________________
૧૫૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧–૧૨-૮૧
= = =
--
નર્ચે કવિ
-
" [] સુરેશ દલાલ 5,ડા દિવસ પહેલાં જ કનડ ભાષાના કાવ્યપુરષ ડી. આર. ળવા માટે કાન આપ્યા. કોઈ પણ સર્જક જો આટલું કરી શકે તો
બેન્દ્રનું અવસાન થયું. સાહિત્યની સૃષ્ટિમાં એ જાણીતા એમનું જીવ્યું સાર્થક. છે બેન્દ્ર તરીકે.”
શ્રી અરવિંદના તત્ત્વજ્ઞાનથી એ પ્રભાવિત હતા અને પંદરમી એમને એક જ વાર જોવા અને સાંભળવાનું સદ્ભાગ્ય મળ્યું ઓગસ્ટને, શ્રી અરવિંદના જન્મદિવસને પોતાની રીતે ઉજવાતા હતું. ખ્યાલ છે ત્યાં સુધી, એમને જ્ઞાનપીઠ એવોર્ડ અપાયો છે. પછી
અને મિત્ર, શિષ્યો સાથે ઓચ્છવ મનાવતા, બેન્દ્રના જન્મ દિવસના સામૈયા કોલેજમાં એ નિમિત્તે સમારંભ હતા, એમને સન્માનવાને. પણ ઉત્સવ પ્રજાએ ઉજવ્યો છે. એમને માયસાર અને કર્ણાટક નિવ. શ્રી શાંતિભાઈ સોમૈયાને ત્યાં ડિનર હતું. એમને શ્રોતા તરીકે મંચ પર
સિટીએ ડી. લિટ.ની માનદ ઉપાધિ પણ આપી છે. કવિ બેન્દ્ર એટલા જોયા, સાંભળ્યા. ડિનરમાં નજીકતાથી જોયા.
પ્રસિદ્ધ કે પ્રોફેસર બે બહુ ઓછાને યાદ આવે. એ વિદ્યાર્થી પ્રિય
હતા છતાં પણ. આપણી પાસેથી જો પસાર થઈ જાય તે ખબર પણ ન પડે કે આ કન્નડ ભાષાને ઊર્ધ્વમૂલ કવિ છે. મધ્યમ ઊંચાઈ, શ્યામ રંગ,
બેન્દ્રએ કવિતા દ્વારા પ્રકાશ આપ્યો છે અને આનંદનો ઉછાળ ધતિ, કાળા કેટ-મંચ પર પણ જયાં સુધી એ મધ્ય ખુરશી પર ન
આપે છે. શબ્દની અશકિત પણ જાણે છે અને એનું સામર્થ્ય પણ બેસે ત્યાં સુધી એમનું મહત્ત્વ કળાય જ નહીં. મેં એમને મંચ પર
જ્યારે એમને પાર્થિવદેહ ચિતામાં બળી રહ્યો હશે ત્યારે કેનેડજોયા ત્યારે એક વાત ખુબ જ સ્પર્શી ગઈ. એ છત્રી લઈને મંચ પર
ભાષી કવિતાપ્રેમીને બેન્દ્રના જ શબ્દો યાદ આવવાના-શાંતિ. ચાલે આવ્યા હતા. મારી બાજુમાં કોઈકે કહતું કે નર્યો કવિ છે, વરસાદની
પાવકની પુજા કરીએ. અતાગ શબ્દના ઊંડાણો નીરવ હોય છે. તે સમ નથી અને હોય તો પણ મંચ પર છત્રી લઈને અવાય? મેં કહ્યું, મારી દષ્ટિએ એ ભારે સમજુ માણસ છે. જાણે છે કે આજે આજની આર્થિક પરિસ્થિતિ એમને સન્માન સમારંભ છે, તો આ પ્રશંસાના વરસાદથી જેટલું ઓછું ભીંજાવાય એટલું સારું
સંકલન : ગણપતલાલ મ. ઝવેરી સોમૈયા પબ્લિકેશન્સ બેન્દ્ર: કવિ અને દષ્ટા' એ નામનું વી. કે. અભ્યાસ વર્તુળના ઉપક્રમે તા. ૧૩-૧૧-૮૧ની સંધ્યાએ ગાકાકે લખેલું એક સરસ પુસ્તક પણ પ્રગટ કર્યું છે. ગોકાક અને બેન્દ્ર પરમાણંદ કાપડિયા સભાગૃહમાં ઉપરોકત વિષય ઉપર - બે પ્રવચન મિત્રા જેવા બેન્ટની કવિતાના વ્યકિતત્વની ભૂરકીથી ગોકાક અંજા- ૨ખાયાં હતાં. વકતાએ હતાં: (૧) શ્રી રામ પંડિત-મંત્રી. ઈન્ડિયન ઘેલા અને મંજાયેલા, વ્યકિત બેન્દ્રનું વર્ણન કરતાં ગે.કાક કહે છે કે મર્ચન્ટસ ચેમ્બર, (૨) શ્રીમતી ચંદ્રાબેન દલાયા-રૂઈયા કોલેજના બહારથી ઠીંગણા અને કદાર લાગતા બે આંતરવ્યકિતત્વ ઉન્નત અર્થશાસ્ત્ર વિભાગના વડા. વિચારોથી ભવ્ય છે, જયારે એ પોતાને પણ ભૂલીને વાત કરતા હોય
પ્રથમ, શ્રીમતી રાંદ્રાબેને પોતાના વકતવ્યમાં કહ્યું, “ભારતમાં છે ત્યારે એમને અવાજ સંડળ પક્ષીની જેમ આકાશમાં ઊડે છે અને એમની આંખે તે પ્રાચીન પ્રશાના ડા કૂવા જેવી છે.
આર્થિક સમસ્યાઓને સીધો સંબંધ મુખ્યત્વેવસતિવધારા સાથે સંકળા
થેલે છે. વસતિ જેમ વધતી જાય તેમ આર્થિક પ્રશ્ન મુશ્કેલ બનતા મોટા ભાગના કવિઓને કવિતા વાંચતાં નથી આવડતી. બેન્દ્રનું જાય છે. તેમ છતાં, નિરાશ થયા વગર આપણે આપણા મનુષ્યબળને કાવ્યપઠને પૂર્વ હતું એમ કહેવાય છે. કવિતા' તમે રાસ રીતે વાંચે તે
યથોચિત ઉપયોગ કરવાનું છે. આપણા દેશની કુલ વસતિના ૪૦ પછી કવિતા સમજાવવાની જરૂર ન રહે. તમારા ઉદ્ગારમાં જ કવિતાને ટકા જેટલું પ્રમાણ, ૧૪ થી ૧૮ વર્ષના યુવાન-યુવતીઓનું છે. તેમાંથી ઉઘાડ થતો આવે ડિલને ટૅમસ માટે એમ કહેવાય છે કે તેઓ જ્યારે આશરે બે કરોડ ને ત્રીસ લાખ જેટલા શિક્ષિત બેકારે છે. આમાંના કવિતા વાંચતાં ત્યારે શ્રોતાઓ પર એક સુવર્ણજાળ પથરાઈ જતી. અધિકાંશે યુવાવર્ગને કામ આપી શકાતું નથી અને એ કારણે L' કનડ કવિતાના પ્રવાહને પલટવામાં, વળાંક આપવામાં અને આ યુવક વર્ગમાં હતાશા અને વિકૃતિ જન્મે છે. પરિણામે કવચિત એને સ્થિર ગતિએ મૂકવામાં બેન્દ્રની કવિતાને ફાળો બહુમૂલ્ય છે.
સમાજવિરોધી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં એ શકિત વેડફાય છે બેન્દ્રને કવિતા લખવા કરતાં કવિતા જીવવામાં વધારે રસ હતો અને
તે જ પ્રમાણે “Work ethics' નું યોગ્ય મૂલ્યાંકન થતું નથી તથા એ એટલી હદે કવિતા જીવ્યા કે એમની લખાયેલી કવિતા તો એમના કામદાર મંડળો-યુનિયનોનું પીઠબળ મળતાં અને એમની માગોની વ્યકિતત્વનો અર્ધસારાંશ પણ નથી. નિયતિવાદી હતા બેન્દ્ર. જીવનની
વધુ ને વધુ અને વારંવાર થતી આળપંપાળને કારણે કામદાર વર્ગમાં સનાતન યાત્રામાં તેને પૂર્ણપણે ખીલ્યા અને ખુલ્યા. વ્યકિતત્વને કામ કરવાની વૃત્તિ ઓછી થતી જાય છે. પરિણામે ઉત્પાદન પર ઘેરી આંતર ઉઘાડ એ એમનું સારસર્વસ્વ. કહેવાય છે કે કવિતા તો એમને અસર થાય છે. આપણે સામૂહિક કાર્ય કરવાની કલા'શિખ્યા નથી. માટે એક નાનકડું સસલું. મન થાય ત્યારે એને પંપાળે થાબડે; પણ આ તેથી સહઅસ્તિત્વના સિદ્ધાંતનો લાભ મળી શકી નથી. બીજી તરફ, સસલું એમનાથી દૂર ભાયું નહીં; એમની સાથે ને સાથે રહીને એમને માટા અને મધ્યમ ઉદ્યોગપતિઓ ઉત્પાદન દ્વારા વધુ ને વધુ નફો કવિપદ અપાવ્યું. એલિસ જેવી એમની કવિતા માટે આ રાસલાને કારણે મેળવવાની વૃત્તિ રાખે છે જેથી માલ મે મળે અને ખરીદશકિત સ્વપ્નને અદભૂત પ્રદેશ ખૂલ્યો અને બેન્દ્ર એ પ્રદેશના નાગરિક
ઘટે છે. ભારે કરવેરા પણ આર્થિક વિકાસને રૂંધે છે. એટલે, સરકર, બન્યા. નિયતિથી નાસી છૂટે એવા આ કવિ નથી. સામે ચાલીને એનું ઉદ્યોગપતિઓ, કામદાર વર્ગ અને પ્રજા આ બધા પક્ષો વચ્ચે સુમેળ, ઉષ્માપૂર્વક સ્વાગત કરે એવો આ જીવ છે. એમનાં કેટલાંક કાવ્યો અને સંકલન હોય તો આર્થિક પ્રશ્ન ઉકેલવામાં ખૂબ સરળતા એવાં છે કે એને માટે એવું કહેવાયું છે કે કવિએ જાણે કે મેઘધનુષ્યમાં થઈ પડે અને દેશ પ્રગતિના માર્ગે અગ્રેસર થઈ શકે. . પીંછી બોળી હોય ને પછી લખ્યું હોય.
ત્યાર બાદ, શ્રી રામુ પંડિતે પોતાની બુલંદ વાણીમાં પ્રવચન આપતાં કવિઓ કવિતા લખે છે ત્યારે તો કવિ થાય છે. કવિ તરીકેની કહ્યું “આપણા દેશનું ભાવિ ખૂબ ધુંધળું છે. વાર્ષિક નફો જે આયોજન કીર્તિ પામ્યા પછી કવિઓ કવિતાને ભૂલીને કીતિ પાછળ પડે છે. પંચના નિર્ધારિત લક્ષ્યાંકો લેખ પાંચ ટકા જેટલો ની રખાયો હોવા લક્ષ્મણરેખામાં ન રહીએ તે, કીતિ તો માયાવં મૃગ જેવી છે. બેન્દ્રને છતાં પણ આપણે એ સિદ્ધ કરી શક્યા નથી. દુર્ભાગ્યે વિશ્વના વિક– કવિતામાં રસ છે. એને કારણે મળતા કીતિ, ખિતાબ કે અમરપટીમાં સિત દેશમાં આપણે નંબર છેક પંદરમે આવે છે. ફિલિપાઈન્સા જેવા નહીં. એમને મને ‘મા’ તો પાણીમાં પડતા વાદળના પડછાયા જેવી નાનકડા દેશની સરેરાશ વાર્ષિક “growth' (પ્રગતિ) આપણાં કરતાં છે. જીવંત માણસાએ મૃતીભ પર જે ધૂળ નખી તે કીર્તિ. નામ અને ઘણી ઊંચી છે. આપણે આપણી યુવાશકિતનો રાષ્ટ્રીય ધોરણે સમુચિત કીતિ કરતાં કવિને વૈકુંઠ લાગે છે જીવતાઓની વચ્ચે જીવતા રહેવામાં વિકાસ અને સદુપયોગ કરી શક્યા નથી. જયારે, હોંગકોંગ અને રસ એ જન્મ છે, વિરસ એટલે કે રસને અભાવ એ મરણ છે. બેન્દ્ર સગાપુર જેવાં શહેરોએ *Youth battallians' સ્થાપીને તે કહે છે કે સમરસ એ જ જીવનને સંવાદ છે.
શ્રમ દ્વારા એ શકિતનો સંચય કરી સદ વ્યય કર્યો છે. આપણી વાર્ષિક - ઈશ્વરે બેન્દ્રને પ્રમાણમાં દીર્ધ આયુષ્ય આપ્યું હતું; પણ સર્જક સરેરાશ આવક આમ તો વધી છે; પરંતુ વધતી જતી કારમી મેઘબેન્દ્રનું આયુષ્ય કાળસીમિત નથી. કન્નડ ભાષાને એમણે ખોબેખબા વારીને લીધે એનો છેદ ઊડી જાય છે. મારી દષ્ટિએ આ સૈકાના અંત ભરીને આપ્યું છે. 'કન્નડ પ્રજાને જોવા માટે આંખ આપી અને સાંભ- સુધીમાં પણ આપણી આર્થિક સ્થિતિ સુધરે એવાં ચિહને જણાતાં