________________ ( 14 ) मोहनचरिते द्वादशः सर्गः। [ રરહે દયાસિંધુ! આપ જેમ કહેશે તેમ હું કરીશ, અને હું પતિત છે તેને ઉદ્ધાર કરે. અને સંસારસમુદ્રથી તારનાર નાવરૂપ થાઓ.” 111. ___ दृष्ट्वा तमचलश्रद्धमल्पकर्मकटाहकम् / मुनिः प्रोवाच खेदं मा कार्षीः कल्याण सम्प्रति // 112 // તેને અચળ શ્રદ્ધાવાળા તથા અલ્પ કર્મવાળો જાણીને મુનીરાજજી કહેવા લાગ્યા કે, “હે કલ્યાણુ! તું ખેદ પામીશ નહી.” 112. कल्याणेति मुनेर्वाक्यं श्रुत्वा संघः समुजगो। खेदः कोऽस्य महाराजो यं कल्याणं वदत्यहो // 113 // | મુનિમહારાજનું કલ્યાણસ્વરૂપ”. એવું વચન સાંભળીને બધા સંધ બેભે કે, જેને મહારાજશ્રી કલ્યાણસ્વરૂપ કહે છે તેને શાને ખેદ છે. " 113. સંધન ર મ તય નિર્મળોત્સવ दीक्षां ददौ यथाम्नायं स श्रीमान्मोहनो मुनिः // 114 // પછી સંઘે તેને માટે વરઘડે કહાડો અને શ્રીમેહનલાલજી મહારાજે પિતાના આમ્નાયપ્રમાણે તેને દીક્ષા આપી. 114. अहो मुनिजनौदार्य जनजातविलक्षणम् / कल्याणार्थी कृतः साक्षात्कल्याणो मोहनर्षिभिः // 115 // - કવિ કહે છે કે સર્વ લેકો કરતાં મુનિજનોની કેવી વિલક્ષણ ઉદારતા હોય છે કે, જે કલ્યાણને માટે આવ્યો હતો તેને સાક્ષાત્ કલ્યાણરૂપજ બનાવી દીધું. 115. अभूदुद्योतस्य मुनेरयं शिष्यश्चरित्रिणः। यत्तपोंऽशुसमुद्योताजैनधर्मोऽपि दिद्युते / / 116 / / જેમના તારૂપી કિરણ વડે જૈન ધર્મ પ્રકાશી રહ્યા છે એવા ઉદ્યાત મુનીજીને તે શિષ્ય થયે. 116. P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust