________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક: ૩
બુ જીવન
મુંબઈ ૧ જુન, ૧૯૮૧ સેમવાર વાધિક લવાજમ રૂા. ૧૫ : પરદેશ માટે શિલિંગ ૪
મુંબઈ જૈન- યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ રૂા. ૦-૭૫
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
સહતંત્રી : રમણલાલ ચી. શાહ
વક ધર્મગુરુ અને સમા જ =
| O ચીમનલાલ ચકુભાઈ ૧૩મી મેને દિવસે ૨૩ વર્ષના ટર્ક મહેમત ખદજીએ પાપ માગે છે. પિપે ભારપૂર્વક હિંસાને વિરોધ કર્યો પણ તે સાથે માનવીનું ઉપર ગોળીઓ છોડી ત્યારે દુનિયાએ, ગાંધીજીની હત્યા સમયે અનુ- ગૌરવ અને માનવ અધિકારોનું એટલો જ ભારપૂર્વક સમર્થન કર્યું. ભવ્યો હતો તેવો આઘાત અનુભવ્યો. સદ્ભાગ્યે, અત્યારે તે લાગે
લેટિન અમેરિકાના કેટલાય દેશોમાં લશ્કરી સરમુખત્યારી છે પેપ બચી ગયા. આ માણસે શા માટે પાપને પોતાનું નિશાન
છે અને લોકોનું શોષણ અને દમન ભયંકર છે. કેટલાક રોમન કેથબનાવ્યા? પાગલ હતો? ના. ગેડસે પેઠે, ઈરાદાપૂર્વક, પૂર્વ તૈયારી
લિક પાદરીઓ લોકોના, આ દુ:ખથી પરેશાન છે અને સક્રિય કરી, આ કૃત્ય કર્યું હતું. પશ્ચાતાપ થાય છે? ના, ત્યાં પણ ગોડસે
રીતે તેનો સામનો કરી રાજ્ય સાથે સંઘર્ષમાં આવ્યા છે. જેલ ગયા પેઠે અભિમાન કરે છે. તેનો હેતુ શું હતો? તેના પિતાના કહેવા
છે. પાપ સમક્ષ પ્રશ્ન હતો કે ધર્મગુરુએ રાજકારણમાં કેટલી હદે પ્રમાણે ઈસ્લામનું રક્ષણ કરવાનો, પશ્ચિમના શાહીવાદથી ટકીને
પડવું? ગરીબોની સેવા કરવી, તેમના સુખદુ:ખના સાથી થવું બચાવવાને, અફઘાનિસ્તાનને છોડાવવાને, એવી કાંઈક વાત કરે
તેને ધર્મ છે. છતાં સત્તાના અને રાગદ્વેષ ભરપુર રાજકારણથી છે. પહેલાં એક ખૂન કરેલું, જેલમાંથી નાસી છૂટયો, ૧૯૭૯માં
દૂર રહેવું એ પણ તેને ધર્મ છે. પિપ ટક ગયા ત્યારે પોપનું ખૂન કરવાને ઈરાદો હતો તે ન
આ પ્રશ્ન જોરપૂર્વક, ફિલિપાઈન્સની પોપની મુલાકાતમાં બહાર બન્યું ત્યારથી તક શોધતો હતો. પેપનું ખૂન કરીશ તેમ જાહેર
આવ્યો. ત્યાંની ૯૦ ટકા વસતિ રોમન કેથલિક છે. પ્રેસિડન્ટ માર્કોસની કર્યું હતું. દુનિયામાં હિંસાનો જુવાળ ઉમટયો છે. તેનો ઉત્તમ નમૂનો 29. Seasoned, hardened terrorist al unul4 21 H2?
સરમુખત્યારીમાં પ્રજા પીડાય છે. ત્યાંના કેટલાક પાદરીઓ માને છે:
The essence of the priesthood is service to the આ હકીકત સમજવા, વર્તમાન પિપની પૂર્વભૂમિકા અને
people. At this point, there is no way to serve તેમનું વ્યકિતત્વ સમજવું પડશે. ૬૧ વર્ષની વયના આ પોપ પિલે
them except through a proctracted armed struggle. ન્ડના વતની છે. ગરીબાઈ જોઈ છે. સામ્યવાદીઓનું દમન અનુભવ્યું છે. કઠીન જીવન ગાળ્યું છે. કવિ છે. ઊંડી ધર્મ ભાવના છે. ૪૦૦
પાદરીના પદને આત્મા લોકસેવા છે. આ તબક્કે દીદી વર્ષ પછી, ઈટલીના વતની ન હોય એવા આ પહેલા પિપ છે. સશસ્ત્ર સંગ્રામ સિવાય તેમની સેવાનો બીજો કોઈ માર્ગ નથી.' પણ તેમની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે સંપ્રદાયના વડા પેઠે, બીજો પક્ષ માને છે : ઉચ્ચ સિંહાસને બિરાજતા નથી, પણ સાચા ધર્મગુરુ પેઠે લોકોની The church is the conscience of the people. She વચ્ચે જઈ તેમના સુખદુ:ખના ભાગીદાર થવા અને ઈશ્વરને સંદેશ 'must speak out when no body else dares. But there આપવાની તમન્ના છે. એટલે ત્રણ વર્ષના ગાળામાં દુનિયાના પાંચે is a point at which she must stop because she can ખંડો ફરી વળ્યા છે. લેટિન અમેરિકા, આફ્રિકા, યુરોપ, અમેરિકા,
never, never advocate violence. દૂર પૂર્વ, દુનિયાના બધા દેશમાં ફેલાયેલ ૭૪ કરેડ રોમન કેથલિકના
ચર્ચ એ લોકોનું અંત:કરણ છે. બધા જ્યારે મૂક રહે ત્યારે હદય સુધી પહોંરયા છે. પરિણામે અનેક વિક્ટ અને જટિલ
એણે બોલવું જ રહ્યું. પણ અમુક બિંદુએ તે એણે અટવું જ સમસ્યાઓને અનુભવ થયો છે. તેમાંથી પાયાને પ્રશ્ન ઊભા થાય
પડે કારણ એ કયારેય હિંસાની હિમાયત કરી શકે નહીં.' છે, ધર્મગુરુ અને સમાજનો સંબંધ શું?”
પોપે શું સલાહ આપી? રાજ્યને કહ્યું : પપ ચૂંટાયા પછી, પ્રથમ પાલેન્ડ ગયા. આ સામ્યવાદી
A legitimate preoccupation with the security of દેશમાં લાખો કેથલિક તેમની પાછળ ઘેલા બન્યા. રાજય પણ જોઈ
the state can lead to the temptation to subjugate to રહ્યું. પોલેન્ડમાં વર્તમાન પરિવર્તન થઈ રહ્યાં છે તેમાં પિપને
the state the people, their dignity and their rights. આડતકરો પણ મટે ફાળો છે. તેમની હાજરી જ આ ક્રાન્તિ માટે
Any apparent conflict between the needs of secuમેટું બળ બની રહ્યું. દમન સામે નીડરતાથી માથું ઉંચકી શકાય છે
rity and those of the fundamental rights of the citiતેવી પ્રેરણા મળી.
zens must be resolved according to the basic principle, આયર્લેન્ડ ગયા. પ્રોટેસ્ટન્ટ અને કેથલિક વચ્ચે ઉત્તર આયર્લેન્ડમાં that the social organisation exists, to preserve man and ભીષણ સંગ્રામ વર્ષોથી ચાલે છે. કેથલિક લઘુમતી અલ્સરમાં હિંસાના protect his dignity.