________________
Kega. No. MH. Ay/South 54 Licence No.: 37
-
૨ - 1 -
*
‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક: ૧૧
અબજ)વળ
T
.
મુંબઈ ૧૬ ઓકટોબર, ૧૯૮૧, શુક્રવાર
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂા. ૧૫ : પરદેશ માટે શિલિગ ૪૫
છૂટક નકલ સ. ૦-૭૫ : તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી રમણલાલ ચી. શાહ
ધર્મ ઝનૂ ન [] ચીમનલાલ ચકુભાઈ
મુસ્લિમ ન ગણાય, તેવી જ રીતે ખાલિસતાનની માગણીને વિરોધ ૫ જાબમાં અકાલી દળના એક નાના વર્ગો ખાલિસ્તાનની કરે તે શીખ ન ગણાય. પાકિસ્તાનનો વિચાર પણ લાંડનમાં વસતા માગણી કરી છે. શરૂઆતમાં આ માગણી પ્રત્યે દુર્લક્ષ કર્યું. તાજેતરમાં કેટલાક મુસ્લિમોને થયો. શરૂઆતમાં તેના પ્રત્યે ઉપેક્ષા કરી, હસી એક વિમાનનું અમૃતસરથી લાહોર અપહરણ થયું અને તેના ચાંચિયા
કાઢી. માગણી જોર પકડતી ગઈ. અને અંતે સ્વીકારવી પડી. બધી ખાલિસ્તાનના સમર્થક હતા તેથી આ બાબત પ્રત્યે પ્રજાનું ધ્યાન “અંતિમવાદી માગણીઓની આ સ્થિતિ હોય છે. તેના વિગેધીઓ ખેંચાયું. એમ કહેવાય છે કે ખાલિસ્તાનનો વિચાર કેનેડામાં વસતા
અથવા મધ્યસ્થ વિચાર ધરાવતા લોકો તેને ઉઘાડે : વિરોધ કરી કેટલાક શીખેમાં ઉદ્ભવ્યો. પંજાબમાં એક વગે' તે ઉપાડી શકતા નથી અને છેવટ એવી પરિસ્થિતિ પેદા થાય છે કે અનિચ્છાએ લીધે. પંજાબમાં શીખ અને હિન્દુઓ વચ્ચે તંગદિલી રહી છે. પણ તેનો સ્વીકાર કરવો પડે છે. તેથી ખાલિસ્તાનની આ માંગણી આ પ્રવૃત્તિથી તેમાં વધારે થયું છે. છેડા સમય પહેલાં લાલા પ્રત્યે દુર્લક્ષ્ય સેવવું પોસાય તેમ નથી. . . જગતનારાયણનું ખૂન થયું. તેમાં ખાલિસ્તાનના સમર્થકોને હાથ
' દેશના ભાગલા પડયાં ત્યારે સૌથી વધારે શીખોને અને પંજાંબના હત એમ કહેવાય છે. લાલા જગતનારાયણ કોંગ્રેસના જ ના ને
હિન્દુઓને સહન કરવું પડયું. પશ્ચિમ પંજાબનું રાજ્ય થયા પછી જાણીતાં આગેવાન હતા. તેમની ૮૨ વર્ષની ઉંમર હતી. તેઓ , ,
શીખોની બહુમતી થાય તે માટે, પશ્ચિમ પંજાબનું વિભાજન કરી, જલંધરમાં ત્રણ પત્રો ચલાવે છે. હિન્દી, ઉર્દ અને પંજાબી, તેમના
પંજાબ અને હરિયાણા એવાં બે રાજયો કર્યા. પણ ભાગલા કરવાથી પત્રમાં લાલા જગતનારાયણ ખાલિસ્તાનને સખ્ત વિરોધ કરતા
લઘુમતી-બહુમતીના પ્રશ્નને કોઈ દિવસ નિકાલ થતો નથી તે અનુહતા. તેઓ આર્યસમાજી, હતા. આ ખૂનની પાછળ સંત ભીંદરવાલા
ભવે બતાવ્યું છે. પંજાબમાં હિન્દુઓની વસતિ હજી લગભગ ૪૦ અકાલી દળના એક વર્ગના આગેવાનો હાથ હતે એમ તપાસમાં
ટકા છે. , ' " . . .' ' . ' ',,, , , જણાતાં તેમની ધરપકડ માટે વોરંટ કાઢયું હતું પણ તેઓ પકડાતા
પંજાબના શીખે અને હિન્દુઓને દેશના ભાગલાથી સૌથી વધારે ન હતા. થોડા દિવસ પહેલાં, તેઓ સ્વેચ્છાએ શરણે આવ્યા, પણ
સહન કરવું પડયું હતું છતાં આજે પંજાબ અને હરિયાણા દેશના ખૂબ ધામધુમથી અને જાણે સરકાર ઉપર ઉપકાર કરતા હોય
સૌથી સમૃદ્ધ રાજ્ય છે. પંજાબના શીખ અને હિન્દુ, મહેનતુ અને તે રીતે , 1 .
કુશળ કારીગર, અને ખેડૂત છે; જમીન ફળદ્ર ૫ છે. પંચનદના આ કેટલાક મહિના પહેલાં શીખોના એક પથ નિરંકારીના પ્રદેશમાં વધુમાં વધુ નહેરો છે. સમૃદ્ધ શીખે અને કેટલેક દરજજે ગુરુ, બાબા ગુરુ ચરણનું ખૂન થયું હતું. તેમાં પણ સંત ભીંદરવાલાને હિન્દુઓ પવિલાસી જીવનમાં ડૂબેલા છે. દારૂની બદી વ્યાપક છે. હાથ હતો તેમ કહેવાય છે. આ ખૂનની તપારા દિલ્હીના લેફ. શીખ લડાયક પ્રજા છે. આ માગણી વેગ પકડે તે દેશને માટે ખરેખર ગવર્નર અને સી.બી.આઈ.ને રોપવામાં આવી છે, પણ પંજાબની ' ચિંતાને વિષય બને. એક તરફ પાકિસ્તાન અને બીજી તરફ ચીનની પિલીસને તેમને સહકાર ન મળ્યો. સંત ભીંદરવાલાની ધરપકડ સરહદો છે. પંજાબ છૂટું પડે છે. જમ્મુ, કાશ્મીર અને હિમાચલ - થતાં ઘણાં તેફાને થયાં, વિમાની ચાંચિયાઓની એક માગણી પ્રદેશનો પ્રશ્ન વિકટ બને. કાશ્મીરને સ્વતંત્ર કરવાના પ્રયાસો તો 'ભદરવાલાની મુકિત માટે હતી. ભદરવાલા શહીદ પેઠે જામીન પર
ચાલુ છે જ. છૂટવાની અરજી કરતા નથી. બે ખૂનનો જેના પર શક છે
- ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ને દિને આપણે દેશ આઝાદ થયો. તેવાને કદાચ જામીન પર કોર્ટ છોડે પણ નહિ. પણ પંજાબની
પહેલાં, કોઈ દિવસ, ફીય દષ્ટિએ આપણે દેશ એક અને અખંડ વર્તમાન સરકાર અને પંજાબનું ગંદુ રાજકારણ જોતાં, આજે અરજી
ન હતો. બ્રિટિશ હકૂમત હતી ત્યારે પણ દેશને એક તૃતિયાંશ ભાગ થાય તે સરકાર કદાચ વિરોધ ન પણ કરે. વધતી જતી તંગદિલીમાંથી
અનેક દેશી રાજ્યોમાં વહેંચાયેલ હતો. આઝાદી મળતાં, આપણા છૂટવાને માર્ગ શોધે. [આ લખ્યા પછી તેઓ છૂટયા છે.''
ઇતિહાસમાં પહેલી જ વખત કાશમીરથી કન્યાકુમારી અને કલકત્તાથી - અકાલી દળમાં મોટી ફાટફ ટ છે. શીખોના બહુ મોટા ભાગને કચ્છ સુધી દેશ એક અને અખંડ, એક રાજ્ય અને એક બંધારણ આ માગણીને ટેકે નથી. પણ શીખામાંથી કોઈ તેનો વિરોધ કરી નીચે આવ્યો. અન્યથા આપણે ઈતિહાસ ભાગલા અને ફાટ ફટ શકતું નથી. પાકિસ્તાનની માંગણી જેવી કંઇક પરિસ્થિતિ થઇ જ રહ્યો છે તે કારણે જ પરતંત્ર થયા.આઝાદી પછીના ૩૩ વર્ષમાં
છે. એ માંગણી છેટી હતી અને તેના વિરોધીઓ હતા તેવા સમગ્ર દેશમાં ભાવાત્મક એકતા સર્જાઈ નથી. અનેક વિધાતક બળે છે, પણ તેને જાહેર રીતે વિરોધ કરી શકતા નહિ, તેમ કહે તે કામ કરી રહ્યા છે. ભાવાત્મક એકતા ઉત્પન્ન કરી શકે એવી આગે