________________
તા. ૧૬-૮૧
પ્રબુદ્ધ જીવન
ભારતના હરિજન અને ગિરિજનો
| | વિજયગુપ્ત મૌર્ય Aજરાતમાં અનુસૂચિત જાતિઓ (હરિજને) અને અનુસૂચિત ગયો. આ પ્રકારના વર્તાવમાં નબળી અને પછાત જાતિઓનું શોષણ
જનજાતિઓ (ગિરિજનો વગેરે)ને અનુરનાતક તબીબી વિદ્યા- થતું હતું અને તેમને અન્યાય પણ થતું હતું. સમયે સમયે આર્યોમાં અભ્યાસમાં અનામત બેઠકો આપવા સામેના વિરોધના આંદોલનમાંથી
નરસિંહ મહેતા અને મહાત્મા ફૂલે જેવા ન્યાયનિષ્ઠ સંતો પણ પાયા, લગભગ રાજ્યવ્યાપી હુલ્લડો સવર્ણો અને અવર્ણો વચ્ચે ફાટી નીકળ્યાં
જેમણે દલિતોના ઉદ્ધારની ચળવળ ઉપાડી. તે આપણા દેશની અને ખાસ કરીને ગુજરાતની સમાજ રચના પ્રત્યે
સાંપ્રતકાળમાં હિન્દુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામને ભાંગી નાખવા આપણું ધ્યાન ખેંચે છે. આશરે ૩૫૦૦ વર્ષ પહેલાં રશિયા બાજુથી અંગ્રેજોએ ધર્મના ધરણે કામ પ્રથા અને સવર્ણ-અવર્ણના ધોરણે આર્યો ભરતખંડમાં આવવા લાગ્યા ત્યારે ભરતખંડમાં વિવિધ સંસ્કૃ
જ્ઞાતિપ્રથાને લાભ લઈ પ્રજામાં હિંદુ, મુસલમાન અને ખ્રિસ્તીઓ તિઓ અને વિવિધ જાતિઓ હતી. તેમાં પશ્ચિમે સિંધુ સંસ્કૃતિ અને
વચ્ચે અથવા હિંદુઓમાં સવર્ણો અને અવર્ણો વચ્ચે વિખવાદો પ્રેરદકિાણે દ્રવિડ સંસ્કૃતિનું મહત્ત્વ હતું. પૂર્વમાં અને મધ્યમાં વિવિધ
વાના પ્રયાસ કર્યા. મુસ્લિમ લીગ તેમાં અંગ્રેજોને હાથે બનવા રાજી જાતિઓનાં રાજ હતાં. આર્યોએ સપ્તસિંધુ અને ગંગા-યમુનાના
હતી. તેથી તેણે કોમી ઘારણે એટલે કે ધર્મના ધોરણે પાકિસ્તાન પ્રદેશમાં વસતી જાતિઓ પર વિજય મેળવીને પોતાના માટે સર્વોપરી
મેળવ્યું. બ્રિટિશ સરકાર હરિજનને સવર્ણ હિંદુએથી જુદી કોમ સ્થાન પ્રાપ્ત કર્યું. ભરતખંડમાં આવીને આ ત્રણ વર્ષમાં વહેંચાઈ
ગણીને તેમને અલગ મતાધિકાર આપવા માગતી હતી અને ડે. ગયા. જેમણે વિદ્યાભ્યાસ અને ધર્મોપદેશને વ્યવસાય સ્વીકાર્યો તે
બેડકર, ગાંધીજી અને કોંગ્રેસ પ્રત્યે અસહિષ્ણુતાથી પ્રેરાઈને સમગ્ર બ્રાહ્મણ કહેવા, જેમણે શાસન અને સંરક્ષણની જવાબદારી માથે
હરિજન કેમ સહિત સામુદાયિક ધર્મપરિવર્તન કરી નાખવાની લીધી તેઓ ક્ષત્રિય કહેવાયા અને જેઓ વેપાર-ધંધા તથા ખેતીમાં
ધમકી અાપતા હતા. આ ધમકી અંગ્રેજોને ગમે તેવી હતી, પરંતુ ડાયા તેઓ વૈશ્ય કહેવાયા. આ ત્રણ વર્ણ સવર્ણ અથવા દ્રીજ
ગાંધીજીએ આમરણ ઉપવાસ કરીને અંગ્રેજોની ચાલને નિષ્ફળ બનાવી.. તરીકે ઓળખાયા. તેમને શાસ્ત્રોકત ૧૬ સંસ્કાર કરવાનો અધિકાર
ગાંધીજીએ જેમ દેશની સ્વતંત્રતાને પિતાનું ધ્યેય બનાવ્યું હતું તેમ હતો. વર્ણની વાડ અનુલ્લંધનીય ન હતી. એક વ્યકિત પોતાના
અસ્પૃશ્યતા નાબૂદ કરીને હરિજનને અને બીજા દલિત જાતિઓને વ્યવસાય પ્રમાણે બીજા વર્ષમાં જઈ શકતી હતી. વિશ્વામિત્ર-ત્રિય
ઉદ્ધાર કરવાના કાર્યને પિતાનું ધ્યેય બનાવ્યું હતું. હરિજન ઉદ્ધારના હતા છતાં બ્રહ્મપિ બની શકયા. દ્રોણાચાર્ય બ્રાહ્મણ હતા છતાં મહા
આંદોલનને પરિણામે ભારતના બંધારણમાં હરિજનેને અને ભારતમાં ક્ષત્રિય તરીકે લડયા હતા. અનાર્યો પણ સત્કાર્યો વડે ઊંચે આવી
ગિરિજનને તેમનું પછાતપણું દૂર કરવા કેટલા વિશેષાધિકાર આપશકતા હતા તેનું એક દષ્ટાંત વાલ્મક છે. પોતાના વર્ણ અને વંશ
વામાં આવ્યા. દાખલા તરીકે ૧૭મી કલમમાં અસ્પૃશ્યતા નાબૂદ માટે ગર્વ લેતા હતા. તેથી અનાર્યોને દાસ, દસ્યુ, અનાર્ય વગેરે તરીકે
કરી અસ્પૃશ્યતા આચરવાની મનાઈ કરવામાં આવી છે. ૪૬મી ઓળખાવી તેમની ઉપેક્ષા પણ કરતા હતા. અનાર્યોની તે ઘણી
કલમ પ્રમાણે કેળવણી અને આર્થિકક્ષેત્રે તેમના હિતની રક્ષા કરજતિ હતી. અલબત્ત તેઓ પણ નજીકના કે દૂરના ભૂતકાળમાં
વામાં આવી છે. તેમને સામાજિક અન્યાય ન થાય અને તેમનું બહારથી આવી હતી. આ દેશની કોઈ જાતિને આદિવાસી કહી
કોઈ પ્રકારનું શેષણ ન થાય તેવો આદેશ આપવામાં આવ્યું છે. શકાય નહીં, કારણ કે વિવિધ સમયે વિવિધ પતિએ બહારથી આવવા લાગી તે પહેલાં તે વખતે તેનું કંઈ નામ ન હતું) ખાલી બંધારણની ૨૫મી કલમ પ્રમાણે હિંદુઓની બધી ધાર્મિક અને નિર્જન પડયો હતો.
સંસ્થાઓ સવર્ણો કે અવર્ણોના ભેદ વિના સૌ હિંદુઓ માટે ખુલ્લી
મૂકવામાં આવી છે. આ કલમ સાથે ૧૫મી કલમ પણ મહત્ત્વની આર્ય પ્રજા આવી ત્યારે તેને વ્યવસાય વિદ્યાભ્યાસ અને ઢેર
છે. તેમાં જાહેર જીવનમાં દુકાન, હોટેલ, મનોરંજનનાં સ્થળો, કૂવા, ઉછેર હતું. તે પછી ખેતી અને બીજા વ્યવસાયો અપનાવ્યા અને
તળાવ વગેરે બધી જાહેર જંગ્યાએ હરિજને માટે ખુલ્લી મૂકવામાં વિવિધ પ્રકારના વ્યવસાયે પ્રમાણે તે વિવિધ જાતિઓમાં વહેંચાઈ
આવી છે. હરિજન કે ગિરિજાના હિતને મર્યાદિત કરે તે કોઈ જવા લાગી. આવી રીતે વણિક, દરજી, સૈની, સુથાર, કુંભાર વગેરે
કાયદો પણ થઈ શકે નહીં. ૨૯મી કલમ પ્રમાણે કેળવણની સંસ્થામાં અનેક જ્ઞાતિઓ થઈ અને દેશની વિશાળતા જોતાં તેઓ ઉપપતિ
કે રાજય પાસેથી સહાય મેળવવામાં તેમની સામે ભેદભાવ રાખી માં વહેંચાઈ ગઈ.
શકાય નહીં; સબળ જીવે અબળ કે નિર્બળ જીવેનું શેષણ કરે એ સૃષ્ટિનો કમ છે. એ ક્રમ ભરતખંડમાં માનવ સમાજને પણ લાગુ પડશે. દ્રવિડ
જયાં આ પછાત કોમેડને કરીમાં કે બીજ પૂરતું પ્રતિનિધિત્વ જેવી પ્રગતિશીલ જાતિઓ પર આર્યો પોતાના પ્રભાવ સ્થાપી શક્યા
ન મળ્યું હોય ત્યાં હરિજનોને અને ગિરિજનને પૂરતું પ્રતિનિધિત્વ નહીં, પણ જે જાતિઓ ગરીબ અને પછાત હતી તેમને આર્યોએ આપવા ૧૬મી અને ૩૩૫મી કલમ રાજયને સત્તા આપે છે. ૩૩૦, પિતાની દાસ બનાવી. જે કામે કે વ્યવસાયે આર્યોને કનિષ્ટ લાગે ૩૩૨ અને ૩૩૪ કલમ પ્રમાણે ૩૦ વર્ષ સુધી એટલે કે તા. તે આ જાતિઓ પાસેથી તેઓ કરાવતા હતા, આમ દલિત અને શાપિત
૨૫/૧/૧૯૮૦ સુધી હરિજનને અને ગિરિજાને વિધાનસભામાં ખાસ અનાર્ય જાતિઓ અસ્તિત્વમાં આવી. દાખલા તરીકે મજૂરી કરવી,
પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું. આ મુદત હવે લંબાવી આપગંદકી સાફ કરવી, ચર્મઉદ્યોગ ચલાવવા વગેરે કામે આ પછાત વામાં આવી છે. કલમ ૧૬૪,૩૩૮ અને પાંચમાં પરિશિષ્ઠ પ્રમાણે અને ગરીબ અનાર્ય જાતિઓને સોંપવામાં આવ્યાં. સ્વચ્છતા અને રાજ્યમાં ગિરિજને માટે સલાહ સમિતિઓ અને ખાસ ખાતાં પવિત્રતા વિશે આર્યોના ખ્યાલમાંથી અસ્પૃશ્યતાના ખ્યાલને જન્મ સ્થાપવામાં આવે છે અને આ લોકોના કલ્યાણ માટે કેન્દ્રમાં ખાસ થયો અને જે ગરીબ પછાત જાતિઓ અસ્વચ્છ રહેતી હતી અથવા અધિકારીની નિમણૂક થાય છે. જે પ્રદેશમાં હરિજનેની કે ગિરિગંદકી સાફ કરતી હતી તે અસ્પૃશ્ય પણ ગણાઈ. સૈકાઓ દરમિયાન જતેની વસતિ વધારે છે તેમના માટે કલમ ૨૨૪માં અને પાંચમાં મુખ્યત્વે બ્રાહ્મણોના વલણના કારણે અસ્પૃશ્યતાને ખ્યાલ રૂઢ બની પરિશિષ્ટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. તેમનું શાસન અટકા