________________ મેહનચરિત્ર સર્ગ પાંચમો. राजपुत्रान्ववायेन राज्ञा तत्प्रतिपालितम् / पुरं शिरोहीति नाम्ना सांप्रतं प्रथितं भुवि // 45 // રજપૂત વંશમાં થયેલા રાજાએ રક્ષણ કરેલું તેનગર હમણાં “શિરેહી એવા નામથી જગતમાં પ્રસિદ્ધ છે. 45. मरोर्भागद्रये योऽल्प-मरुरित्यभिधीयते। तत्र प्रधानं नगर-मेतदेव वदन्ति हि // 46 // મારવાડના બે ભાગ છે. તેમાં જે નાની મારવાડ કહેવાય છે તેની અંદર એ નગર મુખ્ય છે, એમ લેકે કહે છે. 46. तत्र प्रसन्नमनसो-ऽवसंस्ते मुनिसत्तमाः। ધાને ચત્ર મત્સ તે નિસંમતઃ ક૭ | પછી તે શિહીમાં મોહનમુનિજી પ્રસન્ન મનથી રહ્યા, જ્યાં ધર્મધ્યાન થઈ શકે તે દેશ મુનિઓને પસંદ હોય છે. 47. तत्रापि देशनास्वाति-पयः श्रावकचातकाः। નિપય વિસ્તૃMાં તૃMT હિમવર્ષની 48 | તે ઠેકાણે પણ શ્રાવકરૂપી ચાતકોએ મેહનમુનિજીની દેશનારૂપ સ્વાતી નક્ષત્રનું પાણી ઈચ્છા માફક પીને તૃષ્ણા (તૃષા તથા વિષયની અભિલાષા) છોડી દીધી. કારણ કે, તૃષ્ણા જે છે તે સંસારને વધારે છે. 48. बालं मध्यं बुधं चैव देशकालानुसारतः। तत्तदोपदेशेन बोधयन्ति स्मते सदा // 49 // બલ (અણસમજુ), મધ્યમ, (થોડું સમજનાર) અને બુધ (ાણ) એ ત્રણેને 1 સિદ્ધાંતમાં બાલ, મધ્યમ અને બુધ (જાણ) એમને ઉપદેશ કરવાની રીત કહી છે તે આ રતિઃ–બાલકના ઉપદેશમાં લોચનો વિધિ, પગરખા વિગેરે ન હીં પહેરવાં, રાત્રે બે પહોર જમીન ઉપર સુઈ રહેવું, શીતના તથા ઉષ્ણના પરિગ્રહ ખમવા, છઠ, અઠ્ઠમ વિગેરે વિવિધ પ્રકારની તપસ્યા મહાકષ્ટથી કરવી, ઉપકરણ ઘેડ અને શુદ્ધ રાખવાં, પિંડવિશુદ્ધિ સારી પેઠે પાળવી, વિગેરે વાતે ભાલના ઉપદેશમાં લાવવી. આઠ પ્રવચન માતાનો હમેશાં આદર કર, વિધિપૂર્વક સિદ્ધાંત સાંભબલા, ગુરુના આધીનમાં રહેવું, તેનું બહુમાન કરવું વિગેરે વાતે મધ્યમના ઉપદેશમાં લેવી. કેવલી ભગવાનના વચનની આરાધનાથી ધર્મ થાય છે, અને તેનું ઉત્થાપન કરે તે દેષ લાગે છે એજ ધમનું તત્વ છે, વિગેરે વાતે બુધના ઉપદેશમાં આદરવી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust