Page #1
--------------------------------------------------------------------------
________________ BHAppeakPER 12tune5200000000000002 AMAN म PO9 ELAGHORNVIVA 10000nboooooodARANASRA nnnnnOwonood SonnnONourou AOJOOJOAAAAA8007UQO05000OOOOOO 900000000000000000 श्रीः / श्रीमोहनचरितम्. 2000000000000000NDUTDOODoooooor Va AASALADOD00000000 000000000000000000 UOOUOOOOOOTINOS JUOUOOTOUUDUOC. TO SOOT COUUUU अष्टमसर्गावधि गोविन्दाचार्यसूनुना पं० दामोदरशर्मणा 4.1GURALLY ततः परं - 0 JOOO00000000000009.JOOCOO 0000 000000020028090unu-24020924400000205G00000000000000000000000000000000000000000000000000000000000000000000ompanc00000000000000000000 AASण्ण नात 3888888888888888888888888888888888888888888888888888888888888888 nioffhotonoved000000UDojpu00000ndidioadROD1500000000080pna KORBA श्रीरमापतिमिश्रेण विरचितम् / गुर्जरभाषानुवाद-समलंकृतम्। तच्च तच्च रघुवंशशर्मद्वारा स टिप्पणीकं संशोध्य जैनग्रन्थोत्तेजकपर्षदा मुंबई-वैभव यन्त्रालये मुद्रितम्. संवत् 1966. 8888888888888888888888888888888888888888888888888888 SC00000000000000000000000 DUOUSOOCO9000000000000ROUUrOM/000000000000000mmar FROHTOXNELCA REAM सर FHOP OOOOOOOO0000 000000000000000000000000 OuruCSI.M. Jun cun Aaradnak Trust TA
Page #2
--------------------------------------------------------------------------
________________ मुनिराज महाराज श्रीमोहनलालजी. કે ' ., જે * . K * - - મુનિરાજ મહારાજ શ્રીહનલાલજી જન્મ, સંવત્ 1887 વૈશાખ વદિ 6. The Bombay Art Printing Works, Fort. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak
Page #3
--------------------------------------------------------------------------
________________ બેજા 6 કી अर्पणपत्रिका. .. નેક નામદાર ગુણજ્ઞ શેઠ તલકચંદ માણેકચંદ જસ્ટિસ ઓફ ધી પીસ. પર આપ જૈનભાઈઓની સુધરેલી સ્થિતિ જોવાને ઘણા આતુર છે છે, યુવાન જૈનગ્રંથકારોના ગુણની ગણના કરી યોગ્ય આશ્રય આપવાને અહર્નિશ અગ્રેસર છે, જૈનભાઈઓની સાંસારિક તથા ધાર્મિક રિથતિ સુધારવાને ધણી કાળજી રાખો છે, કેટલીએક ખરાબ રૂઢિઓને નાશ કર- વાને તથા જૈનશાસનની ઉન્નતિ કરવાને યોગ્ય મદદ આપે છે, વળી સુરત જૈન નિરાશ્રિત કંડ મદત કનથીમાં તન, મન, ધરી તે કામની શરૂઆતમાં આગેવાન થયા, ઈત્યાદિ ઈત્યાદિ કારણોને લીધે પ્રાતિ પૂર્વક આ મુનિરાજચરિત્ર સાથે આપનું મુબારક નામ . જોડી રાખીને મગરૂર થઈએ છીએ. LA.. ગ્રંથકત તથા B 11 A L K K@ > a જન ગ્રંથોત્તેજક મંડળી. SELF 6e passic we w Fuo un Gun A Jun Gun Aaradhak Trus
Page #4
--------------------------------------------------------------------------
________________ જૈનત્તેજક મંડળીના મેમ્બરોનાં નામે. રોડ દેવકરણભાઈ મૂળજીભાઈ શેઠ ગુલાબચંદ નગીનદાસ કપૂરચંદ શેઠ મોહનલાલ ચુનીલાલ બુલાખીદાસ. શેઠ હેમચંદ મોતીચંદ. શેઠ લાલચંદ મૂલચંદ શેઠ ચતરભુજ હેમરાજ... શેઠ મૂલચંદ ઇચ્છાચંદ. . શેઠ ધનાજી હકમાજી. શેઠ કલ્યાણચંદતલકચંદ-સુરત ઝાંપાબજાર. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #5
--------------------------------------------------------------------------
________________ श्रीः। नमः सिद्धेभ्यः। अथ मोहनचरितम् / शंसन्तं त्रिदिवपतिं न यः शशंस निघ्नन्तं वृषभपुषं न यो निनिन्द / यस्यासीजनुषि मही प्रहर्षिणीयं सोऽव्यादस्त्रिजगदिनो भवादभव्यात् // 1 // (श्रीपार्श्वनाथो विजयते तराम् / ) . श्रीमोहनचरित्रस्य संस्कृते रचितस्य च / ....... बालावबोधं बोधार्थ यथामति तनोम्यहम् // 1 // .... સ્તુતિ કરનારા સૌધર્મેદ્રની જે ભગવાને વખાણ ન કરી, અને શરીર ઉપર ચાબુકને પ્રહાર કરનારા તથા કાનમાં ખીલી ઠકનારા ગોવાળિયાની જેમણે નિંદા પણ ન કરી. જેમના જન્મસમયે આ ભૂમિ (ચૌદે રાજક) પ્રહર્ષિણી ( ઘણી હર્ષવાળી) થઈ. તે બધા પર મનની વૃત્તિ સમાન રાખનારા, ત્રણે જગતના નાથ શ્રી મહાવીર સ્વામી આ અસાર સંસારથી, હે ભવ્યજી ! તમારી રક્ષા 21. 1. बभूवुरमिता इह त्रिजगदीश्वरा भाविनः स्वरूपत इमे समास्तदपि यस्तपोवृद्धितः। .. जगत्यलभतान्यदुर्लभयशःप्रथां पावनी स पार्थ इह संमतां दिशतु वः श्रुते संविदम् // 2 // ૧-સંસ્કૃતમાં રચેલા મેહનચરિત્રને બધાને બોધ થવાવાસ્તે યથામતિ બાલાવબોધ કરૂં છું –“પ્રહર્ષિણું' એ શબ્દથી આ કને પ્રર્ષિણી છંદ છે એમ સૂચવ્યું, એ છંદમાં અનુક્રમે “મ, ન, જ, 2, એ ચાર ગણ અને છેલ્લો ગુરૂ આવે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #6
--------------------------------------------------------------------------
________________ ( 2 ) મનવાસ્તેિ પ્રથમ આ ભારત ક્ષેત્રમાં અગણિત તીર્થંકર થઈ ગયા, અને થશે પણ. આ બધા તીર્થંકર સ્વરૂપથકી સરખાજ છે, તે પણ જે ભગવાન્ પૂર્વભામાં કરેલી ઘણી તપસ્યાથી ભવ્યલેકેને પવિત્ર કરનારી દુર્લભ કીર્તિ પામ્યા તે પાર્શ્વનાથ ભગવાન આ સંસારમાં તમને સારું શ્રુતજ્ઞાન આપો. 2. यदीयगुणगौरवात्कमलमप्यगागौरवं यदीयवचनामृताद्गुरुरवामुचद्गौरवम् / बुधैर्नृपसदोगतैः कृतमहार्हणागौरवं भजामि तदनारतं भयहरं पदं गौरवम् // 3 // જે ગુરુપદ; કેમલતા, લાલાશપણું વિગેરે ગુણેકરીને આપણાથી ઘણું શ્રેષ્ઠ છે, એમ વિચારીને કમળપણ ગૌરવ (જડતા) પામ્યું. જે ગુરૂની અમૃતસરખી વાણી સાંભળીને, દેવતાના ગુરૂ બૃહસ્પતિએ પણ ગૌરવ (મોટાઈ) છડી દીધું. તથા રાજસભામાં બેસનારા પંડિતલકોએ પણ જે ગુરુપદની ઘણી પૂજા અને શૈરવ (આદરસત્કાર ) કર્યો. એવા ભયને દૂર કરનાર ગુરુપદની નિરંતર સેવા કરું છું. 3. अथ श्रीमन्महाराज-मोहनाख्यमुनीशितुः। .. चरित्रं चारित्रयुत-मिदं प्रस्तूयतेऽद्भुतम् // 4 // શ્રી મેહનલાલ મહારાજજીનું ચરિત્ર તથા ચારિત્ર ઘણું જ અદભુત છે. એની રચના કરવા વાસ્તે હું પ્રસ્તાવના કરું છું. 4. , महान्ति सन्ति महतां प्रणीतानि महात्मभिः / चरित्राणि लवित्राणि घनकर्मलताततेः // 5 // किमिदानींतनस्यैक-मुनिराजस्य वृत्ततः। प्रयोजनमिति प्राज्ञं-मन्याः केऽपि शशङ्किरे // 6 // પિતે પિતાના મનમાં પિતાને ડાહ્યા સમજનારા કેટલાક લેકાએ કુતર્ક કર્યો 2. મોટા મોટા મહાત્માઓએ રચેલાં અને કઠણ કર્મરૂપી જાળને તોડવા સમય એવાં આચાર્યો વિગેરેનાં ઘણાં ચરિત્ર વિદ્યમાન છે. તે છતાં આ કાળમાં. ૧–ગ્રંથને સંબંધ લાવવાવાસ્તે જે કહેવું પડે છે તે. .. ! 1, " . " P.P. Ac. Gunratnasuri M.S.
Page #7
--------------------------------------------------------------------------
________________ ' મોહનચરિત્ર સર્ગ પહેલે. ( 3 ) વિદ્યમાન એવા એક મુનિરાજનું ચરિત્ર રચવાનું કારણ શું? પ-૬. तान्प्रत्याचक्ष्महे भव्याः सत्यं वो वचनं परम् / * एकान्तवाददुष्टत्वा-न स्याद्वादिकसंमतम् // 7 // એ કુતર્કને ઉત્તર આ રીતે છે કે, હે ભવ્યલેક! આપનું કહેવું ઠીક છે; પણ તેમાં એકાન્તવાદરૂપ દોષ હોવાથી તે સ્યાદ્વાદિ લેકને માનવા લાયક નથી.૭. अपि भूमण्डलेऽखण्डे मार्तण्डे चण्डतां गते।.. किं गर्भागारतमसो नुदे दीपो न युज्यते // 8 // આખા પૃથ્વીમંડળને વિષે સૂર્ય ઉગ્ર થઈને તપતો હોય તો પણ ભયરામાં રહેલા અંધકારને દૂર કરવા માટે દી નહીં જોઈએ શું? જરૂર જોઈયે. 8. तडागेऽम्बुधिकल्पेऽपि नृभिर्मन्दाग्निभिन किम् / नातिमिष्टं च लघु च कौपं पेपीयते पयः॥९॥ સમુદ્ર જેવડું મીઠા પાણીનું તળાવ પાસે ભરેલું છે, તે પણ તેને મૂકીને મંદજઠરાગ્નિવાળા લેકે મોળું પણ હલકું કુવાનું પાણી દૂરથી મંગાવીને પણ હમેશાં પીતા નથી કે શું ? પિયે છેજ. 9. तपे तपनतापार्ता आब्या जानपदा अपि / .. किं न सौधं समुत्सृज्या-रामोटजनिवासिनः // 10 // - ગરમીની મોસમમાં તાપથી કાયર થયેલા શહેરના મોટા ખાનદાન લેક પણ પિતાના મહેલ મૂકીને બગીચામાંની ઝુંપડીમાં રહેતા નથી કે શું ? રહે છેજ. 10. - शतघ्नी शतहन्त्री या तथान्याप्यायुधावलिः। . सास्तां दूरे यनिहन्ति शस्येकान्तिकमागतम् // 11 // આ લડાઈના વખતમાં સેંકડો માણસના પ્રાણ હરણ કરનારી મેટી તપ અને કેટલાંક હથીઆર પાસે રહ્યાં હોય તે પણ બાબાથ ભિડીને બિલકુલ પાસે આવી લડનારા શૂરવીરને મારવાના કામમાં કટારી નાની છે, તે પણ કેવી સચોટ મદત આપે છે. 11. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #8
--------------------------------------------------------------------------
________________ ( 4 ) ' નોન : સા . एवमन्तरमासाद्य यः कश्चित्प्रभवत्यपि / सत्स्वन्येषु प्रबन्धेषु तथायमवधार्यताम् // 12 // આપ્રમાણે વખતસર કોઈ સાધારણ વસ્તુ પણ મોટું કામ કરવાને શકિતમાનું થાય છે તેમજ બીજાં મોટાં મોટાં ઘણાં ચરિત્રો છે; તે પણ આ ચરિત્ર વખતસર ભવ્યજીવ પર જરૂર ઉપકાર કરશે, એમ સમજવું. 12. किं चाल्पगुणपात्रेषु गुणवत्वं प्रकल्प्य ये। भजन्ति सत्फलं तेऽपि लभन्त इति निश्चितम् // 13 // બીજું કોઈ સાધુમાં ચેડા ગુણ છે, તો પણ કોઈ પુરુષ એને દાન વિગેરે આપી શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરે, અને એ સાધુ ઉત્તમ ગુણવાનું છે. એવી શ્રદ્ધા રાખે, તો તે પુરુષ પણ જરૂર સ્વર્ગાદિ સુખ પામે, એવું સિદ્ધાન્તવચન છે. 13. . पुनः श्रीमुनिराजेऽस्मिन् भक्त्या च श्रद्धयापि च / ये बिभ्रत्युत्कटं रागं ते सत्फलभुजो न किम् // 14 // એમ છે તો ધર્મઉપર શ્રદ્ધા રાખવાવાળા જે લેકે શ્રીમેહનલાલ મહારાજજી જેવા મુનિરાજને વિષે ઘણો રાગ રાખે છે, અને તેમની ભક્તિ કરે છે, તે લેકે સ્વર્ગાદિ સુખ પામવાવાળા નથી કે શું ? અર્થાત્ જરૂર પામશેજ. 14. तेषां भक्तिविवर्धनाय भवसंतानाल्पभावाय च कालेनाध्यवसायशुद्धिवशतो निर्वाणसंपत्तये / श्राद्धैः श्रद्दधतां वरैः सुमतिभिः संप्रेर्यमाणो मुदा प्रस्तावागतमाद्रियेऽत्र विबुधाः क्षाम्यन्तु वैयात्यकम् // 15 // બુદ્ધિમાન્, શ્રદ્ધાવાનું અને ધર્મરાગી એવા લેકોએ ઉત્સાહથી આ ચરિત્ર રચવા માટે મને પ્રેરણા કરી, તેથી હું પ્રસ્તુત ચરિત્ર રચવા આરંભ કરું છું. આ ચરિત્ર રચવાનાં ત્રણ કારણે છે. એક તે આ ચરિત્રના વાંચવા સાંભળવાથી રાગી લેકેની આ મહારાજજી ઉપર ભક્તિ વધે, બીજાં એ લેકેનો દીધે સંસાર પરિમિત (અલ્પ) થાય, અને ત્રીજું કાલે કરીને એમના અધ્યવસાય ઘણાજ શુદ્ધ થવાથી નિર્વાણની પ્રાપ્તિ થાય. આ રચનામાં મારાથી જે દેષ થાય તેની, હે વિદ્રજજનો ! આપ ક્ષમા કરશો. 15. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #9
--------------------------------------------------------------------------
________________ મોહનચરિત્ર સર્ગ પહેલો. क चरित्रप्रणयनं क चेयं प्राकृता मतिः / भवितास्मि सतां नून-मुपहासस्य भाजनम् // 16 // - આ ચરિત્રની રચના તે ક્યાં, અને મારી સંસ્કારવગરની તથા જડ એવી મતિ તે ક્યાં! નક્કી આ રચના જોઈને પંડિતલેકે મારે ઉપહાસ (મશ્કરી) કરશે, એમ હું માનું છું. 16. महिमा श्रीगुरोर्यदा मनसोऽपि न गोचरः। तदालम्बादिदं कर्तुं प्रवर्तेऽहं सुदुष्करम् // 17 // : (તિ પ્રસ્તાવડા) પણ સદગુરૂને મહિમા કે જેની કલ્પના પણ થઈ શકે નહીં, તેના આશ્રયથી હું આ ઘણુંજ કઠણ કામ કરવાને તૈયાર થયે છું. 17. (અહીં પ્રસ્તાવના પુરી થઈ.) भारतेऽस्मिन् दक्षिणार्धे मध्यखण्डेऽब्धिमण्डिते / सौवीराख्योऽस्ति विषयः सुवीरजनतास्पदम् // 18 // આ ભારત ખંડના દક્ષિણાર્વિનેવિષે જેને ત્રણે બાજુથી સમુદ્ર છે, એવો . મધ્યખંડનામા દ્વીપકલ્પ છે. તે મધ્યખંડમાં સૈવીર-(મથુરાને પ્રદેશને નામે દેશ છે. તે દેશના લેકે ઘણાજ શુરવીર છે. 18. , ત્રમૂવર મૂરિમથક સ્ત્રમ્પમૂપિતા રમાયા તિસ્થાને હંસાનાં નથી ને ? તે દેશમાં શીલવત ધારણ કરનારા ઘણા ભવ્ય થઈ ગયા. હંસાનું ક્રીડા કરવાનું સ્થાનક જેમ માનસ સરોવર, તેમ તે દેશ લક્ષ્મીનું કોડાસ્થાન હતું. 19, यस्मिन् राजन्वति जनाः प्रायः पुण्यपरायणाः। शातमेवावेदयन्ता-बघ्नंश्चापि तदेव हि // 20 // તે દેશ સારા રાજાઓએ રક્ષણ કરેલ હોવાથી, ત્યાંના ઘણા ખરા લેક ધર્મકરણી કરવામાં તત્પર હતા, તેથી જ તે આ લેકમાં સુખ ભોગવતા હતા, અને પરલેકને વાતે પુણ્ય ગાંઠે બાંધતા હતા. 20. Jun Gun Aaradhak. Frust. P.P. Ac. Gunramasuri M.S.
Page #10
--------------------------------------------------------------------------
________________ ચોદન ગાથા સા વજને સુમેળે છે દીાિ कुट्टनं स्वर्णरूप्यादौ यत्र नान्यत्र दृश्यते // 21 // તે દેશમાં બંધન (કુલનું કચું) ફુલને જ હતું. પણ બીજા કોઈ લેકેને બંધન (બેડી વિગેરે-) નો સંભવ નહોતે જ. કાપવાનું તથા કૂટવાનું કામ સેના રૂપાને વિષેજ ચાલતું હતું. પણ આપસમાં ગરદન મારવી, મારપીટ કરવી વિગેરે કઈ દિવસ થતું જ નહોતું. 21. कौटिल्यमलकेष्वेव कलङ्कश्च कलानिधौ / .. कालुष्यं वार्षिकजले यत्र नान्यत्र दृश्यते // 22 // તથા તે દેશમાં કુટિલતા (વાંકાપણું) તો કેશમાંજ દેખાતી હતી. પણ પ્રજામાં કોઈને પણ કુટિલ સ્વભાવ હતો જ નહીં. કલંક (ચંદ્રમાની અંદર દેખાતે ડા) ચંદ્રમાને વિષેજ દેખાતું હતું. બીજા કોઈ પણ માણસને કુકર્મના દકરીને કલંક (અપયશરૂપી ડા) હતું જ નહીં. મલિનતા તે વરસાદના જળથીજ તળાવ, નદી તથા ખાડી વિગેરેમાંજ દેખાતી હતી. પણ માણસેના ચિત્તમાં તે નહતી જ. 22. दण्डो ध्वजे तथा छत्रे कम्पश्च करिकर्णयोः।। चिन्ता गहनशास्त्रेषु यत्र नान्यत्र दृश्यते // 23 // તે દેશમાં દંડ તો ધ્વજાને અને છત્રને વિષેજ દેખાતો હતો. પરંતુ રાજા તરફથી કોઈને દંડ થતો નહીં હોત. કંપ (ધુજારે) તો હાથીના કાનને વિષેજ દેખાતું હતું. પણ લેકે કોઈના પણ કરીને કાંપતા નહતા. ચિંતા વિચાર) તો એક ગહન શાસ્ત્રની જ ચાલતી હતી. પરંતુ આજીવિકાદિકની ચિંતા (કાળજી) નહતી જ. 23. करग्रहः परिणये रतावेव कचग्रहः / चित्रकर्मसु वर्णानां संकरोऽन्यत्र नेक्ष्यते // 24 // તે દેશમાં કરગ્રહ (હસ્તમેળાપ) તે વિવાહમાંજ દેખાતો હતે. પણ રાજાએ કાઈ પાસેથી કરગ્રહ એટલે વેર લેતા નહોતા. કેશ પકડવાનું તે રતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #11
--------------------------------------------------------------------------
________________ મોહનચરિત્ર સર્ગ પહેલે. ક્રિીડાના વખતેજ થતું હતું. પણ કોઈ લડાઈ વિગેરેમાં માણસો પરસ્પર કેશ પકડતા ન હતા. અનેક રંગોને મેલાપ ચિત્રકર્મમાં દેખાતો હતો. પણ વર્ણસંકર (ઉંચ નીચ જાતીના શરીરસંબંધથી થયેલી સંતતિ) નહીં હતી. 24. " शून्यं गृहं शारिफले मदो मत्तमतङ्गजे। જ્ઞાત્રિમા વાક્ષે યત્ર નાન્યત્ર દરતે . ર૩ શૂન્યગૃહ તો સેકટની બાજુમાંજ દેખાતું હતું. પણ શહેરમાં કોઈનું સુનું ઘર નહતું જ. મદે કરીને ઉન્મત્ત થયેલા હાથિઓમાંજ મદ જણાતો હતો. પણ કઈ સ્ત્રી યા પુરુષ મન્મત્ત હતાજ નહીં. જાલમાર્ગ (જાળીમાંથી જોવાનો રસ્તો) તે ગોખને વિષેજ દેખાતો હતો. પણ પ્રજામાં જાલમાર્ગ એટલે કૂડકપટને રસ્તો હતા જ નહીં. 25. गलबन्धः कूपघटे मर्दनं कुचकुम्भयोः / निगडश्च गजेन्द्रेषु यत्र नान्यत्र दृश्यते // 26 // કુવામાંથી પાણી ભરતી વખતેજ ગલબંધ એટલે ઘડાને કાંઠલે બાંધતા હતા. પણ પ્રજામાં કોઈ કોઈનું ગળું નહેતા પકડતા. સ્તનનુંજ મર્દન થતું હતું. પણ કઈ કોઈને મારપીટ કરતા નહોતા. હાથિઓને જ સાંકળથી બાંધતા હતા. પણ ગુન્હો ક્યાંથી કોઈના પગમાં બેડિ નહીં પડતી હતી. 26. . . ' गोष्ठा ग्रामोपमा यस्मिन् ग्रामाश्च नगरोपमाः। नगराणि पुनर्विद्या-धरश्रेणीसमान्यहो // 27 // .. તે દેશમાં મોટાં ગામડાં જેવડી તે ગાયને બાંધવાને માટે કોહોડી હતી, શહેર જેવડાં ગામડાં હતાં, અને નગરે તો વૈતાદ્યપર્વત ઉપર આવેલી વિધાધરની શ્રેણી જેવા દેખાતા હતાં. ર૭. . गोकुलानि यदीयानि तिष्ठन्ति विहरन्ति च / . को वा क्षमेत संख्यातु-मपि संख्यानपण्डितः॥ 28 // - તે દેશમાં ગાયનાં કેટલાંક ટેળાં વનમાં ઉભાં રહેતાં તથા કેટલાંક રમતાં, તેની ગણતરી કઈ સારે ગણિતશાસ્ત્રી પણ કરી ન શકે. 28n Gulamsha - - - AC: Guntatnasu MTS
Page #12
--------------------------------------------------------------------------
________________ ( 8 ) મોહન કથા : घटोभ्यो गृष्टयो यस्मिन् कामदोह्या दिवानिशम् / / यासां पयः पिबन् मर्त्यः सुरधेनुं तृणायते // 29 // જેનાં અવાડાં ઘડા સરખાં, એવી તે દેશની ગાયે ગમે તે વખતે ઇચ્છામાફક દૂધ આપે છે, તેથી એનું દૂધ પીવાવાળો માણસ કામધેનુને પણ તણખલા સરખી ગણે છે. 29. तत्रास्ति मथुरा नाम मथितारिनृपाविता / राजन्वती राजधानी राजवृन्दनिषेविता // 30 // એવા સૌવીર દેશમાં મથુરાના રાજધાની છે. શત્રુના નાશ કરનારા રાજાઓ તેનું રક્ષણ કરતા હતા. દુષ્ટ રાજાને ઉપદ્રવ તે નગરીમાં કોઈ પણ વખતે નહીં થતું હતું. ઘણા માંડલિક રાજાઓ તે નગરીમાં આવીને મંડલેશ્વરની સેવામાં રહેતા હતા. 30. तीर्थे श्रीशीतलेशस्य हरिनामा नृपोऽभवत् / ". बहवस्तद्वंशभवाः पालयन्ति स्म यां चिरम् // 31 // - શ્રી શીતલનાથના વારામાં હરિનામાં રાજા થઈ ગયે, તેના વંશમાં થયેલા ઘણા રાજાઓના તાબામાં તે નગરી ઘણા કાળસુધી હતી. 31. ततस्तदीये वंशेऽभून्मुक्ताहारोपमो नृपः। नाम्ना यदुरिति ख्यातो यशोधवलिताम्बरः // 32 // ત્યાર પછી તે હરિરાજાના વંશ--(કુલ વાંસડ-) માં મોતીના હાર જેવો પ્રસિદ્ધ યદુરાજા થયે. એ રાજાએ પોતાના યશેકરીને આકાશ ઉજવળ કર્યું. 32. यदोराविरभूद्यस्यां यदुवंशोऽतिविस्तृतः। શ્રમતા નેમવિમુના પવિતો નિનનન્મના રૂરી - એવા મોટા વિસ્તારવાળા યદુવંશની ઉત્પત્તિ તે મથુરા નગરીમાં એક હરિરાજાથી થઈ. પછી તે વંશ શ્રીનેમિનાથ ભગવાને પોતાના જન્મથી ૫વિત્ર કર્યો. 33. , . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak, Trust
Page #13
--------------------------------------------------------------------------
________________ મિહનચરિત્ર સર્ગ પહેલે. यस्यां श्रीजिनभद्राख्यैर्गणिभिर्वाचनाकृत। तदादि प्रथिता लोके माथुरी वाचना किल // 34 // .. પૂર્વકાળમાં બાર વરસને દુકાળ પડવાથી શ્રતધર સાધુઓને વિહાર બહુજથડે થઈ ગયે. તેથી સૂત્રને વિછેદ થશે એ વિચાર કરીને શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ આ મથુરા નગરીમાં સંઘ ભેગો કરીને સૂત્રોની વાચના (સાધુઓના મુખમાંથી પાઠ સાંભળીને પુસ્તકમાં લખવું) કરી. તે દિવસથી માંડીને લેકમાં , માઘુરી " વાચના પ્રસિદ્ધ થઈ. 34. मदवाची मकारः स्याद्राकारो रागवाचकः। यन्निवासी थूत्करोति द्वाविमौ मथुरा ततः // 35 // મારી સમજમાં મથુરા શબ્દને એ અર્થ છે –લ્મ એ અક્ષરને અર્થ મદ, “શું” એ અક્ષરને અર્થ ત્યાગ અને “રા' એ અક્ષરને અર્થ રાગ, જે મથુરા નગરીમાં રહેવાવાળા લેકે મદ (અહંકાર), રાગ (વિષયપ્રીતિ) એ બેનો ત્યાગ કરે છે તેથી એ નગરીનું નામ મથુરા પડી ગયું. 35. तस्याः प्रतीच्युत्तरस्यां गव्यूतिदशकान्तरे / पुरं चन्द्रपुरं नाम विद्यते मुनिमण्डितम् // 36 // તે મથુરા નગરીની વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ દિશામાં વીસ ગઉને છે. સાધુવડે શોભાયમાન એવું ચંદ્રપુર (ચાંદપુર) નામે નગર છે. 36. सुखेन यत्र वसति जन ईतिविवर्जितः। सद्धर्मो यत्र रमते विरागो विरते यथा // 37 // તે નગરમાં ઘણે યા ડો વરસાદ અથવા અગ્નિને તથા તીડ ઇત્યાદિકને ઉપદ્રવ નહીં હોવાથી ત્યાંના રહીશ લેકે સુખમાં રહે છે. જેમ સાધુમાં કુદરતથા વૈરાગ્ય દેખાય છે, તેમ તે ચાંદપુર નગરમાં ધર્મ હમેશાં જોવામાં આવે છે. 37. રાહ્મણ વ્રહ્મનિરતા ક્ષત્રિયાત્રાગતરાદા વૈરયા યંત્ર વાણિ-૧ર કા સેવે રૂ૮ ; તે નગરમાં બ્રાહ્મણ શાસ્ત્રાભ્યાસ કરવામાં, ક્ષત્રિય લેકો ભયથી રક્ષણ કર P.P.A. Gunratnasu
Page #14
--------------------------------------------------------------------------
________________ ( 20 ) નાતે પ્રથમ વા ! વામાં, વૈ ખેતી, વ્યાપાર વગેરે કામમાં, તેમજ શદ્રો ત્રણે વર્ષોની (બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય લેકોની) સેવા કરવામાં હમેશા તત્પર રહે છે. 38. स्वस्वकर्मरता एवं धर्ममाराध्य भक्तितः / साधयन्ति चतुर्वर्ग त्रिवर्ग वा यथाबलम् // 39 // . એ પ્રમાણે પોતપોતાના કામમાં તત્પર એવા ચારે વણે ભકિતથી ધર્મની આરાધના કરીને પોતાની શકિતમાફક ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એની સાધના કરે છે. 39. यत्रानिशं यशःकान्ति-द्योतिताम्बरमण्डलाः। चतुःषष्टिकलावन्तः समाः पक्षद्वयेऽपि च // 40 // चन्द्रातिशायिमाहात्म्याः सन्ति लोकाः सहस्रशः। तेनेदं प्रथितं लोके नाम्ना चन्द्रपुरं किल // 41 // - તે ચાંદપુરમાં રહેનારા લેકમાં ચંદ્રના કરતાં ગુણ અધિક છે. તે એ રીતે - ચંદ્ર તે માત્ર મહિનામાં કેટલીક રાત્રી સુધી જ અજવાળું આપે છે, અને આ ચાંદપુરના લેકે તો પિતાના યશના કિરણથી નિરંતર દિશા તથા આકાશને પ્રકાશિત કરે છે. ચંદ્રની તો માત્ર શાળજ કળા છે, અને એ લેકે તે ચેસઠ કળાના ધણી છે. ચંદ્ર તે માત્ર એક જ પક્ષમાં વૃદ્ધિ પામે છે, ને બીજા પક્ષમાં તે ક્ષીણ થાય છે. પણ એ નગરીના લેકે તે બંને પક્ષમાં સરખા એટલે જેમના યશની કાન્તિ હમેશાં વધતી રહે છે એવા તથા નિષ્પક્ષપાતી છે. એવા હજારે લેકે આ પુરમાં રહે છે, તેથી એનું ચંદ્રપુર એવું નામ લેકેમાં પ્રસિદ્ધ થયું એમ લાગે છે. 40-41 चकारो वक्ति दुष्कर्म तं द्रावयति यजनः। | તેન દ્રપુર નામ–જીમતૈિતન્મતે મમ | કરે છે. અથવા “ચ”ને અર્થે દુષ્કર્મ અને “દ્ર'ને અર્થે દૂર કરવાવાળે, આ ચાંદપુરમાં રહેનારા લેકે દુષ્કર્મોને દૂર કરવાવાળા હેવાથી એ પુરનું નામ ચંદ્રપુર પડયું હશે. 42. सनाढ्या नाम तत्रैका जातिरस्ति दिजन्मनाम् / विद्याविनयसंपन्ना यस्यामुदभवन् द्विजाः // 43 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Adadak Trust
Page #15
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ પહેલે. ( 12 ) તે ચાંદપુરમાં સનાટ્ય નામથી પ્રસિદ્ધ એવી એક બ્રાહ્મણની જાતિ છે. એ જાતિમાં વિદ્વાને છતાં વિનયી એવા ઘણા પુરુષો થઈ ગયા. 43. योऽस्यां संजायते जातौ स ना आब्य इति स्फुटम् / स्वकीयं नाम निर्वक्ति सनाढ्या तत उच्यते // 44 // સનાટ્ય શબ્દનો અર્થ એ છે કે, “સ”ને અર્થ તે, “ના” નો અર્થ પુરુષ અને આય”નો અર્થ માલીક. એ જ્ઞાતિમાં થયેલા પુરુષે વિદ્યાદિકના માલીક થાય છે, તેથી એ જ્ઞાતિનું પણ સનાઢય એવું નામ પડયું હોય ? 44. तस्यामेको दिजन्माभू-नाना बदरमल्लकः। तस्य शीलवती नाम्ना सुन्दरी सहधर्मिणी // 45 // તે જ્ઞાતિમાં બદરમલ (બદારમલ)નામાં એક બ્રાહ્મણ ઉત્પન્ન થયે. નિર્મળ શીળવ્રત ધારણ કરવાવાળી સુંદરીનામની તેમની સ્ત્રી હતી. 45. बलवाची बकारः स्या-द्दकारेण दयोच्यते / बलं कर्मरिपूच्छेदि दया षट्कायजीवनी // 46 // एताभ्यां राजते यः स बदरः परिकीर्त्यते। विनायुधं यो जयति रिपून्मल्लः स उच्यते // 47 // બને અર્થ બલ, “દને અર્થ દયા અને 2' ને અર્થ શોભાયમાન, કર્મરૂપ શત્રુને નાશ કરનારૂં બલ અને ષકાયની રક્ષા કરનારી દયા એ બેવડે કરીને જે શોભે છે, તેનું નામ “બદર.” પિતાના હાથમાં શસ્ત્ર નહીં હોવા છતાં જે શત્રુઓને નાશ કરે છે, તેનું નામ મલ. 46-47. दधान ईदृशं योग-रूढं नाम स वाडवः। गमयन्नस्ति कालं स्व-मातरौद्रविवर्जितः // 48 // : એવું યથાર્થ નામ ધારણ કરનાર તે બ્રાહ્મણ આર્ત અને રૌદ્ર ધ્યાનથી દૂર રહીને પોતાને વખત ગાળતા હતા. 48, un Guide P.P.AC. Gunratnasuri M.S.
Page #16
--------------------------------------------------------------------------
________________ (12) मोहनचरिते प्रथमः सर्गः। पतिशुश्रूषणरता विरतावद्यकर्मणः। शान्ता चोदारचित्ता च करुणाकोमला भृशम् // 49 // दोषप्रकटने मूका गुणोद्गाने च वाग्मिनी / दोषेक्षणे तथान्धा च गुणालोके सुलोचना // 50 // रहस्यश्रवणेऽन्येषा-मतीव बधिरा तथा / ' गुणानुवादश्रवणे पटुश्रवणशालिनी // 51 // एवं सद्गुणरत्नानां मन्दिरं सा तु सुन्दरी। कालं गमयति श्रेयः-काम्ययाधिविनाकृता // 52 // - પતિની સેવામાં નિરંતર તત્પર, પાપકર્મથી દૂર રહેનારી, શાન્ત, ઉદાર ચિત્તવાળી, મનમાં દયા હેવાથી ઘણી જ કમળ, કોઈના પણ દેષ પ્રગટ કરવામાં મુંગી, કોઈ બીજાના ગુણનું વર્ણન કરવામાં બહુ બોલકી, કોઈને દોષ જોવામાં આંધળી, પણ ગુણ જોવામાં ઝીણી નજરવાળી, કેઈની ગુપ્તવાસ (છાની વાત ) સાંભળવામાં બહેરી, પણ કોઈના ગુણનું વર્ણન કાન દઈને સાંભળનારી, સદ્ગણરૂપ રત્નને ભંડારજ હેય ની શું? એવી તે સુંદરી કઈપણ ચિંતા ન કરતાં કલ્યાણની , ४२४ाथी पोतान। १५त ती ती. 48-50-51-52. एकदा सा निशाशेषे सुखसुप्ता निरामया। मुखे विशन्तमद्राक्षीत् पूर्णमिन्दुं शुभानना // 53 // એક વખત સુંદરમુખવાળી તે સુંદરી રાત્રે સુખમાં સુતી હતી, ત્યારે તેનું શરીર નિરોગી હતું. થોડી રાત બાકી રહી ત્યારે મુખમાં પ્રવેશ કરતા પૂર્ણ ચંદ્રभाने तशीय लया. 53. सद्यः प्रबुद्धा ननाम देवदेवं ततो मुदा / शुचिर्भूत्वा प्रबुद्धाय भर्ने स्वप्नमचीकथत् // 54 // .. સ્વપ્ન જેવાબાદ તરત જાગી ઉઠીને તેણુએ શુદ્ધ થઈ દેવાધિદેવને નમસ્કાર કર્યો, અને પિતાની મેળે જાગી ઉઠેલા પતિને સ્વમાની વાત કહી. 54. - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak' Trust
Page #17
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ પહેલે. (13) श्रुत्वा स्वप्नं स मोदावि-भवदस्रार्द्रगलकः / प्राह प्रियामश्रुबिन्दून् हृदि हारनिभान्दधत् // 55 // તે સ્વમાની વાત સાંભળીને બદારમલ સુંદરીને કહેવા લાગ્યા. તે વખતે તેને ઘણો જ આનંદ થયો હતો, અને હર્ષનાં આંસુ પડવાથી તેના ગાલ ભીંજાઈ ગયા, તે આંસુ ધીમે ધીમે છાતી પર પડ્યાં, તે જાણે મોતીને હાર પહેર્યો હૈયની શું? એવા દેખાવા લાગ્યાં. 55. दिष्टया सुन्दरि सूनुस्ते भविता भुवनातिगः। धन्यासि कृतपुण्यासि भवेशाराधनाढता // 56 // બદારમલે કહ્યું કે, સુંદરિ! બહુ સારું. તને જગતમાં નામાંક્તિ એ પુત્ર થશે. ધન્ય છે તને! તે પૂર્વભવમાં ઘણું સુકૃત કર્યું છે. હજુ પણ તું ભગવાનની सेवा ४२वामा तत्५२ २हे. 56. स्वीकृत्य शिरसा पत्यु-र्वचनं सुन्दरी तदा / देवं गुरुं पतिं चापि विशेषात्पर्युपास्त सा // 57 // તે વખતે પતિનું વચન માથે ચઢાવીને સુંદરી દેવ, ગુરૂ અને પતિ એમની પહેલાં કરતાં પણ વધારે સેવા કરવા લાગી. પ૭. सहस्रं च शान्यष्टौ षर्डशीतिस्तथैव च।.. एतावदब्दप्रमिते विक्रमादित्यसंवदि // 58 // आषाढ्यामुत्तराषाढा-गते सोमे निशीथके। स्वश्च्युतः श्रीमोहनात्मा सुन्दरीगर्भमाविशत् // 59 // સંવત અઢારસો યાશી-(૧૮૮૬) ના આષાઢ સુદી પુનમને દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રની જેડે ચંદ્રમાનો પેગ આવે છતે મધ્યરાત્રીએ સ્વર્ગથી વેલા શ્રીમેહનમુનિજીના છ સુંદરીના ગર્ભમાં પ્રવેશ કર્યો. 58-59. तदादि मोदपूर्णा सा प्रसन्नास्या च सुन्दरी। सत्ववन्तमथात्मानं निश्चिकाय स्वया धिया // 60 // P.P.AC.Gunratnasuri M.S..
Page #18
--------------------------------------------------------------------------
________________ ( 4 ) मोहनचरिते प्रथमः सर्गः। તે દિવસથી આરંભીને સુંદરીનું મુખ પ્રસન્ન અને મન આનંદી દેખાવા લાગ્યું, અને પિતાની બુદ્ધિએ કરીને તેની ખાત્રી થઈ કે, હું ગર્ભવતી છું. 60. द्वितीये मासि सुन्दर्याः शरीरे मानसे तथा / गर्भिणीलक्षणान्येवं प्रादुरासन् शुभान्यथ // 61 // બીજે મહિને સુંદરીના શરીર તથા મન ઉપર સારાં ચિન્હ જણાવા લાગ્યાં. તે આ રીતે - 61. स्वयं कार्यमुरीकृत्या-पुषगर्भ तु सादरात् / परोपकारव्यसनी नहि स्वार्थमपेक्षते // 62 // પહેલું લક્ષણ, તે દહાડે દહાડે સુકાઈ ગઈ. તે ઉપરથી મારી સમજમાં એમ આવે છે કે, પોતે સુકાઈ જઈ તેણે ગર્ભને આદરથી પુષ્ટ કર્યો. ઠીજ છે, કારણ, પરોપકાર કરવાનું જ જેને વ્યસન એવા મનુષ્ય સ્વાર્થની જરૂર રાખતા નથી. 62. अस्मिन् भवेऽयं सूनुर्मे कर्माणि तनुतां नयेत् / इतीवावेदयन्ती सा तनोस्तानवमातनोत् // 63 // અથવા ગર્ભમાં રહેલે આ મારે પુત્ર એજ ભવમાં પિતાનાં કર્મોને પાતળાં કરશે " એ વિચાર જાણે દુનિઆને દેખાડવા માટે જ સુંદરીએ પિતાનું શરીર પાતળું કર્યું. 63. कषायानिन्द्रियार्थांश्च परिग्रहमथाखिलम्।। वमेदयमितीवासौ वमिव्याजादसूसुचत् // 64 // બીજું લક્ષણ, ઉલટી થવા માંડી. મારી સમજમાં એમ આવે છે કે, કે માન વિગેરે કષાય; રૂપ, રસ ઈત્યાદિ ઇદ્રિના વિષય અને દ્રવ્ય, સ્ત્રી ઈત્યાદિ પરિગ્રહ એ બધાંનું મારો પુત્ર વમન ત્યાગ) કરશે, એ મનનો ખુલાસો સુંદરીએ ઉલટીનું બહાનું કરીને લેકિને જણાવ્યું. 64. सुखं पौद्गलिकं त्वस्मै नैवेषदपि रोचिता। ... તવ શંસિતું સામ-રોનિકિતા | ફ | P.P.AC. Guriratnasuri M.S.
