Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
Publisher: Jain Granthottejak Parshada
View full book text
________________ चरितम्.] મિહનચરિત્ર સર્ગ સેળમે. अतिशिथिलप्रकृति मुनिराजमवलोक्य पुनर्मोहमयीमलङ्कत प्रार्थयाञ्चक्रिरे सर्वे / परन्तु नेत्युक्त्या मुनिराजस्तेषां तां प्रार्थनां विफलां चकार / મહારાજશ્રીની પ્રકૃતિ ઘણી જ શિથિલ જોઈ પાછા મુંબઈ આવવા બધા શ્રાવકો પ્રાર્થના કરવા લાગ્યા. પરંતુ ના કહિને તેમની તે પ્રાર્થના મુનિરાજે નિષ્ફળ કરી. यदा। अरण्यानी व्रजो ग्रामो नगरं वा पुरी तथा / मुनीनां वीतरागाणां सर्वमेतत्समं स्मृतम् / / 7 / / 2441-वीत२॥२॥ ( २रागथी २हित ये॥ ) भुनियाने २१२ये। (4न,) ar (4), भ, ना मने पुरी में सर्व समान ने, 7. ततो विहृत्य मुनिराजः शान्तिकुञ्जालङ्कारभूतं वाडीलालशाकरचन्द्रागारमलञ्चकार / ત્યાંથી વિહાર કરીને મુનિરાજે વાડીલાલ સાકરલાલના શાંતિકુંજમાં આવેલા ५२ने शोसाव्यु ( मथात् ५५ायी. ) श्रीमन्मोहनर्षिवन्दनार्थमागता विठ्ठलभाई-वाडीलालामीलाल यादवजीप्रभृतयः श्राद्धाः श्रीगुरुचरणचिरस्मरणार्थं किञ्चित्सत्कृत्यं मोहमय्या स्थापनीयमिति विचारमुत्थापयाञ्चक्रुः / - ત્યાં મહારાજશ્રીને વાંદવા આવેલા વિઠ્ઠલભાઈ, વાડીલાલ, અમીલાલ, જાદવજી, વિગેરે શ્રાવકો પોતાના ગુરુજીનું ઘણા વખત સુધી મરણ રહે તેને માટે કઈ ખાતું મુંબઈમાં સ્થાપન કરવું એવો વિચાર કરવા લાગ્યા. _ मोहनर्षयस्तु ततो विहृत्य मलारग्रामे देवकर्णमूलजीगृहं पुनन्ति स्म / तस्मिन्दिने सविशेषं देवपूजासाधर्मिकसत्कारादि देव P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450