________________
૧૫૬
પ્રબુદ્ધ જીવન
-
તા. ૧૬-૧૨-૮૧
ઘરાયાગ કર્યો. પં
ચહ્યું ય ક
ભ-છામાં ઊંચે ફ્રેન વગર કેવી રીતે ચડાવ્યા હશે તે પણ અને એમના પતિ સ્વ. રણજિત પંડિતે રસ દાખવ્યું. સ્વ. રણજિત નવાઈ ઉપજાવે છે.
પંડિત પ્રકૃતિ સૌન્દર્યના ચાહક હતા. સંસ્કૃતના તેઓ પંડિત વિલ્સને આ બંગલાનું બાંધકામ વિશિષ્ટ દષ્ટિએ કહ્યું છે. હતા. કાલિદાસના 'ઋતુસંહારનો એમણે અંગ્રેજીમાં અનુવાદ કર્યો બંગાની બહારની કમાન સ્પેનિશ સ્થાપત્ય પ્રમાણે બનાવી. ' હતું. ગાંધી સેવા સંઘ પાસેથી એમણે આ જગ્યા ખરીદી લીધી બંગલાની પ્લીન્થ જમીનથી એવી રીતે ઊંચી લીધી છે કે અને એમણે તેનું નામ આપ્યું ‘તુસંહાર.' જેથી વરસાદ પડે તો પાણી નીચેથી વહી જાય, વળી જીવજંતુ રણજિત પંડિત અને વિજ્યાલક્ષ્મી પંડિતે ઘણાં વર્ષ આ “ કે જનવરો બંગલામાં જલદી આવી ન શકે અને ધરતીકંપની જગ્યાનો ઉપયોગ કર્યો. પંડિત જવાહરલાલ નહેરુને પણ આ સ્થળ
અસર પણ બંગલાને ઓછી થાય. વળી છાપરા ઉપર પડેલું ઘણું ગમી ગયું હતું એટલે વખતોવખત પોતાની બહેનના આ બંગપાણી એકઠું થઈને સીધું બંગલાની ટાંકીમાં ચાંલ્યું જાય. બંગલાનું લામાં તેઓ હવાફેર માટે જતા. ભારતને આઝાદી મળી અને જ્યાહરહવામાન વાતાનુકુલિત રહે એવી રીતે ફરસ અને બારીબારણાંની લાલજી વડા પ્રધાન થયા. તે પછી પણ તેઓ કુમાઉની ટેકરીઓમાં રચના કરી. વિલ્સનને ખેતીવાડી અને ફૂલઝાડને ખૂબ શેખ હતે. અલમાડા પાસે આવેલા આ સ્વર્ગીય સ્થળે હવાફેર માટે જતા. એણે પોતાના બંગલાની આસપાસ વિવિધ પ્રકારનાં ફળ અને (બંગલાના જે ઓરડામાં તેઓ રહેતા એ ઓરડેમાં શ્રી નવનીતભાઈએ ફુલના છોડઝાડ વાવ્યા અને પિતાની આ જગ્યાને નામ આપ્યું અમને ઉતારે આપ્યો હતે.) તેમને મળવા માટે દેશવિદેશથી ઘણા ‘બિનસર ઓડ’ અલબત્ત, આસપાસના ગ્રામજને તો એને માણસે અહીં આવતાં. આપણી આઝાદીની લડતના ઘણા બધા 'ખાલી' તરીકે જ ઓળખતા હતા.
નેતાઓ પણ આ એસ્ટેટમાં આવીને રહી ગયા છે. વિલ્સનના ગુજરી ગયા પછી આ એસ્ટેટની દેખરેખ રાખ- ભારત સ્વતંત્ર થતાં શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિતને ભારતના નાર ખાસ કોઈ રહ્યાં નહીં. વિલ્સનને ફકત દીકરી - જમાઈ હતાં, એલચી તરીકે લાંબા સમય માટે એક કે બીજા દેશમાં વસવાટ કરવાનું પણ તે તે ઈંગ્લેન્ડમાં રહેતાં હતાં. તેમને આ એસ્ટેટમાં રસ રહ્યો
થવા લાગ્યું. “ઋતુસંહાર’ને એમને બહુ ઉપયોગ રહ્યો નહીં. ન હતા. પરિણામે આવી સરસ જગ્યા ઉજાહ' બનવા લાગી હતી.
એમણે એ ગ્યા વેચી દેવાનું વિચાર્યું. એ દિવસોમાં હિમાલયમાં ઈ. સ. ૧૯૨૯માં ગાંધીજી હિમાલયમાં ગયા હતા. તેઓ ગુજરાતના એક ભા#સ્વામી કર્ણાટકના નારાયણસ્વામી સાથે કૌસાનીમાં ડાકબંગલામાં અગિયાર દિવસ રહ્યા હતા. ત્યાં એમણે હિમાલયમાં ઘણું ફરતા. યોગના અભ્યાસી ભારસ્વામીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે “અનાસકિત યોગ’ નામનું પુસ્તક લખ્યું. ગાધના માટે આ જગ્યા લેવાનું વિચાર્યું. એ દિવસોમાં અલમેડા પાસે બાગેશ્વરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓની
વિજ્યાલક્ષ્મીના વહીવટકર્તાઓ સાથે આ જગ્યા માટે એક રસભા યોજવામાં આવી હતી. ગાંધીજી એ સભામાં હાજર
ભાસ્વામીએ વાટાઘાટ ચાલુ કરી અને રૂપિયા પચાસ હજારમાં ' હતા અને તે વખતે હિમાલયમાં કોંગ્રેસ કાર્યકર્તાઓના સ્વાર
આ જગ્યા ખરીદી લીધી. ભાસ્કરસ્વામીએ આ જગ્યાને નામ આપ્યું અને અન્ય પ્રવૃત્તિઓ માટે “ખાલી એસ્ટેટ” ખરીદીને ત્યાં એક ગશિખર.” “-તુસંહાર' હવે ‘યોગશિખર' તરીકે જાણીતું આશ્રમ સ્થાપવામાં આવે તો સારું એવો વિચાર વ્યકત થયા. ગાંધી
થયું. અલબત્ત, લોકોમાં તે “ખાલી' તરીકે જ આ સ્થળ ઓળજીએ એ વાત મન પર લીધી અને એમણે જેમનાલાલ બજાજને
ખાતું રહ્યું. ભાસ્કરસ્વામીએ અહીં આશ્રમ ચાલુ તે કર્યો, પરંતુ તે માટે સૂચના કરી. બજાજ, સ્વામી આનંદ, સરદાર પટેલ વગેરેએ
આવડી મોટી જગ્યાને વહીવટ કરવાનું કાર્ય તેમની પ્રકૃતિને સાથે મળીને એ અંગે તપાસ કરી અને વિલ્સનના જમાઈ પાસેથી
અનુકૂળ ન હતું. વળી, તેઓ હિમાલયમાં એક સ્થળે સ્થિર થઈને ખાલી એસ્ટેટ વેચાતી લેવાનું નક્કી થયું. એ માટે બજાજે વિલ્સનના
બેસવા કરતાં જુદા જુદા સ્થળે ઘૂમવાની ઈચ્છા ધરાવતા હતા એટલે જમાઈને સંપર્ક કર્યો અને ‘ગાંધી સેવા સંઘ નામની સંસ્થાના
કેટલાક સમય પછી એમણે આ જગ્યા ખેટ ખાઈને પણ વેચી નામે રૂપિયા સત્તર હારમાં ખાલી એસ્ટેટની ખરીદી કરવામાં દેવાને વિચાર કર્યો. આવી. આ રક્સ જમનાલાલ બજાજે પોતે પોતાના તરફથી
અમદાવાદના વતની અને મુંબઈમાં રહેતા એક શ્રીમંત ગુજઆપી હતી. ખાલી એસ્ટેટમાં નાના પાયા ઉપર આશ્રમ
સતી યુવાન શ્રી નવનીતભાઈ પારેખને કિશોરાવસ્થાથી હિમાલયનું સ્થાપવામાં આવ્યું અને એનું “શૈલાશ્રમ” એવું નામ રાખવામાં
આકર્ષણ હતું. તેમણે ગંગોત્રી, યમનેત્રી, બદરીનાથ, કેદારનાથ, આવ્યું. શ્રી પ્રભુદાસ ગાંધી અને શ્રી શાંતિલાલ ત્રિવેદીને
ઉપરાંત અતિશય વિકેટ ગણાતી કૈલાસયાત્રા પણ કરી હતી. તેમણે એનું સંચાલન સંપાયું. પ્રભુદાસ ગાંધીને દક્ષિણ આફ્રિકાના
કાશ્મીરથી આસામ - મણિપુર સુધી હિમાલયમાં પુષ્કળ પ્રવાસ ફિનિકસ આશ્રમને અનુભવ હતો.
કર્યો છે. તેઓ વારંવાર હિમાલયમાં જતા અને અલમોડા પાસે ચાજકોટના શ્રી શાંતિલાલ ત્રિવેદીને ગાંધીજીએ અલમેડાનું
મિરતોલા (ઉત્તર વૃંદાવન)માં સ્વામી કૃષ્ણપ્રેમ સાથે અથવા કૌસાનીમાં કાર્યક્ષેત્ર સંપ્યું હતું. (આજે પણ શ્રી શાંતિલાલ ત્રિવેદી અને
સ્વામી આનંદ પાસે રહેતા. તેમને શાંત, એકાંતમય જીવન જીવવું વધુ એમનાં પત્ની ભકિતબહેને ત્યાં સેવાકાર્ય કરી રહ્યાં છે.)
પસંદ છે. પ્રતિવર્ષ તેઓ હિમાલયમાં ભિન્ન ભિન્ન સ્થળે અચૂક " ઘણા સરસ હેતુથી શૈલાશ્રમની સ્થાપના થઈ, પરંતુ ૧૯૩રમાં પરિભ્રમણ કરે. કુમાઉ વિસ્તારમાં સરકારી શાળાનાં આચાર્યા ગાંધીજીની આઝાદીની લડત ભારતમાં ઘણા મોટા પાયા પર ચાલી ગંગેત્રીબહેન ગર્ભાલ પણ કુમાઉવિસ્તારના એક સુખ્યાત સમાજ અને હજારો કોંગ્રેસ કાર્યકર્તાઓ જેલમાં ગયા. શ્રી પ્રભુદાસ ગાંધી, સેવિકા ગણાય છે. છેલ્લા થોડા વખતથી નિવૃત્ત થઈ તેઓ હવે શ્રી શાંતિલાલ ત્રિવેદી વગેરે શૈલાશ્રમનો વહીવટ કરનાર કાર્યકર્તાઓ નારાયણ આશ્રમમાં રહે છે.) ગંગેત્રીબહેન જ્યારે અલમડામાં જેલમાં જવાને કારણે શૈલામની સ્થિતિ લગભગ બંધ પડવા જેવી રહેતાં ત્યારે તેમને મળવા નવનીતભાઈ પણ જતા. થઈ. એટલે આવી મેટી મિલકત વગર વપરાશે પડી રહેવા લાગી. - ઈ. સ. ૧૯૫૬ના નવેમ્બરમાં એક દિવસ ગંગોત્રીબહેનને ત્યાં લગભગ બે વર્ષ આ રીતે ચાલ્યું એટલે આ એસ્ટેટ વેચી દેવાને તેમને ભાસ્કરસ્વામીને મળવાનું થયું. ભાસ્કરસ્વામી અમદાવાદના નિર્ણય ગાંધી સેવા સંઘના ટ્રસ્ટીઓએ કર્યો. '
અને નવનીતભાઈને એમને પરિચય હતો. ભાસ્કરસ્વામી તે વખતે આ એસ્ટેટ લેવામાં શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિત નવનીતભાઈને ખાલી એસ્ટેટમાં ફરવા લઈ ગયા. નવનીતભાઈને