SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧૮૧ = બળદ ની અ વિ ચારી ક ત લ | ] ચીમનલાલ ચકુભાઈ શાહ એ પણે દેશ ખેતીપ્રધાન છે અને દેશની ૭૫ ટકા વસતિ રસરેરાશ દર વર્ષે એક્લા દેવનારમાં એક લાખ બળદની કતલ થાય ‘ગામડાંમાં વસે છે. ગાય અને તેની ઓલાદ બળદ, આપણા છે. આ રહ્યા તેના આંકkl: અર્થતંત્રના પાયામાં છે, તેથી, આપણા બંધારણમાં રાજ્ય સરકારોને ૧૯૭૩-'૭૪- ૬૬,૭૭ આદેશ આપ્યું છે કે ખેતીના વિકાસ અને પશુપાલન ઉપર રાજાએ ૧૯૭૪-'૩૫- ૭૫,૫૩૭ ખાસ ધ્યાન આપવું અને ગાય તેમ જ અન્ય ઉપયોગી જાનવરોની ૧૯૭–૭૬- ૮૩,૭૬૮ કતલ થવા ન દેવી, આ આદેશ અનુસાર પશ્ચિમ બંગાળ અને કેરળ ૧૯૭૬-૭૭–. ૯૧,૧૯૦ સિવાયના બધા રાજયોએ સંપૂર્ણ ગોવધબંધી કરી છે તેમ જ અન્ય ૧૯૭૭-૭૮–૧,૦૯,૨૪૦ ઉપયોગી અને દૂધાળાં જાનવરની કતલ પર પ્રતિબંધ મૂકવે છે. અહીં ૧૯૭૯૮૦-૧, ૧૯,૨૪૮ મુખ્યપણે હું બળદ વિશે લખવા ઇચ્છું છું. તે ૧૯૮૦–'૮૧–૧,૨૧,૬૬ કેન્યાના નૈરોબી શહેરમાં થડા સમય પહેલા વિશ્વ ઉર્જા પરિ * આ કતલ માટે મેં ઉપર જણાવ્યું તેમ સર્ટીફિકેટ હોવું જોઈએ પદ થઇ, તેમાં મુખ્ય પ્રવચન કરતાં ઇન્દિરા ગાંધીએ કહ્યું કે આ કે આ બળદો સર્વથા નિરૂપયોગી છે. કાયદામાં આદેશ છે તેવી પુરી જેટ વિમાન યુગના જમાનામાં બળદગાડીની વાત કરવી તે ભૂતકાળની તપાસ કરી સર્ટીફિકેટ આપવું હોય તે એક બળદની તપાસમાં વાત લાગે, પણ ભારતમાં વીજળી ઉત્પાદનના બધા પાવરહાઉસીઝ ઓછામાં ઓછો ૧૫-૨૦ મીનીટ જોઈએ. દરરોજ સરેરાશ ૩૫૦ જેટલી શકિત. નથી આપતા તેના કરતાં પશુઓ વધારે શકિત આપે બળદની કતલ થાય છે અને ઇદને દિવસે ૪૦૦૦થી ૫૦૦૦ બળદની છે. એટલી બધી શકિત ઉત્પાદન માટે પાવરહાઉસીઝ કરવા હોય તે અનુભવ એવો છે કે સર્ટિફિકેટ યાંત્રિક રીતે, ઊંધું ઘાલીને અપાયે સરકારે ૨૫૦ થી ૪૦૦ અબજ રૂપિયાનું ખર્ચ કરવું પડે અને તે જાય છે. રૂા.૧૦, ફી ભરી દે એટલે સાઇકલેસ્ટાઇલ સટફિકેટ મળી પણ ખાતર અને બળતણ માટે છાણ મળે છે તે તે ગુમાવવું પડે. જાય. આ કેટલું ફારસ જેવું થઇ પડયું છે, તે બતાવવા એક સર્વોદય છે આપણી ખેતી અને વાહનવ્યવહારમાં, બળદ ઉપર મુખ્ય કાર્યકર્તાને સટફિકેટ લેવા મોકલ્યા અને તેને પણ મળી ગયું.. આધાર છે. રેલવે, બસ તથા લેરી-વ્યવહાર આટલે થયે હોવા કાયદા વિરુદ્ધ, ઉપયોગી બળદોની કેવી અવિચારી કતલ થાય છતાં બળદગાડી હજી ગામડાંઓમાં વાહનવ્યવહારનું મુખ્ય સાધન છે તેની હકીકત પૂરી જાણીયે તે દિલ કંપી ઉઠે. ' છે યાંત્રિક ખેતીનું પ્રમાણ નજીવું છે અને મુખ્ય સાધન બળદ છે. આ બળદો કયાંથી અને કેવી રીતે આવે છે? દેશભરમાંથી જીવદયાની વાત એક બાજુ રાખીયે તો પણ, ઇિક દષ્ટિએ બળદની અવિચારી કતલ ભારે હાનિકારક છે તેનું આપણને પૂરું રેલવે વેગમાં આવે છે. વાંદરા સ્ટેશન તેનું મથક છે. રેલવેમાં ૮-૧૦ દિવસ કાઢયા હોય અને અરધા ભૂખ્યા રહ્યા હોય એટલે અધમૂઆ ભાન નથી. થઈ જ્ય. પછી વાંદરાથી દેવનાર સુધી ચલાવીને લઈ જાય. ' મહારાષ્ટ્રની જ વાત લઇએ. ૧૯૭૭માં મહારાષ્ટ્ર સરકારે પશુ દેવનાર કતલખાનાનું મેટુ ચોગાન છે ત્યાં એક, બે, ત્રણ દિવસ રહે. રક્ષા માટે એક કાયદો કર્યો છે. તેમાં સંપૂર્ણ ગોવધબંધી તે છે, પણ મ્યુનિસિપાલીટી તેને ખવરાવે છે તેમ મનાય છે. પછી તે વંચાય અને અન્ય જાનવરો, ખાસ કરી બળદની, અવિચારી કતલ ન થાય તે ખરીદનાર વેપારી, બળદ કતલપાત્ર છે તેવું સર્ટિફિકેટ મેળવે અને માટે પ્રબંધ કર્યો છે. તે કાયદામાં એવી જોગવાઇ છે કે સરકારે નિયુકત પછી કસાઈને વેચે. દેવનારનું આ દશ્ય જોયું ન જાય, તેમાં પણ કરેલ અધિકારીએ સર્ટિફિકેટ આપ્યું ન હોય તેવા કોઇ બળદની ઈદને દિવસે, લોહીની છોળો ઉડતી હેય. કતલ થઈ શકે નહિ. દરેક બળદની તપાસ કરવી જોઈએ અને તે તપાસ કરનાર વેટરીનરી ડોકટરોની સંખ્યા ઓછી, વેપારી ખેતી કે ભાર વહેવા માટે અથવા બીજી કોઇ રીતે ઉપયોગી નથી એવી ખાતરી થાય તેવા બળદની કતલ માટે જ સર્ટિફિકેટ આપવું. કે કસાઈ માથે ઉભે હોય, ઉતાવળ હોય. બળદ અધમૂઓ થઈ ગયો મતલબ કે સર્વથા નિરૂપાગી હોય તેવા બળદની જ કતલ થઇ શકે. હોય, ડોકટર પુરત સર્ટિફિકેટ લખી આપે. આ સર્ટિફિકેટમાં કતલની રજા આપવા માટે કારણો આપવા પડે છે. મેં કહ્યું તેમ, જીવદયાની વાત જવા દઇએ. પણ કાયદા વિરુદ્ધ, બળદને કઇ રોગ નથી તેની પણ તપાસ કરવી પડે ઉપયોગી બળદોની કેટલી કતલ થાય છે તે જાણીયે તે અરેરાટી છુટે. [, મહારાષ્ટ્ર સરકારે ૧૯૭૫-૭૬ની સાલ માટે આંકડા બહાર પાડયો * જીવદયા મંડળી તરફથી ભાઈ માનકર અને હવે અખિલ છે તે મુજબ, મહારાષ્ટ્રમાં ૧૭ લાખ લાકડાનાં હળ છે, ૨,૧૭,૦૦૦ કૃષિ ગે સેવા સંઘ વતી ભાઈ તુલસીદાસ વિશ્રામ ખીમજી, કાયદા લખંડના હળ છે, ૧૫,૨૧,૦૦૦ બળદગાડીઓ છે. આ બધી જરૂરિ વિરુદ્ધ થતી ઓ કતલ અટકાવવો ઘણાં પ્રયત્નો કરી રહ્યા છે પણ તે યાતને પહોંચીવળવા, ૭૬,૧૯,૭૬૮ બળદની જરૂર પડે, જયારે અટકાવવામાં સફળતા મળી નથી. રાજયમાં ૫૭,૮૫,૦૦૦ બળદ છે. પરિણામે, ૧૪,૫૬,૦૦૦ પૂ, વિનોબાજી સુધી અનેકવાર આ વાત પહોંચી છે. પૂ. વિને બળદને તોટે છે અને માંગ ઉત્તરોત્તર વધતી જાય છે. બાજીને મળવા મી. અંગુલે ગયા હતા ત્યારે તેમનું લક્ષ દેર્યું હતું. તે , એક બળદની જોડીની કિંમત રૂ. ૧૦૦$ હતી તે વધીને વિશે સરકાર સાથે ઘણા પત્રવ્યવહાર કર્યો છે. સરકારે સરક્યુલર રૂ. ૫૦૦૦ થઈ ગઈ છે. બહાર પાડયા છે કે અમલદારોએ બરાબર કાયદાનું પાલન કરવું અને -આમ છતાં, એકલા મુંબઇના દેવનારના કતલખાનામાં શું થાય પિોલીસ ખાતાને ફરમાવ્યું છે કે ગેરકાયદેસર કતલ થતી હોય ત્યાં છે તે જાણીયે તે આપણને દુ:ખ અને આશ્ચર્ય થશે. " . ચાંપતા પગલાં લેવા. પણ આ બધું કાગળ ઉપર જ રહે છે. ૪. દેવતારમાં દર અઠવાડિયે ૫૫૦૦ બળદની કતલ કરવાની રાજય છેવટ શ્રી તુલસીદાસભાઈએ મુંબઈ હાઈકોર્ટને રીટ અરજી કરી સરકારે મંજુરી આપી છે અને તેં ઉપરાંત, ઈદના એક જ દિવસે અને આ બનકાયદેસર કતલ અટકાવવા વિનંતિ કરી. જસ્ટીસ પેન્ડ૪૦૦૦થી ૫૦૦૦ બળદની વિશેષ કતલ કરવાની મંજુરી અપાય છે. સેએ આ બાબતે તપાસ કરી કોર્ટને રીપોર્ટ કરવા ચાર વ્યક્તિને
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy