Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
Publisher: Jain Granthottejak Parshada

View full book text
Previous | Next

Page 388
________________ (384 ) मोहनचरिते पञ्चदशः सर्गः। [ उत्तरपरापायमननं नो कर्त्तव्यमकारणम् / यथाशक्ति निजं कार्यं कार्य कार्यविदां मतम् / / 96 // વિનાકારણ બીજાનું અપમાન કરવાનું ચિંતવન મનમાં પણ કરવું નહી, પણ પોતાની શક્તિ પ્રમાણે પિતાનું કામ કરવું એ કાર્યવેત્તાઓને સિદ્ધાંત छ. 86. अथो भगवतीसूत्रं श्रीमद्धर्षमुनेर्मुखात् / भाद्रशुक्लत्रयोदश्यां समाप्तिमगमत्सुखात् // 97 // ત્યાર પછી શ્રીમાન હર્ષમુનીજી વાંચતા હતા તે “ભગવતી–સૂત્રની સમાપ્તિ ભાદરવા માસની ત્રદશીને દિવસે સુખપૂર્વક થઈ. 97. पूजा ज्ञानस्य प्रथमं बहूपकरणैः सह। देवकर्णैः कृता यदा कुत्र नाग्रेसरा इमे // 98 // પ્રથમ જ્ઞાનપૂજા ઘણા સાહિત્યથી દેવકરણ શેઠે કરી. અથવા એ ક્યાં અગ્રે સર નથી હોતા? અર્થાત્ દરેક કાર્યમાં હોય છે જ. 98. सप्रेम प्रेमचन्द्रेण केशवात्मभुवा सता। तथा खुशालचन्द्रेण कृता पूजा विशेषतः // 99 // કેશવજીના પુત્ર પ્રેમચંદ શેઠે તથા ખુશાલચંદ શેઠે પણ પ્રેમથી સારી રીતે शानपूल 421. 88.. अन्यैश्च श्रावकैः सर्वैर्यथाशक्ति सुपूजनम् / कृतं येनोच्छलद्वारं ज्ञानागारं बभूव ह // 10 // બીજા શ્રાવકોએ પણ પોતાની શક્તિને અનુસાર જ્ઞાનપૂજા સારી રીતે કરી તેથી જ્ઞાનભંડારનું દ્વાર ઉભરાઈ જતું હતું. 100. पर्वराजे समायाते श्रीमत्पर्युषणे तपः / सहोत्साहैः कृतं श्राद्धैर्मुनिराजोपदेशतः॥ 101 // ... P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450