________________ चरितम्.] मानयस्त्रिं स भाभी. (295) चारित्रं प्राप्य कल्याणो लमस्तपसि संप्रति / अष्टौ वाराञ्चकारासावुपवासं निरन्तरम् // 117 // કલ્યાણમુનિજી દીક્ષા પામીને તપસ્યા કરવા લાગ્યા, અને તેમણે એક સરખા આઠ દિવસ સુધી ઉપવાસ કર્યા. 117. श्रीमोहनमुनिः कस्मिंश्चिदिने शिष्यसंवृतः। मेतराणाग्रामवयें जगाम तीर्थदर्शनात् / / 118 // એક દિવસ મોહનલાલજી મહારાજ પોતાના શિષ્યોએ સહિત તીર્થનાં દર્શન કરવાને માટે મેતરાણું નામે ગામ ગયા હતા. 118. पालणपुरवास्तव्याः श्रावका मङ्गलादयः। आयातास्तत्र मिलिताः वन्दित्वा मोहनं मुनिम् // 119 // તે વખતે પાલણપુરના રહેવાસી મંગળદાસ વિગેરે શ્રાવકો ભેગા થઈને ત્યાં આવ્યા, અને મળીને મેહનલાલજી મહારાજને વાંદીને કહ્યું કે-૧૧૯. गच्छ गच्छ महाराज श्रीपालणपुरं पुरम् / कतिचिदिवसांस्तत्रास्मद्भाग्यास हे मुने // 120 // “હે મહારાજ ! આપ પાલણપુર પધારે અને થોડાક દિવસ અમારાં ભાગ્યના योगे त्या मिपास 2." 120.. . उत्कटां विनतिं तेषां विमुखां नाकरोन्मुनिः। विनतिर्नाम का यस्या वशे नायाति देवता // 121 // તે પ્રબળ આગ્રહ વાળી વિનતિન મહારાજશ્રીએ સ્વીકાર કર્યો. કારણ કે, દેવતાઓ જેને વશ ન થાય તે શું વિનંતિ કહેવાય ? નજ કહેવાય. અર્થાત ખરી વિનંતીથી દેવતા પણ વશ થાય છે તે માણસ વશ થાય એમાં શું माश्चर्य ? 121. स स्थित्वा मासपर्यन्तं देशनासुधया बहन् / भव्यान्विबुधसामाज्याञ्चकार मोहनो मुनिः // 122 / / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust