SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ( 14 ) मोहनचरिते द्वादशः सर्गः। [ રરહે દયાસિંધુ! આપ જેમ કહેશે તેમ હું કરીશ, અને હું પતિત છે તેને ઉદ્ધાર કરે. અને સંસારસમુદ્રથી તારનાર નાવરૂપ થાઓ.” 111. ___ दृष्ट्वा तमचलश्रद्धमल्पकर्मकटाहकम् / मुनिः प्रोवाच खेदं मा कार्षीः कल्याण सम्प्रति // 112 // તેને અચળ શ્રદ્ધાવાળા તથા અલ્પ કર્મવાળો જાણીને મુનીરાજજી કહેવા લાગ્યા કે, “હે કલ્યાણુ! તું ખેદ પામીશ નહી.” 112. कल्याणेति मुनेर्वाक्यं श्रुत्वा संघः समुजगो। खेदः कोऽस्य महाराजो यं कल्याणं वदत्यहो // 113 // | મુનિમહારાજનું કલ્યાણસ્વરૂપ”. એવું વચન સાંભળીને બધા સંધ બેભે કે, જેને મહારાજશ્રી કલ્યાણસ્વરૂપ કહે છે તેને શાને ખેદ છે. " 113. સંધન ર મ તય નિર્મળોત્સવ दीक्षां ददौ यथाम्नायं स श्रीमान्मोहनो मुनिः // 114 // પછી સંઘે તેને માટે વરઘડે કહાડો અને શ્રીમેહનલાલજી મહારાજે પિતાના આમ્નાયપ્રમાણે તેને દીક્ષા આપી. 114. अहो मुनिजनौदार्य जनजातविलक्षणम् / कल्याणार्थी कृतः साक्षात्कल्याणो मोहनर्षिभिः // 115 // - કવિ કહે છે કે સર્વ લેકો કરતાં મુનિજનોની કેવી વિલક્ષણ ઉદારતા હોય છે કે, જે કલ્યાણને માટે આવ્યો હતો તેને સાક્ષાત્ કલ્યાણરૂપજ બનાવી દીધું. 115. अभूदुद्योतस्य मुनेरयं शिष्यश्चरित्रिणः। यत्तपोंऽशुसमुद्योताजैनधर्मोऽपि दिद्युते / / 116 / / જેમના તારૂપી કિરણ વડે જૈન ધર્મ પ્રકાશી રહ્યા છે એવા ઉદ્યાત મુનીજીને તે શિષ્ય થયે. 116. P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy