________________ મહિનચરિત્ર સર્ગ બીજે. (41) रूपचन्द्राः पुरे नाग-पुरे ये सन्ति सत्तमाः। त एव पात्रमेतस्य निश्चिकायेति स द्रुतम् // 82 // પછી તરત તેણે નિશ્ચય કર્યો કે, નાગોરમાં રૂપચંદજી નામા જે સારા જતિ રહે છે, તેજ મારા પુત્રનું રક્ષણ કરવા સમર્થ છે. 82. समये शोभनोदर्के बदरो मुदितोऽन्यदा। शकुनैः प्रेरितो रम्यैः पाप नागपुरं पुरम् // 83 // પછી જેથી ઈષ્ટ ફલની પ્રાપ્તિ થાય, એવો સમય જોઈને ખુશી થયેલા તથા સારાં શકુન થયાં તેથી ત્યાં જવાને ઉત્સાહ પામેલા બદારમલ એક વખતે નાગર साव्या. 83. वसतौ रूपचन्द्राणां स गत्वाप परां मुदम् / तेषां शमरसापूर्ण विज्ञाय हृदयाम्बुजम् // 84 // .. પછી રૂપચંદજીની વસતિમાં ગયા ત્યારે તેમનું હૃદયરૂપી કમળ શમરસે કરીને ભરેલું જાણીને બદારમલને ઘણે હર્ષ થે. 84. पप्रच्छानामयं सोऽथ गुरुदेवप्रसादतः। प्रत्यूचुरिति ते सोऽपि निजवृत्तमचीकथत् // 85 // બદારમલે રૂપચંદજીને સુખશાતા પૂછી, ત્યારે તેમણે “દેવગુરુપ્રસાદથી " એમ કહ્યું, પછી પોતાની હકિકત જે કહેવાની હતી, તે તેણે કહી. 85. स्वमः स्वप्नफलं विज्ञैः प्रोक्तं जायावचस्तथा / स्वाभिप्रायश्चेति सर्वं बदरेण न्यवेद्यत // 86 // અને પિતાને તથા સુંદરીને આવેલું સ્વનું, સ્વમશાસ્ત્રના જાણકાર પુરૂષોએ કહેલું તેનું ફલ, સુંદરીનું વચન તથા પિતાના મનમાં ધારેલી વાત એ બધું તેણે ३५०नी पासे प्रगट यु. 86. . निपीय पीयूषनिभं वचनं बदरोदितम् / रूपचन्द्रा निजं स्वप्नं फलोन्मुखमवीविदन् // 87 // P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust