો. ઘણા કામ જબરદસ્તીથી કરાવવામાં હિંસા કેવળ બીજાની જ નથી થતી, પિતાની પણ થાય આવે છે. એમને કેટલું દુ:ખ પહોંચતું હશે! સંતાન પ્રત્યે પણ આપણે બધાં બધે વખત પિતાની હિંસા કરતા રહીએ છીએ. ક્યારેક એવો વ્યવહાર રાખવામાં આવે છે. કેમ કે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, વિષય, કષાય અને ઘરના નેકર-ચાકો પાસેથી વધુ કામ લેવાની ભાવના રહે પ્રમાદમાં આપણું જીવન પસાર થઈ રહ્યું છે. આત્માના છે. ગમે તેવું સારું કામ કરે તો પણ આપણે કદર નથી સ્વભાવ કે ગુણો ઉપર કર્મોનું આવરણ આવે તે હિંસા છે. શ્રીમદ્ કરતા. એ પણ મનુષ્ય છે, એનો પરિવાર કેટલી મુશ્કેલી ભાગવત દેવચંદજીએ ‘આધ્યાત્મ ગીતામાં હિંસા અને અહિંસા શું છે હશે તે વિચારવું જોઈએ. એનું સ્પષ્ટીકરણ કરતાં લખ્યું છે: આપણી કરુ ણા અને દયાને સ્રોત સુકાઈ ગયો છે? આત્મીયતાની સુગંધ ઓસરી ગઈ છે? શું આપણે કુટુંબીજને આત્મગુણને હણ, હિંસક ભાવે થાય. અને પડોશીઓના દુ:ખમાં સહભાગી થવા તૈયાર નથી? આત્મધર્મને રક્ષક, ભાવ અહિંસક કહેવાય. આપણા મહાપુરુષોએ એક મોટી કસોટી આપણને આપી આત્મગુણ રાણા તેહ ધર્મ, સ્વગુણ વિધ્વંસણા તે અધર્મ છે કે, બીજાઓ સાથે એવો વ્યવહાર કયારે ન કરો, જે આપણા બીજા જીવોને દુ:ખ દેવું કે મારવું એ દ્રવ્યહિંસા છે, પણ તરફ બીજા કરે તો આપણને ન ગમે, દુ:ખ પહોંચે. જેવો વ્યવહાર પિતાના ગુણોને હણવા તે ભાવ-હિંસા છે. આત્માને કર્મથી રક્ષા બીજાઓ પાસેથી ઈચ્છીએ છીએ તે જ વ્યવહાર એમની સાથે એ જ માત્ર અહિસા છે. વ્યવહારમાં કોઈને કદ ન દઈએ એ પણ આપણે કરીએ. નીચેના વાક્યમાં એ વાત કહેવામાં આવી છે. જરૂરી છે, પરંતુ રાગ, દ્વેષ અને પ્રમાદદ્વારા આત્માથી હિંસા “આત્મનામ પ્રતિકૂલાનિ, પરેષામ, ન સમાચરેત . કરવી એ મોટું પાપ છે. પારિવારિક જીવનમાં સૌથી મોટી હિંસા દહેજના કારણે મનુષ્યમાં કરુણા, દયા, અનુકંપા વગેરે કોમળ અને નિર્મળ ભાવ છે, થાય છે. આખરે જીવનભરનો સંબંધ તે સુશીલ કન્યા પર આધાર એ જ સમાપ્ત થઈ જાય કે ઓછા થઈ જાય તો આ વિશ્વની રાખે છે. ધન તો અનેક વખત આવે છે અને જાય છે. એની વ્યવસ્થા ચાલી ન શકે. બીજા જીવોની હિંસાથી બચવું ત્યારે મુશ્કેલ તૃષ્ણા મટતી જ નથી. બની જશે. એક પ્રાણી બીજા પ્રાણીને મારવા અચકાશે નહિ; ત્યારે આ રીતે આપણે ધ્યાનથી જોઈએ તો આપણા પારિવારિક કોઈનું પણ જીવને સુરક્ષિત નહિ રહી શકે. હિંસાને ભાવ પહેલાં જીવનમાં હિંસા કેટલી બધી વ્યાપ્ત છે. અહિંસક બન્યા છતાં આપણે મનમાં ઊઠે છે, પછી વચન અને કાયા દ્વારા હિંસા થાય છે. એટલા એક વખત નહિ દરરોજ અનેક વખત હિંસા આચરતા રહીએ માટે જૈન સાધુ-સાધ્વીઓના અહિંસા-વ્રતમાં મન, વચન અને છીએ. કૌટુંબિક કલહ તે સર્વત્ર હોય છે. બધાંની પ્રકૃતિ એકસરખી કાયાથી હિંસા કરવી નહિ, કરાવવી નહિ અને કરનારને અનુમોદના નથી હોતી. બધાં આપણા કહ્યા પ્રમાણે કરે એ શકય નથી, તેથી ન આપવું એવું વિધાન કરવામાં આવ્યું છે. શ્રાવક માટે પણ સદ્ભાવ અને સહિષ્ણુતાની જરૂર છે. આપણે આત્મનિરીક્ષણ સંયમપૂર્વક કોઈની પણ હિંસા નહિ કરવી જરૂરી છે. આપણે સ્થળ કરતા રહીએ અને સર્વ પ્રકારની હિંસાથી બચતા રહીએ. હિંસા તે ઓછી કરીએ છીએ, પરંતુ પળે પળે આપણા વ્યવહારથી શ્રી મ. મો. શાહ સાર્વજનિક વાચનાલય બીજાને કષ્ટ આપીએ છીએ, કટુ અને મર્મઘાતી વચન બેલીએ છીએ, અશુભ ચિંતન કરીએ છીએ. આ હિંસા તરફ આપણું અને પુસ્તકાલય ટ્રસ્ટીઓની વરણી ધ્યાન નથી જતું. થોડી સાવધાની રાખીએ તો જરૂર એમાંથી બચી શ્રી મણીલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને શકીએ. સૌ પ્રથમ આપણું ધ્યાન કૌટુંબિક સંબંધો તરફ જવું પુસ્તકાલયના આગામી પાંચ વર્ષ માટે ટ્રસ્ટીઓની ચૂંટણીનું કાર્ય જોઈએ. આપણા પરિવાર અને ઘરના લોકો સાથે આપણે કેવો. સંઘની વાર્ષિક સામાન્ય સભામાં હાથ ધરવામાં આવ્યું. જેમાં નીચે વ્યવહાર કરીએ છીએ? મહાપુરુષોએ કહ્યું છે કે બીજાને કંઈ પણ મુજબ પાંચ ટ્રસ્ટીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કહેતાં પહેલાં પોતાની જાતને ઢંઢોળે. કોઈ પણ સારા કામને ૧. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પ્રારંભ પોતાના ઘરથી જ કરવો જોઈએ ત્યારે બીજા પર પ્રભાવ ૨. , શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી પડશે. પરિવારમાં સૌથી પહેલું અને સૌથી ઊંચું સ્થાન છે માતા ૩ , રસિકલાલ મો. ઝવેરી પિતાનું. આજ કાલ આપણે સૌ અનુભવીએ છીએ કે માતા, પિતા ૪. એ ચીમનલાલ જે. શાહ અને ગુર જનેની બહુ અવહેલના થાય છે. જેમના સૌથી વધુ ઉપકાર , સુબોધભાઈ એમ. શાહ છે એમના તરફ પિતાના કર્તવ્યનું પાલન વિરલ વ્યકિતઓ જ લિ. મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy