________________
ફકત એના બધા વીતા
1.
તા. ૧-૧-૮૧ પ્રબુદ્ધ જીવન
૧૪૯ કર્મભૂમિ બનાવી. આગમનાં નવ અંગે ઉપર ટીકા લખી. અગમ- " ડિ. સાગરમલ જૈન બનારસ હિન્દુ વિદ્યાપીઠમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત વાચનાનું પ્રચંડ કાર્ય તેમણે એકલે હાથે કર્યું. તેમણે તે કાર્ય સૂરતમાં સુખલાલજી સ્થાપિત દર્શન સંશોધન વિભાગના વડા છે અને . વસીને કર્યું.”
તત્ત્વજ્ઞાનના અધ્યાપક છે. તેઓ દર્શન શાસ્ત્રના પી.એચ.ડી. છે. , જે ન સાહિત્ય :
જૈન તત્ત્વજ્ઞાન ડો. સાંડેસરાએ તે પછી જૈન સાહિત્ય વિશે એક સ્પષ્ટતા કરતાં કહ્યું: જૈન સાહિત્ય એટલે જૈન વિદ્વાનોએ કેવળ ધાર્મિક
ડે. સાગરમલ જેને પોતાના વ્યાખ્યાનમાં કહ્યું હતું “દર્શનના વિષય પર જ નહિ, કોઈપણ વિષય પર લખેલું સાહિત્ય. જે ન
ક્ષેત્રમાં ધ્યાનમાં આવતી પહેલી વાત એ છે કે આપણે ત્યાં દર્શનનું સાહિત્ય એટલે જૈન આગમ; જૈન સૂત્રો; જ્ઞાનના જેટલા જેટલા
અધ્યયન અધ્યાત્મને અનુલક્ષીને પરંપરાગત સ્વરૂપમાં થતું વિષયો ખેડાયા છેજેમાં આયુર્વેદ અને જ્યોતિષને પણ સમાવેશ
આવ્યું છે. જૈન દર્શનનો પણ અભ્યાસ એ રીતે થતો હતે. ખરું થાય છે, તેમાં એક પણ વિષય એવો નથી જે જૈનેને હાથે ન
જોતાં જેમ કોઈ પણ દર્શનને તેમ ન દર્શનને અભ્યસ પણ ખેડાયો હોય. દનિયાભરમાં જયાં જયાં ધર્મસ્થાન છે. ત્યાં વૈદક અને અન્ય દર્શનના પરિપ્રેક્ષ્યમાં થવો જોઈએ. કારણ કોઈ પણ દર્શન જ્યોતિષ પર ભાર મુકાયો છે. જેને દ્વારા ન ખેડા હોય- ' શૂન્યમાંથી પ્રગઢ થઈ નથી. દર્શનના અભ્યાસ કરતી વેળો કયા ". પાકૃતમાં અને સંસ્કૃતમાં – એવો કોઈ જ વિષય નથી.” ડો. સાંડેસરાએ ક્રમમાં તેનો વિકાસ થાય તે પણ જોઈ તપાસવું જોઈએ. એ ખરે આ હકીકતનું અશ્વઘોષના નાટકોનો નિર્દેશથી સમર્થન કર્યું હતું.
કે એકને જાણે છે તે સર્વને જાણે છે. આત્માને જાણે છે તે પરમાત્માને ! ન સાહિત્ય રચનારા બધા જ કંઈ જૈન સાધુઓ ન હતા. જેને જાણે છે. લોભ, મોહ, માયા ઈત્યાદિ કષાય પૈકી કોઈ એક કપાયો આગમ એ પરંપરાથી વિકસેલી વીતરાગની વાણી છે, જેના આગમ અભ્યાસ કરો તે બીજા કષાયોનો ખ્યાલ આવે. જૈન આગમને બધું એક સાથે અધિલેખારૂઢ થયું છે.” *
ઈતિહસના સંદર્ભમાં જોવા ઘટે.” મહત્ત્વનાં રાચન
આત્મા શું છે? : ડે. સાંડેસરાએ એક કાળે અપરિગ્રહ 1 વિભાવના ગ્રંથોને પણ આવરી લેતી હતી તે હકીકતને ઉલ્લેખ કરીને જણાવ્યું
ડો. સાગરમલ જેને વધુમાં કહ્યું હતું: “ભગવતીસૂત્રમાં . કે “શાન સાધતે માટે સમય જતાં પુસ્તક આવશ્યક લેખાતાં
તમે મહાવીરને પ્રશ્ન કર્યો કે “આત્મા શું છે?” ભગવાન મહાવીરે પુસ્તકો લખવા માંડયા. અને સંઘરાવા લાગ્યાં. જન સમાજમાં
જવાબ આપ્યો કે: આત્મા સામાયિક છે. રાત્માનું લક્ષ્ય સામયિકને ગ્રન્થનું જ્ઞાન લેખે મૂલ્ય એટલું બધું છે કે છાપેલા અક્ષરો ઉપર પણ
પ્રાપ્ત કરવાનું છે.” આજની વિશાનની દષ્ટિથી જોઈએ તો આત્મા પગ પણ ન મૂાય.
શું છે? અાત્માં સ્વતંત્ર વસ્તુ છે. આપણે જે કંઈ છીએ તે
જડચેતનના સંગરૂપ છીએ. એ એક વિશિષ્ટ અવસ્થા છે. ચેતના ના પાટણમાં અભયદેવસૂરિએ તથા પુગ્યવિજયજીએ કરેલા
શું છે? જેમ “મન” (પૈસા)ની પરિભાષા છે કે “મની ઈઝ વોટ તમને તથા ટીકરૂપે લખાયેલી ચર્થીની ઈમચડિયા ભાષાના શાન .
મની ડઝ” તેમ ચેતનાનું લક્ષણ એ છે કે એ જે કરે છે તે જ ક્ષેત્રે ઐતિહાસિક સાતત્યના સંદર્ભમાં ઉલ્લેખ કરીને તથા વલભીથી
એને ઘણણ છે. “યસનેસ ઈઝ વેટ કેશ્યસન' ડઝ” દરેક માંડીને પાટણ, સુરત અને આજે મહાવીર વિદ્યાલયમાં થઈ રહેલા ,
સંશોધનકાર્યનો તેમ શ્રી ચીમનલાલ દલાલે પાટણના ભંડારમાં 1 સમતુલન પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મને શું કરે છે? મને તેનાથી ' ગ્રંથનું જે સંશોધન કાર્ય કર્યું છે તેને વિગતે નિર્દેશ કર્યો હતો
મુકત રહીને શાંતિ તરફ જવા ઈચ્છે છે. 'નિ, દર્શન, ચારિત્ર્ય એ શ્રી દલાલે કર્યું છે તેવું કામ સૂરતની જૈન ભંડારોમાંના ગ્રંથેના
ચેતનાનાં લક્ષણ છે, સમ્યક કાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર્ય સંશાધરનું કામ હાથ ધરાવું જોઈએ એમ સૂચવ્યું હતું. બીજે
દ્વારા ચેતનાનું સમતુલન જળવાઈ રહેવું જોઈએ. નેત્ર છે તો કયાંય ન મળતાં પ્રાચીન જૈન ભંડારમાંના જૈનેતર ગ્રંથનું
વસ્તુનું સ્વરૂપ જોઈ શકીએ છીએ. પદાર્થનું સ્વરૂપ જેનાં દ્રષને
વિક્ષેપ આવે તે સમતુલા ડગી જાય આથી દષ્ટિ સંપૂર્ણપણે અથવા પ્રાશન પણ થવું જોઈએ. થોડાક પણ એવા વિદ્યાર્થીઓ ઊભા થવા જોઈએ જેઓ પોતાના પુરોગામી વિદ્વાનોને ખભે ઊભા રહી
અશેષપણે રાગદ્ર પરિવતિ એવી નિર્મળ જોઈએ. તેમના સંશોધન કાર્યને આગળ ચલાવે. આ કામ ભકિતપૂર્વક થવું
દર્શનનું અધ્યયન આધુનિક સમાજના ઉપગી દષ્ટિએ , જોઈએ. ભકિત જેટલી નિષ્ઠાથી થવું જોઈએ.
આધુનિક દર્શનના પરિપ્રેક્ષ્યમાં થવું જોઈએ. બીજી રીતે કહીએ
તે દર્શનને આધુનિક સંદર્ભમાં સમાજના સંદર્ભમાં જોવું જોઈએ. , , વિદ્રાનેનું પુષ્પહારથી સન્માન અને આભારદર્શનથી. જૈન
કારણ, સામાજિક દષ્ટિએ દર્શન કશીક ઉદાગિતા છે. દર્શનની સાહિત્ય પરિષદનાં ઉદઘાટન સમારંભ સમાપ્ત થશે. તે દિવસે
અવધારણાને જીવન સાથે સંબંધ હોવો જોઈએ. આથી દાર્શરિક કે રાત્રિ સુરત વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ મહિલા મંડળ તરફથી મનરંજન
અવધારણાનું જીવનના અને સામાજિક સંદર્ભમાં મૂલ્યાંકન થતું કાર્યક્રમ થયો હતો. '
જોઈએ. જેને દાર્શનિક સિદ્ધાંતને આધુનિક સંદર્ભમાં મૂલવવા પરિસંવાદ
જોઈએ. - પરિષદ પ્રસંગે યોજવામાં આવેલા પરિસંવાદની ત્રણ બેઠક
- આત્માને શી રીતે જાણ? મળી હતી. પ્રથમ અને બીજી બેઠક તા. ૨૦મી ડિસેમ્બરે સવારે અને બપોરે અખિલ [૬ મહિલા પરિષદ સભાગૃહમાં યોજાઈ હતી.
છે. જેને વિશેષમાં કહ્યું હતું: ‘આત્માને શી રીતે જાણવો? પ્રથમ બેઠકને વિમ્ હ ! “જન તtવજ્ઞાન” તેના અધ્યક્ષપદે આ આત્માની પિછાન એ એક સુદી શાનયાત્રા છે. આત્માને હતા બનારસ હિંદુ યુનિવટિમના દર્શન સ્ત્ર વિભાગ . વડા સીધેસીધાઈ જાણી શકતો નથી. ઈન્દ્રિય કે મન દ્રારા તે પકડાતો ડો. સાગરમલજી જે. બીજી બેઠકનો વિષય હતો “લ નથી, તો હવે “સજેસ્ટ” “ઓબજેકટ” બનાવવાની જરૂર છે. ! ઈતિહાસ અને કળા” તે . અધ્યક્ષપદે હતા ઈતિહાસ, સ્થાપત્ય આત્માને ન જાણી શકાય તો યે અનાત્મને તે જાણી શાય છે. જે અને સંશોધનક્ષેત્રના ભારતભરમાંના એક અગ્રણી વિદ્વાન ડા. પ્રજ્ઞાથી પર અલગ થઈ જાય તે શેષ જે રહેશે તે આત્મા હશે. } હરિપ્રસાદ શાસ્ત્રી. ત્રીજી બેઠક રવિવારે સવારે “સમૃદ્ધિ” (નાનપરું: આપણે આપણી એકેએક મર્યાદા, નિર્બળતા, ભાવના તથા વૃદ્ધિના સૂરત)માં મળી હતી. તેને વિષય હતે “જૈન સાહિત્ય”. અધ્યક્ષપદે દ્રષ્ટા થવું જોઈએ. રોપણે આપણી જાતના સાક્ષી થવાની જરૂર હતા ઉત્તમ ટીના વ્યાપારી અને છતાં અસાધરણ વિદ્યાવ્યાસંગી છે. આપણને કોધ થતું હોય તે ક્રોધ પ્રત્યે જાગ્રત થવું જોઈએ. વિદ્વાન શ્રી નગરચંદજી નહાયા. તેમણે અત્યાર સુધીમાં પાંચ હજારથી ક્રોધ પ્રત્યે જાગ્રત થવું અને ક્રોધ કર એ બે એકી સાથે : પણ વધુ લેખ લખ્યા છે. તેમની સંસ્કૃતિ અદભુત રીતે સતેજ બની શકશે નહિ, આપણે આપણી જાતને દ્રષ્ટાભાવથી એટલે કે છે. પરિસંવાદમાં રજૂ કરવા માટે બે ડઝન નિબંધ આવ્યા હતાં. સાક્ષી લાવી લેવી જોઈએ. દર્શકની સ્થિતિમાં રહીને સંસારને તેમાંના સેળ નિબંધો સંક્ષેપમાં વંચાયા હતા, જે ચાર નિબંધકારો અનુભવ કરવો જોઈએ. અર્થાત સંસીરના અનુભવ અનાશકિત છે અનુપસ્થિત હતા તેમના નિબંધોને વનુસાર ડો. રમણભાઈ શાહે
ભાવથી કરવે જોઈએ અથવા અનાસકત રહીને સંસાર અનુભવ છે સંક્ષેપમાં રજૂ કર્યો હતે. , ,
જોઈએ,. ભગવો જોઈએ.” પરિસંવાદની પ્રથમ બેઠક
ડે. સાગરમલ જૈનના વ્યાખ્યાન પર બંધ વાંચન થયું હતું. પરિસંવાદની પ્રથમ બેઠકના આરંભે વિદ્વાન લેખક શ્રી દલસુખ' ભાઈ માલવણિયારને ડે. સાગરમલ જૈનને પરિક ય કરાવ્યો હતે. ક્રમશ:
-કૃષ્ણવીર દીક્ષિત