Page #19
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સર્ગ પહેલે. ( 4 ) ત્રીનું લક્ષણ, અન્નની અરુચી થઈ ગઈ. મને એમ લાગે છે કે, ગર્ભમાં રહેલા મારા પુત્રની પુણલિક સુખઉપર થોડી પણ રચી નહીં થશે, એ વાત લેકમાં જાણે પ્રસિદ્ધ કરવાને વાતેજ હેય ની શું? સુંદરી આવા અરુચીના રોગથી દુખી થઈ. 65. आचामाम्लादितपसा क्षपयिष्यत्यसौ रजः। इतीवाम्लरसास्वादे सुन्दरी लालसां दधौ // 66 // ચોથું લક્ષણ, તેને ખાટી વસ્તુઓ ખાવાની ઈચ્છા થઈ. મને એમ લાગે છે કે, ગર્ભમાં રહેલે મારે પુત્ર આંબિલાદિ તપસ્યા કરીને કર્મરજને ખપાવી દેશે. એ વાત પ્રગટ કરવાને વાતે જ જાણે સુંદરીએ ખટાશવાળી વસ્તુઓ ખાવાઉપર ઘણુંજ મન રાખ્યું. 66. गर्भस्थेनैव मुनिना मूर्छा या निरवास्यत / सा निर्यान्ती कियत्काल-मवसत्सुन्दरीतनौ // 67 // પાંચમું લક્ષણ, તે કોઈ કોઈ વખતે મૂઈ (બેભાનપણું) ખાતી હતી. મારી કલ્પનામાં એમ આવે છે કે, ગર્ભમાં રહેલા મેહનજીએ જે મૂછ (પરિગ્રહની મમતા) મનમાંથી કાઢી નાંખી, તે નિકળતાં નિકળતાં સુંદરીના શરીરઉપર થોડા કાળ સુધી રહી. 67. गर्भस्थेनैव यत्कर्म क्षपितं मुनिनाशुभम् / તોમરેનિમિષત વઢિયારે વિ૮ 68. છઠ્ઠું લક્ષણ, તેના પેટઉપર રેમરાજ સ્પષ્ટ દેખાવા લાગી. મને એમ ભાસે છે કે, ગર્ભમાં રહેલા મોહનજીએ જે અશુભ (કાળું) કર્મ ખપાવ્યું તેજ રોમરાજીના બહાનાથી સુંદરીના પેટઉપર પ્રગટ થયું. 68. पूतः पाता कदायं मे पय इत्येवमार्तितः। अपि पुष्टं स्तनयुगं किलाभूत्कृष्णचूचुकम् // 69 // સાતમું લક્ષણ, તેના સ્તનની ડિટળી કાળી થઈ ગઈ. એ ઉપરથી એવી ક૯૫ના થાય છે કે, “સુંદરીને આ પવિત્ર પુત્ર મારામાં રહેલું દૂધ ક્યારે પાન કરશે.” એવી આતુરતાથી જ જાણે તેનાં બે સ્તન પુષ્ટ હતાં તે પણ ડિટળીપર કાળાં પડી ગયાં. 69. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #20
--------------------------------------------------------------------------
________________ ( 6 ) માનવરિતે પ્રથમ સત્ર | गर्भस्थस्य मुनेः सेवां कर्तुं गङ्गागमत्किल / सा प्रसेकमिषान्मन्ये सुन्दरीमुखतोऽवहत् // 70 // આઠમું લક્ષણ, સુંદરીના મુખમાંથી લાળ ગળવા માંડી. તે ઉપરથી એમ જણાય છે કે, ગર્ભમાં રહેલા મેહનજીની સેવા કરવા વાસ્તે ગંગાજ આવી કે શું ? તે લાળનું બહાનું કરીને સુંદરીના મેહડામાંથી બહાર પડવા માંડી. 70. चतुर्विधस्य संघस्य रक्षामेष विधास्यति / इतीव सुन्दरी रक्षा-स्वादने दोहदं दधौ // 71 // . નવમું લક્ષણ, તેને ચુલામાંની રક્ષા (રાખ) ખાવા ઉપર પ્રીતિ થઈ. મારી સમજમાં એમ આવે છે કે, એ ગર્ભમાં રહેલા મોહનજી કાલાન્તરે ચતુર્વિધ સંઘની રક્ષા (રક્ષણ) કરશે, એ વાત લેકેને જણાવવા વાસ્તેજ જાણે સુંદરીએ રક્ષા ( રાખ) ખાવાઉપર મન ચલાવ્યું. 71. धर्मोपदेशं विमलं भविभ्योऽयं प्रदास्यति / अतोऽनुकम्पादिदाने सुन्दरी सस्पृहाभवत् // 72 // દશમું લક્ષણ, તેને અનુકંપાદિ દાન આપવાની ઈચ્છા થઈ. તે ઉપરથી એમ ભાસે છે કે, ગર્ભમાં રહેલા મેહનજી કાલાંતરે ભવ્યલકાને શુદ્ધ ધર્મોપદેશનું દાન કરશે, એ વાત પ્રગટ કરવાને વાસ્તેજ જાણે સુંદરીને અનુકંપાદિ દાન દેવાની ઈચ્છા થઈ. 72. गर्भस्थेनैव मुनिना प्रेरिता खलु सुन्दरी / चतुर्थाद्येकभुक्तादि तपस्तप्तुमियेष च // 73 // અગિઆરમું લક્ષણ, તેને ઉપવાસાદિ તપસ્યા કરવાની ઈચ્છા થઈ. તે ઉપરથી મને એમ લાગે છે કે, ગર્ભમાં રહેલા મેહનજીએ સુંદરીને તપસ્યા કરવા માટે પ્રેરણા કરી તેથી જ જાણે તેને ઉપવાસ, એકાશન ઇત્યાદિ તપસ્યા કરવાની ઈચ્છા થઈ. 73. ऐच्छत्सा देशनां दातु-मियेष व्रतपञ्चकम् / चकमे विविधां तीर्थ-यात्रां संघेन संयुता॥ 74 // ....., P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust"
Page #21
--------------------------------------------------------------------------
________________ મોહનચરિત્ર સર્ગ પહેલે. (17) - બામું લક્ષણ, તેને ધર્મદેશના દેવાની મરજી થઈ. તેરમું લક્ષણ, પાંચ વ્રતો લેવાનું મન થયું. ચૌદમું લક્ષણ, સાથે સંઘ લઈને તીથૈયાત્રા કરવાની ઈચ્છા થઈ. 74. एवमादीनि चिह्नानि शुभोदर्काणि भूरिशः। शाताशातोत्पादकानि सेहे साम्येन सा सती // 75 // એ આદે લઈને ઘણાં ગર્ભનાં લક્ષણો સુંદરીને જણાયાં તેમાંથી કેટલાંક તે દુ:ખ તથા કેટલાંક સુખ ઉપજાવનારાં હતાં, પણ તે બધાનું પરિણામ સારું હતું, તેથી તે સતીએ સમતા રાખીને બધાંએ સહન કર્યો. 75. मासेषु निधिमानेषु दिवसेषु च पञ्चसु / अतिक्रान्तेषु सुन्दर्याः सूतिकाल उपागमत् // 76 // ગર્ભ ધારણ કર્યા પછી નવ મહિના અને પાંચ દિવસ વીતી ગયે છતે સુંદरीना प्रसूतिना समय न0 24०या. 76.. मुनी गजभूमिते नृपतिविक्रमावत्सरे रखावुदगिते मधौ मधुसुमे सिते माधवे। तिथौ च गुहदैवते शशिनि वैश्वदेवं गते तथा घुमणिमण्डलेऽम्बरतले ललाटंतपे // 77 // रवावजगते विधौ मकरगे कुजे मेषगे बुधे झषगते गुरावपि च कन्यकायां गते / भृगौ घटगते शनौ मिथुनगे च सिंहाभिधे / सुलम इह सुन्दरी सुतमसूत लोकोत्तरम् // 78 // युग्मम् / (नमसी ) संवत् २१४२से। सत्त्याशी-( 1887) न વૈશાખ સુદી છઠને દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રની જોડે ચંદ્રમાનો વેગ આવે છતે, ઉત્તરાયણને સૂર્ય મધ્યાન થછતે, સારા સિંહ લગ્નઉપર સુંદરીએ કેત્તર પુત્ર પ્રા; તે વખતે વસન્તઋતુ બેઠો હતો, સૂર્ય મેષ રાશિને, ચંદ્રમા મકરરાશિને, મંગળ र.मं. 12 बु. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrust
Page #22
--------------------------------------------------------------------------
________________ (28) નિત્તે પ્રથમ વા | મેષરાશિને બુધે મીન રાશિને, ગુરૂ કન્યા રાશિને, શુક્ર કુંભરાશિને અને શનિ મિથુન રાશિને હતો. 77-78. तदा प्रसन्ना हरितो बभूवुः - सुखास्तथा गन्धवहा ववुश्च / . प्रदक्षिणार्चिर्तुतभुग्दिदीपे सुनिर्मलं चाम्बु यथा घनान्ते // 79 // તે વખતે દિશાઓ પ્રસન્ન દેખાતી હતી; મંદ, શીતળ, સુગંધી એવો પવન સુખ ઉપજે એવી રીતે વાતો હતો, પ્રદક્ષિણાની રીતની જવાળાવાળે અગ્નિ (દેવતા) ધુમાડા નહીં થાય એવી રીતે સળગી રહ્યો અને શરતુની માફક પણ નિર્મળ થઈ ગયું. 79. फुल्ला तथोद्यानततिर्बभासे हृष्टाखिलाभूजनता नितान्तम् / * मन्येऽमुना स्वःसमुपागतेन તો 9 દ્રિવ્યમુર્વિનનાય 80 તેમજ બગીચાની હાર ફુલેલી જણાઈ. સર્વે પ્રજા ઘણો હરખ પામી. મને એિમ લાગે છે કે, સ્વર્ગથી આવેલા મેહનજીએ સાથે લાવેલું સ્વર્ગનું સુખ ક્ષણમાત્ર લેને આપ્યું 80. कर्माष्टकोच्छदकरं महद्धलं संप्राप्नुतात्कालवशादयं मुनिः। મત ધાત્રી તહેવચંદ્ર तैलेन सूतिव्यथितं सुतं मुदा // 81 // કાળેકરીને આઠે કમેને ઉચ્છેદ કરવાવાળું મોટું બળ આપુત્ર-મેહનજી) માં આવે,” એમ વિચારીને જ કે શું ? જાણે ધાવમાતાએ ગર્ભમાંથી નિકળતાં . યેલી પીડા મટાડવાને વાસ્તે આનંદથી એ પુત્રને 'બલા નામની વનસ્પતિનું તેલ, ચેપડયું. 81. 14 -બલામૂળ અથવા બલદાણું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #23
--------------------------------------------------------------------------
________________ भाडनयरित्र सर्ग पडतो. (19 ) कर्ता कुलोद्दयोतमयं किलात्मभूरित्येवमाज्ञाय धियानवद्यया। सावादयत्कर्णयुगेऽस्य गोलको यहुस्त्यजा लौकिकधर्मपद्धतिः // 82 // આ પુત્ર કુલને દીપાવશે, એમ શુદ્ધબુદ્ધિથી જાણીનેજ હોયની શું તેમ તે ધાવમાતાએ એના બે કાનને વિષે પથ્થરના ગોળા વગાડ્યા. ઠીક છે, કારણ, લૌકિક આચારની જે પદ્ધતિ છે, તે છોડી દેવી ઘણું મુશ્કેલ છે. 82. ततः समाकर्ण्य सुतोद्भवं गृहे प्रहृष्टचेता बदरः समाययौ। सुखप्रसूतामथ सुन्दरी विदन् स जातकमोकुरुतात्मजन्मनः // 83 // - પછી પુત્ર ઉત્પન્ન થયે એવું સાંભળીને બદારમલ ઘેર આવ્યા સુંદરીને કોઈ જ પણ જાતની પીડા શિવાય પુત્ર ઉત્પન્ન થયે એવું જાણીને તે ખુશી થયા, અને પુત્રનું જાતકર્મ કરવા લાગ્યા. 83. कर्माणि चत्वार्यवशेष्य घातका- . न्यन्यानि भेत्ता कतिभिर्भवैरयम् / मत्वेति नालं चतुरङ्गुलं तु सा / मुक्त्वावशेषं सकलं समच्छिनत् // 84 // એ પુત્ર કેટલાક ભવ કરીને ચરમશરીરી થશે; ત્યારે પહેલા ચાર ઘાતી કમને ઉછેદ કરશે એમ જાણીને જ કે શું ? તે ધાવમાતાએ એને નાળચાર આંગળ રાખીને બાકી બધે કાપી નાખ્યું. 84. कान्त्या सुवर्णाभतनुर्भवेदयं क्षान्त्याभयं सत्वचयाय यच्छतात् / PRACO P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #24
--------------------------------------------------------------------------
________________ ( 20 ) मोहनचरिते प्रथमः सर्गः। संप्रीणयेद्भव्यजनान्वचोऽमृतैáલી સ્થિતિ સાધવતીચ્છને નૈ . 85 कर्माण्ययं तापयतात्तपश्चयै- .. . રેવં સમાધાય મનસ્થપાયથત . : ધાત્રી સુવર્ણ મયાં વવામાં .. ब्राह्मी तथा ताप्यकमर्भकं द्रुतम् // 86 // युग्मम् ત્યાર પછી તે ધાવમાતાએ સુવર્ણ, અભયા, વચા, બ્રાહ્મી અને "તાયક, એ પાંચ વાંનાંનું ચાટણ એને પાયું. તે ઉપરથી એવી કલ્પના થાય છે કે, આ પુત્રની સેના જેવી કાન્તિ થાઓ; એ વાતે જ જાણે ચાટણમાં પહેલું સોનું લીધું પરીષહ ઉપદ્રવ ખમીને આ પુત્ર ષકાય જીવોને અભય દેઓ” એ કારણથી જ જાણે ચાટણમાં બીજી ચીજ અભયા લીધી. “વચનરૂપ અમૃત પાઈને ભવ્યજનોને આ પુત્ર તૃપ્ત કરે.” એ હેતુ મનમાં રાખીને જ જાણે ચાટણમાં ત્રીજી ચીજ વચા આપી. ધીમે ધીમે આ પુત્ર બ્રાહ્મી (શદ્ધ ચારિત્રની) સ્થિતિ પામે” એ 35 થી આ મતલબ મનમાં રાખીને જ જાણે ચાટણમાં થી ચીજ બ્રાહ્મી લીધી. તેમજ આ પુત્ર ઘણી તપસ્યા કરીને ઘનઘાતી કર્મોને તપાએ નિમિત્ત મનમાં રાખીન જાણે ચાટણમાં પાંચમી ચીજ તાયક લીધી. 85-86. . . . गर्भोदकं वामयितुं ततश्च सा : सर्पिस्तथा सैन्धवमप्यपाययत् / स्वस्थं परिज्ञाय जहर्षुरर्भकं . ધાત્રી સુપાત્ર વદ્દ સુન્દરી . 87 તદનંતર ધાવમાતાએ પેટમાં રહેલું ગર્ભનું પાણી એકાવવા માટે ધી " સિંધાલૂણ એકઠું કરીને તેને ચટાડ્યું. પછી ધાવમાતા, સતી સુંદરી અને બે - મલ એ બધાં બાલકને ખુશીમાં જાણીને હરખ પામ્યા. 87.. : : ' ' गतेषु माङ्गल्यविधि विधाय सः। - ૧-સેનું ર-હરડે. 3 -વજ :-સુનામખી દગડી. P.P.AC. Gunratnasuri M.S. , un Sun Aaradhak Trust
Page #25
--------------------------------------------------------------------------
________________ .......... भडनयरित्र सर्ग पहेत.... (21) ....... - व्यधत्त सूनोरभिधानमादरा- ... : जनेषु यन्मोहन इत्युदीर्यते॥ 88 // જન્મથી અગિયાર દિવસ વીતી ગયે છતે બદારમલે માંગલીક ઉત્સવ કરીને પુત્રનું આદરથી “મોહન” એવું નામ પાડયું, જે હાલ લેકમાં પ્રસિદ્ધપણે सोसाय छे. 88. यथा कलावान् कलयैधते सिते यथा क्षुपः प्रावृषि पत्रलेखया / तथैष बाल्ये कलयाभ्यवर्धत सन्तः शनैः सत्पदमाक्रमन्ति यत् // 89 // જેમ શુક્લ પક્ષમાં ચંદ્રમાં એક એક કલા રોજ વધે છે, અથવા માસામાં રેપા એક એકેક ફણગાથી જેમ ધીરે ધીરે વધે છે, તેમ આ મેહનજી પણ બાલકપણમાં હળવે હળવે વધવા માંડ્યા. ઠીક જ છે; કારણ સારા પુરુષ હળવે હળવેજ આગળ પગલું ભરે છે. 89. आस्येन सोमं त्वधरेण बिम्बं पद्धयां कराभ्याममलं सरोजम् / कण्ठेन कम्बु च जिगाय बालः - कर्माणि जेतुं तुलना किलेयम् // 90 // પછી આ બાલકે પિતાનામુખે કરીને ચંદ્રમાને, હેઠે કરીને પાકા ગીડાને પગે કરીને તરત ફુટેલા રાતા કમળને અને કંઠે કરીને શંખને જીત્યા. એ ઉપરથી, એમ લાગે છે કે, આવતા કાલમાં જે કર્મો જીતવાનો છે તેની તુલના કરી. 90. स दन्तहीनस्मितचारुकान्तिना मुखेन बिम्बोष्ठपुटेन हारिणा।। अधश्चकाराभिनवाम्बुजन्मनः .... ___.. श्रियां नखालूनमृणालसंततेः॥ 91 // .... , * .88. . P.R.AC. Gunratnasa Sun in Aaradhak Trust
Page #26
--------------------------------------------------------------------------
________________ ( 12 ) " મનથતિ પ્રથા સદા - દાંત નહીં હોવાથી હાસ્યની સુંદર કાન્તિ જે ઉપર દેખાય છે, પાકા ગીલે જેવા બે હોઠ જેની અંદર રહ્યા છે, એવા તે બાલકના સહામણું મુખ આગળ જેના દડાની અંદર રહેલા સફેત તંતુ નખે કરીને તેડી નાખ્યા છે એવા રાતા કમળની શોભા ફિકી પડી ગઈ. 91. मासेषु पञ्चस्वथ निर्गतेषु पञ्चाङ्गशुद्धे दिवसेऽतिहृष्टः। सज्ञातिव! बदरो व्यधत्त क्षीरौदनप्राशनकर्म सूनोः // 92 // તે ઉપરાંત પાંચ મહિના વીતી ગયે છતે છઠે મહિને સારો દિવસ જોઈને બદારમલે ઘણા હરખથી જ્ઞાતિલાને બેલાવીને તે બાલકને અન્નપ્રાશન (ચાટણ) કરવાને ઉત્સવ કર્યો. 92. वैमानिकेष्वेषु भवाः कियन्तो भोग्या मयेतीक्षितुमेव मन्ये / षण्मासमेकाग्रदृशैव सोऽय मुत्तानशाय्यूलमपश्यदभ्रम् // 93 // તે બાલક બાલસ્વભાવથી ચત્તા પડીને છ મહિના સુધી એકી નજરે આકાશ તરફજ જેતે રહ્યો. એ ઉપરથી એમ લાગે છે કે, ઉપર રહેલા વૈમાનીક દેવલીકેમાં મારે હજી કેટલા ભવ ભેગવા બાકી રહ્યા છે, એ જેવાનેવાસ્તેજ કે શું, એકા નજરે તે ટગમગ ઊંચે જોઈ રહ્યો. 93. नीचैः कियद्वारमहं पुरागाિિત્ત પ્રસંશ્યામ વાંઢા अधोमुखीभूय ततो ददर्श . संवेगकृत्पूर्वभवज्ञता हि // 94 // છ મહિના વીતી ગયા પછી તે બાલક ઉો પડીને નીચે જવા લાગ્યો. આ ઉપરથી એવી કલ્પના થાય છે કે હું આ અનાદિ સંસારની અંદર કેટલીવાર " P.P.AC. Gunratnasuri M.S.
Page #27
--------------------------------------------------------------------------
________________ મોહનચરિત્ર સર્ગ પહેલે. લેકમાં ગયે હતો તેની ગણતરી કરવાને વાસ્તેજ કે શું ? તે નીચે જોઈ રહ્યો. બરાબર છે, કારણ કે, સારા તથા નરસા પૂર્વભવે જાણવાથી સંવેગ ઉપજે છે. 94, ततोऽष्टमे मास्युदपद्यतास्य दन्तद्वयं कुन्दनिभं सुतीक्ष्णम् / स्यादत्सरेऽयं द्विगुणाष्टमाने दान्तोऽयमित्येवमसूसुचद्यत् // 95 // આઠમે મહિને તે બાલકને બે દાંત આવ્યા તે આકાર અને રંગથી કુંદકુ લની કલી જેવા અને ઘણા અણીઆરા હતા. આ ઉપરથી એમ લાગે છે કે, આ બાલક આઠને બમણા કરવાથી જેટલી સંખ્યા થાય તેટલામે વર્ષે (સોળમે વરસે) દિક્ષા લેશે, એવું આ આઠમે મહિને થયેલા બે દાંતે જણાવ્યું. 95. भवे चतुर्गत्युपलक्षितेऽहमनन्तवारं निजकर्मणागाम् / जानुद्वयेनापि करद्वयेन रिङ्गन्मुदेत्येवमचीकथत्सः // 96 // તે બાલકે હરખથી બે ઢીંચણ અને બે હાથે કરીને યુટણી કરતાં એમ સૂચવ્યું કે, હું આ ચાર ગતિવાળા સંસારમાં અનંતકાળ સુધી પોતાના કર્મ કરીને ભ . 96. गतिदयं देवनराभिधानं शिष्टं ममेति प्रकटीचिकीर्षुः। करं जनन्या अवलम्ब्य गन्तु मैच्छत्पदाभ्यामसकृत्स्खलन्सः॥९७॥ તે બાલક વારંવાર ગબડી પડતો હતો તે પણ માને હાથ પકડીને બે પગે ચાલવાનું મન કરવા લાગે. એ ઉપરથી એ તર્ક થાય છે કે, “મારી દેવતાની તથા મનુષ્યની એ બેજ ગતિ બાકી રહી છે. એવી વાત તે બાલકે પ્રગટ કરી, 97. 2.P.ACGunratnasun MS GUN Gun Aaradhak
Page #28
--------------------------------------------------------------------------
________________ (24) मोहनचरिते प्रथमः सर्गः। मा मा जनाः पतत संसृतिदुस्तराब्धौ संयच्छतेन्द्रियगणं श्रयतात्मधर्मम् / / इत्येवमाप्तवचनादुपदेष्टुकामो मामेति वाक्यमवदप्रथमं किलासौ // 98 // તે બાલક પ્રથમ “મામા” એ શબ્દ બોલવા લાગે તેથી તેણે એમ જ. ણાવ્યું કે, હે ભવ્યલેકે ! તમે આ દુસ્તર ભવસાગરમાં મા પડો, મા પડે, તથા ઇંદ્રિના સમુદાયને તાબામાં રાખે, અને આત્મધર્મને આશ્રય કરો. 98. विज्ञाय वाग्मिनमथो सुतमात्मनीनं सदासरे स बदरो मुदितो नितान्तम् / विद्याः कलाश्च परिशीलयितुं बुधानु मत्या तु लौकिकगुरोः कर आर्पयत्तम् // 99 // તે ઉપરાંત બદારમલ પિતાને પુત્ર સારી પેઠે બોલતાં શીખે એમ જાણીને ઘણે આનંદ પામ્યા અને વિદ્વાનની અનમેદનાથી સારા મુહૂર્તઉપર વિદ્યાને તથા કલાને અભ્યાસ કરાવવા માટે તેણે તેને મેહેતાજીને સોં. 99. यद्यद्यथा गुरुरुवाच यथानुपूर्वि तत्तत्तथा सपदि सोऽपि विदांचकार / . .. छाया न मृन्मयतले लभते प्रतिष्ठां शुद्धे तु दर्पणतले सुलभावकाशा // 10 // મહેતાજીએ જે જે પાઠ જે જે પ્રમાણે કહ્યા, તે તે પાઠ તેમમાણે તેણે જલદીથી સમજી લીધા. ઠીક જ છે, પ્રતિબિંબ કંઈ જમીન ઉપર પડતું નથી; તે याच्या सरीसमiot ५डे छ. 100.. ... ... ... इति विशदविशालप्रज्ञया मान्ययायं .......... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #29
--------------------------------------------------------------------------
________________ भाखनयरित्र सर्ग पहे. (25 ) जननदिवसतो निर्यापयामास सप्त विगलितमदमानो वत्सरान्संमदेन // 101 / / તે બાલકે પિતાની શુદ્ધ અને વિશાળ બુદ્ધિથી મહેતાજીને તરત રાજી કર્યો, અને બુદ્ધિને અહંકાર છોડી દઈને ઘણી ખુશીની સાથે જન્મથી પોતાની ઉમરનાં સાત વરસ ત્યાં કાયાં. 101. // इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण-विद्वन्मुकुटालंकारश्रीबालकृष्णभगवच्चरणारविन्दमिलिन्दायमानान्तेवासिनः कानडोपाह्व-गोविन्दात्मज-दामोदरस्य कृतौ शाङ्के श्रीमोहनचरिते जन्मादिवर्णनं नाम प्रथमः सर्गः॥१॥॥॥ (पा सीना 5 सभास.) P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #30
--------------------------------------------------------------------------
________________ - ( ર ) મોહનરતે તિઃ અથ દ્વિતઃ સ / शंकरः कर्मसंहाराद् विष्णुः सद्धर्मरक्षणात् / ब्रह्मा धर्मोत्पादकत्वाद् यः स वो दिशतु श्रियम् // 1 // સર્ગબી. કર્મરૂપ શત્રુને સંહાર કરીને પોતે સિદ્ધ થયા છે તેથી, અથવા સેવા કરનારા ભવ્યજનોના ભારે કમને સંહાર કરે છે માટે જે શંકર કહેવાય છે, સદ્ધર્મનું રક્ષણ કરે છે તેથી વિષ્ણુ કહેવાય છે. અને લેપ પામેલા ધર્મને ફરીથી ઉદય કરે છે તેથી જે બ્રહ્મા કહેવાય છે, એ જે કઈ દેવાધિદેવ છે, તે તમને સ્વર્ગાદિ સુખ આપ. 1. इतश्च भारते देशो मरुनामा मनोहरः। गुणाधिकं यदुदकं वीक्ष्यागाद्धनतां घृतम् // 2 // આ તરફ ભરતખંડમાં મસ (મારવાડ) નામે દેશ છે, તે દેશના પાણીમાં પિતાના કરતાં વધારે ગુણ છે, એમ જાણીને જ જાણે ઘી પણ ઘાડું થઈ ગયું હેયની શું ? 2. सुकृतैकनिधौ यस्मिन् प्रायो जानपदा जनाः। पूर्णायुषोऽतिबलिन-स्तथाधिव्याधिवर्जिताः // 3 // - પુણ્યને જાણે ભંડારજ એવા તે દેશના રહીશ લેકે ઘણું કરીને પૂર્ણ ખાવાળા, ઘણા મજબૂત તેમજ મનની તથા શરીરની વ્યાધિ વગરના હોય છે. 3. यन्मात्रावद्धेम मेरौ ततः स मात्रयाङ्कितः। अमात्रमस्मिंस्तेनायं मरुरित्यभिधीयते // 4 // - મેરુપર્વત ઉપર રહેલું સોનું માત્રાવાળું (જેની ગણતરી કરી શકાય એટલું) છે. તેથી મેરુ' શબ્દમાં 'માત્રા આવી છે, પણ આ મરદેશમાં તો સોનાની મા" ( ગણતરી) નથી, તેથી મરુ' શબ્દ માત્રા વગરને કહેવાય છે. 4. 1 “મેરુ " શબ્દમાં ‘મ” ઉપર માત્રા છે તે લઈને આ કલ્પના કરેલ છે. 2 “મર” શ” મ” ઉપર માત્રા નથી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #31
--------------------------------------------------------------------------
________________ વસંત વાંકા નથી કાણસને સૌંદર્યતા મોહનચરિત્ર સર્ગ બીજે. (27) सौन्दर्यं यत्र सोदर्यं शीलं शशिकलोज्ज्वलम् / ........ वामानामप्यवामानां स्वान्तं सम्यक्त्वसंस्कृतम् // 5 // * તે દેશમાં માણસને સૌદર્ય તે સ્વાભાવિક જ હોય છે. જેમને સ્વભાવ વામ (વાંકો) નથી, એવી તે દેશની સ્ત્રીઓનું શીલ ચંદ્રમાની કલા જેવું ઉજવલ હોય છે. તથા ત્યાંના લેકનું ચિત્ત તો સમકિતથી શુદ્ધ જણાય છે. પ. સંgવનિધૌ યામિન શ્રદ્ધા શ્રદ્ધીવો મૃરી છે साधवोऽप्यनतीचार-चारित्राचरणोद्यताः // 6 // . - સારા ગુણનું જાણે એક નિધાન એવા તે દેશના શ્રાવકે ઘણી ધર્મની શ્રદ્ધા રાખનાર હોય છે. તેમ સાધુઓ પણ અતિચારરહિત ચારિત્ર પાળવામાં ઘણી યતના કરે છે. 6. अर्हद्भिराचार्यवर्यै-रुपाध्यायैश्च साधुभिः / વાસન વ વિદ્યારેખ પુષ્પ : પ ઉો 7 | શ્રી અરિહંતો, મોટા મોટા આચાર્યો, ઉપાધ્યાય તથા સાધુઓ એ બધાન નિવાસથી તથા વિહારથી તે દેશ ડગલે ડગલે પવિત્ર થયેલ છે. 7. श्रवणेन जिनाज्ञायाः श्राद्धा विनयसंभृताः। सद्धर्मे निरतास्तेन ख्याता यत्र जडा-(ला-)ल्पता // 8 // ત્યાંના શ્રાવક જીનેશ્વર ભગવાનની આણ સાંભળવાથી ઘણા વિનયચંત થઇને સદ્ધર્મ આચરવામાં તત્પર રહે છે. જાણે તેથી જ તે શમાં જડની ( જળની) અછત પ્રસિદ્ધ છે. 8. पतन्तः पाशकाः पात-वशाद्रोषवशंवदाः। पातयन्ति ध्रुवं पात-यितारं नरकावनौ // 9 // દુખ દેનારાં સાત વ્યસને શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તેમાં પહેલું ધૂત ( જુગાર) કહેવાય છે, કે જેની અંદર રહેલા પાસાને જે માણસ ભયઉપર નાખે છે, તેના ઉપર જાણે તે ઘણા ખીજાઈને જ કે શું, બલાત્કારથી તેને નરકમાં નાંખી દે છે. 9. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #32
--------------------------------------------------------------------------
________________ (28) : નોનસ્તે દ્વિતીય સા - * अधर्म्यमयशस्यं च लोकद्वयसुखापहम् / द्यूतं द्युतिहरं मूलं व्यसनानां प्रकीर्तितम् // 10 // 1. એવું ધર્મથી ભ્રષ્ટ કરનારું, અપજશને ફેલાવનારું, આ લેકના તથા પરલેકના સુખને નાશ કરનારું તથા માણસનું નૂર ઉતારનારૂ ધૂત સર્વ વ્યસનનું મૂળ કારણ છે, એવું શાસ્ત્રમાં કહ્યું છે. 10. य इच्छेन्निरये गन्तुं मां स भुतामिहाल्पधीः। इति निर्वचनं यस्य तन्मांसमतिगर्हितम् // 11 // બીજું વ્યસન માંસભક્ષણ કહેવાય છે. શાસ્ત્રમાં માંસ' શબ્દનો અર્થ એ રીતે કહ્યા છે -માં” કહેતાં મને અને “સ” કહેતાં તે પુરુષ એટલે જેને નરકે જવાની ઈચ્છા હોય, તે ટૂંકી બુદ્ધિનો માણસ મને ખાવો.” એવો જે માંસશબ્દનો અર્થ શાસ્ત્રમાં કહ્યો છે, તે માંસ ભક્ષણ કરવું એ આ જગતમાં ઘણુંજ નિંદનિક છે. 11. जायायां च जनन्यां च मानाद्यस्य मतिः समा। . मद्यं तद्बहुसावा यशोधर्मार्थनाशनम् // 12 // ત્રીજું વ્યસન મધપાન કહેવાય છે. મદ્યપાનથી મા તથા પિતાની બાયડી એ બઉપર સરખીજ વિષયબુદ્ધિ રહે છે, વિવેકને તદન સત્યનાશ વળી જાય છે, તથા ધર્મ, અર્થ અને જશ એ ત્રણેનું તે નામ પણ રહેતું નથી. 12. बलनाशकरं व्याधिजरयोर्मूलमादिमम् / - વરરાવ હૈં ઢોમિનન્તવિક્ષઃ | શરૂ છે. 1 પારકી સ્ત્રી ભેગવવી એ ચોથું વ્યસન કહેવાય છે. શરીરને નાતાક કરના તથા રેગોનું અને જાનુ તો મૂળ કારણ એવું નિંદનિક જે પરદારગમન (પાર સ્ત્રી, ભોગવવી) તેણે કણ ડાહ્યા પુરુષ સારું કહે ? 13. सद्धर्मसाधनं देहं या तुच्छधनलिप्सया / विक्रीणातीह सा वेश्या विश्वस्तजनघातिनी // 14 // પાંચમું વ્યસન વેશ્યાગમન (ખરાબ બંધ કરનારી સ્ત્રી ભેગવવી.) જેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #33
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ બીજો. (2) સારી ધર્મકરણી કરી શકાય એવા મનુષ્યદેહને પણ તુચ્છ દ્રવ્યની આશાથી આ જગતમાં વેચી નાખનારી અને પિતાની ઉપર ભરોસો રાખીને તન, મન અને ધન આપનારો પુરુષ વખતે નિર્ધન થાય તો તેને કદાચ મારી પણ નાંખે એવી વેશ્યા નજરે પણ જેવી નહીં. 14. यत्र क्षणिकलीलार्थ ह्रियते जन्म जन्मिनाम् / मृगया सेह मृतिदा परत्र निरयप्रदा // 15 // શિકાર કરવો એ છઠું વ્યસન કહેવાય છે. તેમાં ક્ષણમાત્ર રમત કરવાને માટે મૃગલા આદિ જીવોને પ્રાણ લેવાય છે, તથા વખતે શિકાર કરનાર પણ પોતેજ ક્રૂર જાનવરનું ભક્ષ્ય (ખાવાની ચીજ) થઈ પડે છે, અને તેમ નહીં બને તો પરલેકમાં તો તે નક્કી નરકમાં જ જાય છે. 15. . वित्तं नामेह जन्तूनां प्राणाः प्रोक्ता बहिश्वराः। तद्धरन् हरति प्राणांस्तस्माचौर्यं विगर्हितम् // 16 // સાતમું વ્યસન ચેરી કરવી, દ્રવ્ય તો માણસના બહાર રહેલા પ્રાણ કહેવાય છે. વાસ્તુ છે જેનું દ્રવ્ય હરણ કરે છે, તે તેને પ્રાણજ લીએ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ચેરી કરવી, એ પણ લેકમાં તથા શાસ્ત્રમાં ઘણું નઠારું કહેવાય છે. 16. प्रतिषिद्धं जिनवरै-रिदं व्यसनसप्तकम् / / 'ज्ञात्वा परिज्ञया प्रत्याख्यायते यत्र धर्मिभिः // 17 // તીર્થકરોએ આ સાતે વ્યસને આચરવાની મના કરી છે. મારવાડદેશના ધાર્મિલેકે એ વાત જ્ઞ–' પરિક્ષાવડે જાણીને “પ્રત્યે ખ્યાન–” પરિજ્ઞાવડે ઉપર કહેલા વ્યસનનું પચ્ચખાણ કરે છે. 17. भारते निखिलेऽप्यस्मिनाक्रान्ते यवनादिभिः / देशो य आसीदार्याणां राज्ञां हस्ते यथा पुरा // 18 // આ સંપૂર્ણ ભરતખંડમાં જયારે યવન લેકો મચી રહ્યા હતા, ત્યારે પણ આ દશ પહેલાંની પેઠે આર્યરાજાઓના તાબામાં હતો. 18. 1 આગમમાં કહેલું પચ્ચખાણ યથાર્થ જાણવું તેને પરિણા કહે છે. 2 આગમાનુસાર જાણ્યા પછી પચ્ચખાણ કરવા લાયક વસ્તુનું પચ્ચખાણ કરવું એનું નામ પ્રત્યાખ્યાનપરિણા. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #34
--------------------------------------------------------------------------
________________ ( 20 ) मोहनचरिते द्वितीयः सर्गः। कालेन यस्मिन् बहवोऽ-भूवन माण्डलिका नृपाः। . तेषां कतिपयेऽद्यापि विद्यन्ते जनविश्रुताः // 19 // કાલે કરીને તેમાં ઘણું માંડલિક રાજાઓ થઈ ગયા, તેમાંથી કેટલાક હજુ પણ લેકમાં પ્રખ્યાત છે. 19. ख्यातं नाम्ना जयपुरं जयश्रीकेलिमन्दिरम् / तथा योधपुरं नाम योधवृन्दविभूषितम् // 20 // राजधानीद्धयमिदं पुरग्रामादिसंकुलम् / भारतश्रीविशालोर कल्पे तस्मिन् विराजते // 21 // જ્યરૂપી લક્ષ્મીનું જાણે ક્રીડામંદિર જ હોયની શું એવું પ્રસિદ્ધ ક્યપુર તથા સુભટના ધણું સમુદાય જેને શોભાવે છે એવું જોધપુર, એ બે રાજઘાનીઓના તાબામાં ધણાં શહેર તથા ગામો છે. આ ભરતખંડ તે એક લક્ષ્મી છે, અને મારવાડ દેશ તો તેની પહોળી છાતીમાફક છે, ઉપર કહેલી બે રાજધાનીઓ હારની વચમાં આવેલા ગુચ્છામાફક છે, અને તે રાજધાનીની અંદર આવેલાં શહેર તથા ગામડાંઓ મોતીના હાર બરાબર છે. 20-21. द्वयोर्विरत्योः सर्वस्मा-द्विरतिर्यद्वदुत्तमा / तथैतस्मिन्वये योध-पुरं सर्वपुरोत्तमम् // 22 // દેશવિરતિ (શ્રાવકપણું) અને સર્વવિરતિ (સાધુપણું) એ બેમાં જેમ સવેવિરતિ શ્રેષ્ઠ છે, તેમ આ બે રાજધાનીમાં જોધપુર બધાં કરતાં વખાણવાલાયક છે. 22. तत्र भद्रासने राज-पुत्राख्यान्वयजा नृपाः। चिरादशासुस्तं देशं रघवः कोशलं यथा // 23 // જેમ રધુવંશના ઘણા રાજાઓ કોશલ દેશનું રાજ્ય કરતા હતા, તેમ આ જોધપુરની રાજગાદી ઉપર રજપૂત વંશના ઘણા રાજાઓ મારવાડ દેશનું રોજ પૂર્વકાલથી ચલાવતા આવ્યા. 23. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #35
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સર્ગ બીજે. (31) विक्रमाच्छितस्योन-विंशस्यान्त्ये तुरीयके। .. भागे तस्मिन्पुरे राजा मानसिंहाभिधोऽभवत् // 24 // વિક્રમસંવતના ઓગણીસમા શતકના છેલ્લા ચોથા ભાગમાં, એટલે સંવત અઢારસે પંચેતેર (1875) પછી માનસિંહ નામે રાજા જોધપુરની ગાદીઉપર थयो. 24. मानसिंहे यथान्यायं राज्यं शासति धीमति / प्रजाः प्रजावत्य आसन् धनाढ्या धर्मतत्पराः // 25 // રાજકાર્યમાં ઘણે વાકેફગાર એવો તે રાજા ન્યાયે કરીને રાજ્ય ચલાવતો હતો ત્યારે પ્રજાઓ હૈયાં છોકરાંવાળી તથા ઘણી પૈસાદાર અને ધર્મકરણીમાં તત્પર ती. 25. भद्रकत्वात्तस्य राज्ञो जैनसंघश्चतुर्विधः / यथार्हमाचरद्धर्म तद्राष्ट्र बाधया विना // 26 // તે રાજા ભદ્રિક હોવાથી તેના રાજ્યમાં ચતુર્વિધ સંઘ કંઈપણ બાધા પામ્યા વગર પિતાની યોગ્યતામાફક ઘર્મકરણી કરતો હતો. 26. तस्माद्योधपुरात्पञ्च-त्रिंशत्कोशमितेऽन्तरे / पुरं नागपुरं नाम विद्यतेऽतिसमृद्धिमत् // 27 // જોધપુરથી પાંત્રીશ ગઉને છે. નાગપુર (નાગોર) નામે ઘણું સમૃદ્ધિવાળું 'शडे२ छ. 27. श्रेष्ठार्थगोचरो नाग-शब्दः शास्त्रे प्रकीर्तितः। श्रेष्ठानां वसतेरेत-लेभे नागपुराभिधाम् // 28 // શાસ્ત્રમાં ઊંચી વસ્તુ “નાગ” એવા નામથી ઓળખાય છે. ઊંચા લેકે આ श२मा 29 छे, तेथील लये मेने "नागपुर" मेयु नाम मन्यु डायनी शु? 28. आलस्येनानुद्यमी यः सोऽग इत्यभिधीयते / नैवास्त्यगोस्मिन्नित्येत-त्पुरं नागाभिधं किल // 29 // ઓળનું હોવાથી જે બિલકુલ ઊઘોગ કરી શકતો નથી, તેને “અ” કહે. P.P.AC. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #36
--------------------------------------------------------------------------
________________ ( 32) मोहनचरिते द्वितीयः सर्गः। છે, એવો માણસ આ શહેરમાં નથી તેથી જ જાણે એને “નાગ " એવું નામ મ ॐ शुं ? 28. आचार्योपाध्यायसाधु-वर्याणामत्र विद्यते / भूयसी स्पर्शना तस्मा-दिदं पावनमुच्यते॥ 30 // આચાર્યો, ઉપાધ્યાયે અને મોટા મુનિરાજ એમની ઘણી ફર્સના આ શહેરમાં થાય છે, તેથી એ ઘણું પવિત્ર કહેવાય છે. 30. सन्ति यद्यपि राष्ट्रेऽस्य पुराण्यन्यानि भूरिशः। तथापि तेभ्यः सर्वेभ्य इदं राज्ञोऽतिवल्लभम् // 31 // આ જોધપુરના રાજયમાં બીજાં ઘણાં શહેર છે, તે પણ તે બધાં કરતાં નાગોર ત્યાંના રાજાને ઘણું વહાલું છે. 31. यद्यप्यस्माद्योधपुरं सुमहदृद्धिशालि च / तथापि राज्ञोऽत्र रुचि- तच्चित्रं यदुच्यते // 32 // जनाः सुकृतिनो यस्मि-न्वसन्ति विमलाशयाः। तत्पुरं नगरं वापि सतां स्वान्तं हरेत्सदा // 33 // એના કરતાં જેઘપુર રાજઘાની હોવાથી ઘણું મોટું અને સુખ સંપન્ન છે તે પણ રાજાની તો નાગોર ઉપરજ ઘણી પ્રીતિ છે. ઠીક જ છે, એમાં કંઈ નવાઈ વાત નથી. કહ્યું છે કે, જે ઠેકાણે શુદ્ધમનવાળા પુણ્યશાળી લેક રહે છે, તે મા શહેર હોય અથવા એક ગામડું હોય તો પણ સત્પના ચિત્તને હમેશા : सेछ. 32-33. प्रायशो निवसन्त्यत्र जनाः सुलभबोधयः। मुनयः समवासार्पुरस्मिन् प्राभाविकास्तथा // 34 // - એ શહેરમાં ઘણું ખરા લેકે સહેજમાં સમકિત પામે એવા રહે છે, તેમ ઘણું પ્રાભાવિક આચાર્યો એમાં પૂર્વકાલે સમોસર્યો. 34. बहवोत्र समाजग्मु-र्मुनयः पञ्चमी गतिम् / श्राद्धास्तथाराध्य धर्म-मवापुः स्वर्गतिं पराम् // 35 // P.P.AC. Gunratnasuri M.S... Jun Gun Aaradhak Trust
Page #37
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સગે પહેલે.. કેટલાક મુનિરાજે આ શહેરમાં પહેલા કાળમાં મુકિત પામ્યા તથા શ્રાવકે પણ ધર્મકરણ કરીને સ્વર્ગમાં સારી ગતિ પામ્યા. 35. स्पर्शनार्हमतः क्षेत्र-मिदं मत्वा मुनीश्वराः। યથાસુર વસત્તિ + શ્રાદ્ધ સંમાનિતા રામ ની રૂદ્દો ઉપર કહેલા કારણથી આ ક્ષેત્ર ફરવા લાયક છે, એમ વિચારીને ઘણા મુનિરાજો ત્યાં સુખથી રહેતા હતા, અને શ્રાવકે પણ તેમનું ધણું આદરમાન રાખતા હતા. 36. समवात्सुस्तत्र रूप-चन्द्राख्या विमलाशयाः। ચતયો વિરતવાર–સુરાયવ્રતધારિખઃ રૂ૭ | આ નાગરમાં શુદ્ધ અંત:કરણવાળા અને અતિચારરહિત ચોથું વ્રત પાળનારા રૂપચંદનામા યતિ રહેતા હતા. 37. तदा खरतरे गच्छेऽभवन् प्राभाविकास्तु ये। रेखावन्त इमेऽभूवं-स्तेषु विद्याप्रभावतः॥ 38 // તે વખતે ખરતર ગચ્છમાં વિદ્યાના પ્રભાવથી જાણીતા થએલા જે કંઈ જતિઓ હતા, તેમાં એમની પણ ગણતરી હતી. 38. श्रुतं शमाय मन्त्रादि-विज्ञानं विघ्नशान्तये / वचो यदीयं बोधाय धन्यास्ते यतयो भुवि // 39 // શાસ્ત્રને ઘણો અભ્યાસ કરવાથી જે શાંતિ પામે છે, પણ અહંકાર પામતા નથી; મંત્રાદિકના પ્રભાવથી જે શાસનઉપર આવેલું વિધ્ર શમાવે છે, પણ કોઈને વગરકારણે દુ:ખ દેતા નથી; તથા જેમનું વચન કેવળ બોધનેવાસ્તેજ છે, પણ ફેગટ વિવાદ કરવાવાસ્તુ નથી, એવા જતિઓને પણ ભૂતળને વિષે ધન્ય છે. 39 शासनाधीशभगव-न्महावीराद्यथागमत् / संतान एषां तत्प्रास-ङ्गिकं किंचिदिहोच्यते // 40 // વર્તમાન શાસનના ચલાવણાર ભગવાન શ્રી મહાવીર સ્વામીથી રૂપચંદજી સુધીની પાટ પરંપરા શી રીતે આવેલી છે, તે વાત પ્રસંગથી થોડી ઘણું અહીં જણવિએ છઈએ 40. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #38
--------------------------------------------------------------------------
________________ / 34 ) मोहनचरिते द्वितीयः सर्गः / ... महावीरात्सुधर्मार्य-जम्बूश्रीप्रभवादयः। .. आचार्याः क्रमशोऽभूवन नवैत्रिंशत्सुसंयताः // 41 // ભગવાન્ શ્રી મહાવીરસ્વામીથી અનુક્રમે સુધર્માસ્વામી, જંબુસ્વામી, પ્રભવસ્વામી ઈત્યાદિ શુદ્ધ ચારિત્રના ઘોરી આચાર્યો ઓગણચાળીશ (39) થઈ ગયા 41. चत्वारिंशास्ततोऽभूव-न्सूरयः श्रीजिनेश्वराः। अणहिल्लं पत्तनं ते विहरन्तः समागमन् // 42 // . તે પછી ચાળીસમાં પાટઉપર શ્રીજીનેશ્વર નામના આચાર્ય થઈ ગયા. તેઓ વિહાર કરતા અણહિલપાટણમાં આવ્યા. ૪ર. धर्मोड्योतं कृतं तत्र श्रीजिनेश्वरसूरिभिः / वीक्ष्य भीमनृपः सद्यः प्रससाद महामनाः॥४३॥ प्रतिवादिमतोत्साद एते खरतरा इति / तेभ्यः खरतरेत्याख्यं विरुदं प्रददौ नृपः॥४४॥ . તે વખતે મનને મેટે ઉદાર એ ભીમરાજા ત્યાંની ગાદી ઉપર હતો. જેનેશ્વરસૂરીએ ત્યાં કરેલો ઘણો ધર્મને ઉઘાત જોઈને તે રાજા ખુશી થયે, અને " સામા વાદીઓનો મત તોડી નાંખવામાં આપ ખરતર (ઘણા આકરા) છો,” समहीने " ५२त२" मे मि३६ तेथे पायाने मायूं. 43-44. गगनेभव्योमचन्द्र-मिते विक्रमसंवदि / अलभन्त नृपादेतद् बिरुदं श्रीजिनेश्वराः // 45 // . 752 उखु मि३६ संवत् इससी में शी-( 1080) मां लीम પાસેથી, શ્રીજીનેશ્વરસૂરિજી પામ્યા. 45. शासने वर्धमानस्य कुलं चान्द्रं पुरातनम् / तस्मादारभ्य लोकेऽस्मि-नाप्नोत्खरतराभिधाम् // 46 // . શ્રી મહાવીર સ્વામીના શાસનમાં જે જુનું અને જાણીતું ચાંદ્રકુલ છે, તે આ हिवसथी भांरान लामा " ५२त२” ये नाम पाभ्यूं. 46. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust,
Page #39
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સર્ગ બીજો. ( રૂદ્ર) * तत्पट्टे जिनचन्द्राख्या अभवन्सूरयस्ततः। .... સિંગરશાસ્થિરવિધાયેલા ક૭ || .. ત્યાર બાદ શ્રીજીનેશ્વરસૂરિજાના પાટઉપર જનચંદ્ર નામના સરિ થયા, તેમણે સંગરંગશાળાને આદે લઈને ઘણું અપૂર્વ ગ્રંથ રચેલા છે. 47. ' सूरयोऽभयदेवाख्या-स्तेषां पट्टेऽतिविश्रुताः। / નિવિિત્તવર્તારો મૂવંસ્તીથકમી ! 8 પછી નવાંગીની ટીકા બનાવીને જીનશાસનની પ્રભાવના કરનારા ઘણા પ્રસિદ્ધ એવા શ્રીઅભયદેવ સૂરિજી શ્રીજીનચંદ્રસૂરિજીના પાટઉપર થયા. 48. ततस्तेषां पट्ट आसन् सूरयो जिनवल्लभाः।। संघपट्टादिकर्तारो भव्यबोधविशारदाः // 49 // * ત્યારપછી અભયદેવ સરિજીના પાટઉપર સંધપટ્ટ આદિ બનાવનારા અને ભવ્યજનોને બોધ આપવામાં નિપુણ એવા શ્રીજીનવલંભનામા સૂરિ થયા. 48. तेषां पट्टे जज्ञिरेऽथ जिनदत्तादयोऽमलाः। सूरयः संयममिताः शासनोन्नतिकारकाः // 50 // શ્રીજીનવલ્લભ સૂરિજીના પાટ ઉપર જીનદત્ત સૂરિજી વિગેરે સત્તર 17 આચાર્યો શુદ્ધ ચારિત્ર પાળનારા અને શાસનની ઉન્નતિ કરનારા થઈ ગયા. પ૦. प्रादुरासन्नेकषष्टि-तमे पट्टेऽथ संवदि / नेत्रेन्दुरसभूमाने जिनचन्द्राख्यसूरयः // 51 // ત્યારપછી સંવત સોળસો બાર-(૧૬૧૨) માં જીનચંદ્રનામા સૂરિ એકસઠમાં પાટઉપર વિરાજમાન થયા. 51. लुप्तप्रायमथाचारं साधूनां संप्रधार्य ते। संविनैः साधुभिः सार्धं क्रियोद्धारं व्यधुः स्वयम् // 52 // સાધુને આચાર ઘણોખરે લુપ્ત જેવો થઈ ગયેલ જોઇને જીનચંદ્ર સૂરિએ કેટલાક સંવેગી સાધુઓની જોડે પોતે ક્રિોદ્ધાર કરીને સંગીપણું આદર્યું. પર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #40
--------------------------------------------------------------------------
________________ ( 36 ) . मोहनचरिते द्वितीयः सर्गः। पत्तनेऽथाणहिल्लाख्ये कंचिदुत्सूत्रवादिनम् / / ते तत्त्वयुक्त्या निर्जित्य विशदं यश आसदन् // 53 // . ત્યાર પછી અણહિલપાટણમાં ઉસૂત્ર પ્રરૂપણ કરનાર કોઈ વાદીને સિદ્ધાં. તમાં કહેલી યુકિતથી જીતીને શ્રીજીનચંદ્ર સૂરિજીએ શુદ્ધ કીર્તિ મેળવી. 53. अथ लोहपुरे गत्वा-कबराख्यं महीपतिम् / वाचोयुक्त्या विविधया बोधयामासुरन्वहम् // 54 // પાટણથી લાહોર જઈને ત્યાં આગમાનુસાર વચનની યુકિતથી અકબરરાજાને તે સુરિજીએ ઘણીવાર બોધ કર્યો. 54. प्रतिबुद्धः स तेभ्योऽदा-युगंधरपदं वरम् / अमारीपटहोद्धोषं पर्वसु प्रत्यपद्यत // 55 // તેથી પ્રતિબોધ પામેલા અબરે ચંદ્રસૂરિજીને શ્રેષ્ઠ એવી યુગધર–પદવી દીધી. અને પર્વતિથિને દિવસે અમારી પડતની ઘોષણા કરાવવાનું કબૂલ કર્યું.૫૫. तेषु स्वर्ग प्रयातेषु जज्ञिरे पट्टधारकाः। जिनसिंहाभिधास्तेऽपि वितेनुः शासनोन्नतिम् // 56 // જીનચંદ્ર સૂરિજી દેવલોક ગયા પછી પાટને શોભાવનાર જીનસિંહ નામાં આચાર્યજી થયા. તેમણે પણ વર્તમાન શાસનની ઉન્નતિ કરી. પ૬. पट्टे तेषामराजन्त जिनराजाख्यसूरयः। जिनरत्नाभिधानास्तत्पट्टे सूरिवरा बभुः // 57 // તેમના પાટઉપરે જનરાજનામાં સૂરિજી વિરાજમાન થયા. તે પછી જીનરલનામાં સૂરિજીએ પાટને શોભાવ્યું. પ૭. पञ्चषष्टितमे पट्टे सप्तमा जज्ञिरे ततः। सूरयो जिनचन्द्रास्ते स्वनामानुगुणं व्यधुः // 58 // ત્યાર પછી પાંસઠમા પાટઉપર સાતમા જનચંદ્રનામા સૂરિજી થયા. તેમણે પણ જેવું પિતાનું નામ તેજપ્રમાણે ચતુર્વિધ સંઘને ધર્મોપદેશરૂપી અમૃત પીઈ तृत यो. 58. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #41
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ બીજે. (37) पट्टे रसर्तुप्रमिते जिनादिसुखसूरयः। रोजिरे शुद्धयशसा धवलीकृतदिङ्मुखाः // 59 // ... છાશઠમા પાટઉપર જીનસુખનામા સૂરિજી વિરાયા, તેમણે પોતાના શુદ્ધ યશથી જગતને દીપાવ્યું. 59. रैसर्षिमितपट्टेऽथ जिनाद्या भक्तिसूरयः। आसन्भव्यमनोऽम्भोज-प्रबोधे भानुसंनिभाः॥ 60 // - ભવ્યજીના મનરૂપી કમળને પ્રબોધ ( સમજાવવું-ખીલાવવું) કરવામાં જાણે સાક્ષાત સૂર્યજ હોયની શું ! એવા શ્રીજીનભકિત સૂરિજી સડસઠમા પાટઉપર य गया. 60. जिनादिसुखसूरीणां कर्मचन्द्राभिधाः परे। विनेया नयभङ्गीषु निपुणा अभवन्मुवि // 61 // જનસુખસૂરિજીના બીજા કરમચંદનામા શિષ્ય (ચેલા) થયા, તે યशामा ! निपुण हता. 61. . तेषामीश्वरदासाख्याः शिष्या आसन्सतां मताः। तद्विनेया वृद्धिचन्द्रा नयनीतिविशारदाः // 62 // તે કરમચંદજીના, સપુરુષને માન્ય એવા ઈશ્વરદાસનામના શિષ્ય થયા. નયમાં તથા નીતિમાં નિપુણ એવા તેમના વૃદ્ધિચંદનામા શિષ્ય થયા. 62. तच्छिष्या लालचन्द्राख्या अभवन्नतिविश्रुताः। जिनभाषिततत्त्वार्थ-ज्ञातारोऽमलबुद्धयः // 3 // શુદ્ધબુદ્ધિવાલા તથા જીનભાષિત આગમના તત્ત્વાર્થ જાણવાવાલા એવા ઘણા પ્રખ્યાત લાલચંદજીનામા તેમના શિષ્ય થયા. 63. तेषां विनेया अभवन् रूपचन्द्रा महाधियः। प्रायः शातोत्पादके ते पुरे नागपुरेऽवसन् // 64 // ' ઘણા બુદ્ધિશાળી એવા રૂપચંદજીનામા લાલચંદજીના શિષ્ય થયા. તે શાત ઉપજાવે એવા નાગોરમાંજ ધણું કરીને રહેતા હતા. 64. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #42
--------------------------------------------------------------------------
________________ નાસ્તેિ દિલીયા : 1 (38) नभोमुनिमिते पट्टे जिनहर्षाख्यसूरयः। अलंचकू रूपचन्द्रा-स्तत्पाद्ये व्रतमाददुः // 65 // શ્રી મહાવીરસ્વામીના શિત્તેરમા પાટઉપર જીનહર્ષનામા આચાર્યજી વિરાજમાન થયા. તેમની પાસે રૂપચંદજીએ જતિવ્રત લીધું. 65. પર્વ વીરાકૂપ-સંતાન ઉપવળતા अधुना प्रस्तुताख्याना-वसरस्तन्निगद्यते // 66 // શ્રી મહાવીરસ્વામીથી રૂપચંદસૂધીની પાટ પરંપરા એ રીતે પ્રસંગથી વર્ણવી. હવે આટલું કહ્યા પછી પ્રસ્તુત (ચાલતી વાત ) કહીએ છઈએ. 66. एकदा क्षणदायाने चरमे गदवर्जिताः। सुखसुप्ता रूपचन्द्राः स्वप्नमेवं व्यलोकयन् // 67 // .. એક વખતે રોગરહિત એવા રૂપચંદજી સુખકરીને સૂતા હતા, ત્યારે રાત્રિને ચેથે પ્રહરે તેમણે સ્વપ્ન જોયું, તે આ રીતે કે-૬૭. . . हैमं कुम्भं पायसेना-पूर्ण कश्चित्करे दधत् / . . ઘેટું સ્વયિતા–મેવં પ્રાર્થ મુ 68 છે. ' કોઈ પુરુષ દૂધપાથી ભરેલે સોનાને ઘડો હાથમાં લઈને ઘણીવાર વિનંતી કરતો ઉભો રહ્યા છે કે -" આપ પ્રસન્ન થઈને આને સ્વીકાર કરો.” 68. ततः प्रबुद्धास्ते सद्यः स्वप्नार्थं तं यथाश्रुतम् / . વ્યવરયેન્દ્રાસ્ટિ-દ્રવ્ય ક્ષેત્રાનુસારતઃ | હ સ્યનું જોઈને તરતજ રૂપચંદજી જાગી ઉઠ્યા અને દેશ, કાલ, દ્રવ્ય તથા ક્ષેત્રને અનુસરીને સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે સ્વમને વિચાર કરવા લાગ્યા. 69. विनेयो नयवानून-मस्माल्लब्धा मम द्रुतम् / ... निश्चित्यैवं तेऽन्तरायो मा भूदित्यजपन्मनुम् // 70 // .. પછી જીનાગમોત નયભંગીને જાણકાર એ એક શિષ્ય મને ચેડા કા ળમાં મળશે, એવું આ સ્વમઉપરથી જણાય છે—” એવો નિશ્ચય કરીને તેમાં કંઈ અંતરાય નહીં થાય, વારતે કોઈ મંત્રને તે રૂપચંદજી જપ કરવા લાગ્યા. 70. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #43
--------------------------------------------------------------------------
________________ મોહનચરિત્ર સર્ગ બી. इतश्चन्द्रपुरेऽप्यार्या सुन्दरी बदरस्तथा / चिन्तानाचान्तमनसौ स्वप्नमेवमपश्यताम् // 71 // હવે ચાંદપુરમાં બદારમલ તથા સતી સુંદરી એ બન્ને જણાં મનમાં કંઈ ચિંતા કહ્યા વગર કાલ ગાળતાં હતાં, એટલામાં તેમણે પણ સ્વપ્ન જોયું, તે આ રીતે- 71. परिविष्टं पायसान्नं पुरोवर्त्यपि कश्चन / जहार स्वर्णपात्रस्थं वीक्ष्येदं तौ विषेदतुः // 72 // “સોનાની થાળીમાં પિરસેલો દૂધપાક આગળ મુકેલ હતો, તે કોઈ પુરૂષે ઉપાડી લીધો” એવું સ્વપ્ન જોઈને બદારમલ તથા સુંદરી ખેદ પામ્યા. ૭ર. पृष्टो नैमित्तिकस्ताभ्या-मवोचत महाशयौ / तनयो युवयोर्दीक्षां जैनीमादास्यति ध्रुवम् // 73 // प्रियसूनोरावयोश्च वियोगो भविता किल। .. इति मत्वा तावभूतां मनसि व्यथितौ भृशम् // 74 // .. પછી તે બન્ને જણાએ કોઈ નિમિત્તિયાને સ્વમાનું ફળ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે –“તમારો પુત્ર જૈનધર્મની દીક્ષા લેશે, એ વાતમાં ફેર પડશે નહીં, તેથી આ વહાલા પુત્રનો અને તમારો વિગ થશે !' એ વાત જાણીને તે બન્ને જણ મનમાં ઘણું દુખી થયાં. 73-74. यदभावि न तद्भावि भावि चेन्न तदन्यथा / પર્વ વિસ્તાર તૌ જૈતું નારીતાં મનઃ 75 છે. છે જે વાતની ભવિતવ્યતા નથી તે વાત નહીંજ બનવાની, અને જેની ભવિતવ્યતા છે, તે બન્યાવગર રહેવાની જ નહીં,” એવો શાસ્ત્રને નિશ્ચય તેઓ જાણતાં હતાં, તે પણ પુત્રના ભાવી વિગથી આકુળ વ્યાકુળ થયેલા મનને તેઓ તાબામાં રાખી શક્યા નહીં. ૭પ. . अन्यदार्या सुन्दरी सा विवेकादिशदाशया। નિત્ની સુહુર્નાં સેટું મર્તામિત્રવત છે 76 . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #44
--------------------------------------------------------------------------
________________ ( 40 ) मोहनचरिते. द्वितीयः सर्गः। વિવેકથી શુદ્ધમનવાળી સતી સુંદરીએ સહેજમાં જીતી શકાય નહીં એવા. પણ પુત્રના સ્નેહને જીતીને એક વખતે બદારમલને આવું વચન કહ્યું કે - 76. यदि स्वयमयं सूनु-विहायास्मान्द्रजेत्तदा / शोकाम्बुधौ मजतां नः शरणं को भवेद्भुवि // 77 // એ આપણો પુત્ર એની મેળે જ અને મૂકી જશે તો શોકરૂપી સમુદ્રમાં ડુબી રહેલા એવા અમોને આ જગતમાં કોણ શરણ છે ? 77. सुपात्रं यतिनं वीक्ष्य स्वयमेव वयं यदि।। तनयं वितरेमैनं मनाग्दुःखं तदा भवेत् // 78 // વાસ્તે આપણેજ કોઈ સુપાત્ર જતિ જે તેને આ પુત્ર આપીશું તે અમને કિંચિત્ માત્ર દુઃખ થશે.” 78. एवं श्रवणयोस्तस्य पपात स्त्रीवचस्तदा / विधीयतां कथं कार्य-मेवं चिन्ताकुलोऽभवत् // 79 // એ સુંદરીનું વચન કાને સાંભળીને “હવે પ્રસ્તુત કામ શી રીતે કરવું” એવી ચિંતામાં બદારમલ પડ્યા. 79. चिन्तयित्वा चिरं सोऽथ विवेकामलमानसः। अजानदारवचनं तदात्वे चायतौ हितम् // 8 // ઘણા કાળસુધી વિચાર કર્યાથી વિવેક ઉપજે, ત્યારે બદારમલનું ચિત્ત શુદ્ધ થઈ ગયું, તેથી સુંદરીનું વચન વર્તમાન તથા ભાવી કાલમાં હિતકારી છે, એવો તેણે નિશ્ચય કર્યો. 80. गृहीत्वेमं सुतं सम्यक् कः पालयितुमर्हति / ध्यायनेवमथो नाग-पुरस्यास्मरदप्यसौ // 81 // “આ મારા પુત્રનો અંગીકાર કરીને એનું સારી રીતે રક્ષણ કરવા લાયક કેણ છે.” એવો વિચાર કરતાં બદારમલજીને નાગોર યાદ આવ્યું 81., ; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #45
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સર્ગ બીજે. (41) रूपचन्द्राः पुरे नाग-पुरे ये सन्ति सत्तमाः। त एव पात्रमेतस्य निश्चिकायेति स द्रुतम् // 82 // પછી તરત તેણે નિશ્ચય કર્યો કે, નાગોરમાં રૂપચંદજી નામા જે સારા જતિ રહે છે, તેજ મારા પુત્રનું રક્ષણ કરવા સમર્થ છે. 82. समये शोभनोदर्के बदरो मुदितोऽन्यदा। शकुनैः प्रेरितो रम्यैः पाप नागपुरं पुरम् // 83 // પછી જેથી ઈષ્ટ ફલની પ્રાપ્તિ થાય, એવો સમય જોઈને ખુશી થયેલા તથા સારાં શકુન થયાં તેથી ત્યાં જવાને ઉત્સાહ પામેલા બદારમલ એક વખતે નાગર साव्या. 83. वसतौ रूपचन्द्राणां स गत्वाप परां मुदम् / तेषां शमरसापूर्ण विज्ञाय हृदयाम्बुजम् // 84 // .. પછી રૂપચંદજીની વસતિમાં ગયા ત્યારે તેમનું હૃદયરૂપી કમળ શમરસે કરીને ભરેલું જાણીને બદારમલને ઘણે હર્ષ થે. 84. पप्रच्छानामयं सोऽथ गुरुदेवप्रसादतः। प्रत्यूचुरिति ते सोऽपि निजवृत्तमचीकथत् // 85 // બદારમલે રૂપચંદજીને સુખશાતા પૂછી, ત્યારે તેમણે “દેવગુરુપ્રસાદથી " એમ કહ્યું, પછી પોતાની હકિકત જે કહેવાની હતી, તે તેણે કહી. 85. स्वमः स्वप्नफलं विज्ञैः प्रोक्तं जायावचस्तथा / स्वाभिप्रायश्चेति सर्वं बदरेण न्यवेद्यत // 86 // અને પિતાને તથા સુંદરીને આવેલું સ્વનું, સ્વમશાસ્ત્રના જાણકાર પુરૂષોએ કહેલું તેનું ફલ, સુંદરીનું વચન તથા પિતાના મનમાં ધારેલી વાત એ બધું તેણે ३५०नी पासे प्रगट यु. 86. . निपीय पीयूषनिभं वचनं बदरोदितम् / रूपचन्द्रा निजं स्वप्नं फलोन्मुखमवीविदन् // 87 // P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #46
--------------------------------------------------------------------------
________________ (42) मोहनचरिते द्वितीयः सर्गः। બદારમલનું અમૃતસરખું વચન સાંભળીને રૂપચંદજીએ પણ પિતાના વ. માનું ફલ થોડા કાળમાં મળશે એમ જાણ્યું. 87. द्रव्यक्षेत्रे कालभावौ यथामति विचिन्त्य ते / वचोऽनुमेनिरे तस्य विज्ञायायतिमुत्तमम् // 88 // દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એને યથામતિ વિચાર કરીને તથા પરિણામ સારે જાણીને રૂપચંદજીએ બદારમલનું કહેવું કબૂલ કર્યું. 88. अङ्गीकृते वचसि तैर्बदरान्तरात्मा हर्षं च शोकमभजयुगपत्तदानीम् / .. तेनायमन्वकुरुतेन्दुमनूनबिम्ब राकामुखोदितमपि प्रततारेखम् // 89 // . ત્યારે બદારમલના મનમાં સમકાલે હર્ષ તથા શેક પ્રગટ થયા, તેથી તેમનું મન પુનમને પણ કલંકવાળા ચંદ્રમા જેવું થયું. 89. स्वप्नोऽविसंवादिफलस्ततोऽयं मदात्मजः स्थास्यति नैव गेहे। .. न रूपचन्द्रप्रतिमोऽस्ति लोके शरण्य इत्येष जहर्ष चित्ते // 90 // આવેલા સ્વમાનું ફલ શાસ્ત્રમાં કહ્યું છે તે પ્રમાણે મળ્યાવગર રહે જ નહીં - તેથી મારે પુત્ર (મોહનજી)ગુહાવાસમાં નહીં જ રહેશે તથા રૂપચંદજીજેવા શરૂ આવેલાની રક્ષા કરનારા લેકમાં બીજા કોઈ જતિ નથી જ. " એ વિચાર કરી બદારમલ હર્ષ પામ્યા. 90. आलोक्यते स्म सुकृतैर्बहुभिर्यदीयमस्माभिरिन्दुविमलं वदनारविन्दम् / योऽस्मन्मनोरथतरोई ढमूलमस्य सोढा कथं विरह एवमसौ शुशोच // 91 // P.P.AC. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #47
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સગે બી. ( 42 ). અમે ઘણું સુકૃતથી જેનું પ્રસન્ન મુખારવિંદ જોયું એવા અને અમારા મનોરથરૂપી વૃક્ષનું જે મજબૂત મૂળ છે, એવા આ પ્રિયપુત્રને વિયેગ અમારે શીરીતે સહન કરે.” એ વિચાર મનમાં આવવાથી તે શેક કરવા લાગ્યા. 91 इत्थं क्षणं प्रमदशोकवशंवदः स श्रेयो द्वयोः कतरदित्यवगन्तुमीशः। नाभूदवास्थित परं स्थिर एष कान्त युग्मेन कृष्ट इव मध्यगतोऽपि लोहः // 92 ઉપર કહ્યા પ્રમાણે હર્ષ અને શોકને સ્વાધીન થયેલા બદારમલ સ્નેહને લીધે પુત્રને ઘરમાં રાખ, અથવા રૂપચંદજીને આપ એ બેમાંથી એકે વાતને નિશ્ચય કરી શક્યા નહીં, તે બે પડખે રહેલા લેહચુંબકની વચમાં આવેલી લેહશલાકા (લેહડાની સળી– ) ની પેઠે સ્થિર રહ્યા. ૮ર. स रूपचन्द्रानुमतिं गृहीत्वा गन्तुं प्रतस्थे पुरमुत्सुकः स्वम् / गच्छन्नयं वर्त्मनि नान्यचेताः विचिन्तयामास दशां भवित्रीम् // 93 // પછી ચાંદપુર જવાને ઉત્સુક થયેલા બદારમલ રૂપચંદજીની અનુમોદના લઈને નાગોરથી વિદાય થયા. માર્ગમાં જતાં બીજી તરફ મન નહીં હોવાથી એજ વાતને તથા પિતાની ભાવી અવસ્થાને તે વિચાર કરતા હતા. 93. आगात्क्रमणैष निजं निशान्तमेनं निरीक्ष्याहृषदस्य जाया। रथाङ्गकान्ता विरहानलार्ता प्रत्यूषसीव प्रियमभ्युपेतम् // 94 // વિયેગરૂપી અગ્નિના તાપથી પીડાયેલી ચક્રવાક પક્ષીની સ્ત્રી (ચકલી જેમ સવારે સામે નજરે પડેલા પોતાના પ્રિયને જોઈને આનંદ પામે છે, તેમ અનુક્રમે ઘર પાસે આવેલા બદારમલના સામું જોઈને સુંદરી પણ ઘણોજ હર્ષ પામી. 94. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #48
--------------------------------------------------------------------------
________________ ___ ( 44 ) मोहनचरिते द्वितीयः सर्गः। स सुन्दरी तां श्रवणोत्कमानसां सर्वं यथावृत्तमुवाच दुर्मनाः। सती परिज्ञाय तदीयमाशयं . धैर्य सृजन्त्येनमबोधयत्पुनः॥ 5 9 // પછી મનમાં થોડા ખેદ પામેલા બદારમલજીએ, શું થયું તે સાંભળવા વાસ્તે ઉત્સુક થએલી સુંદરીને થઈ ગયેલી બધી વાત કહી. બદારમલનો અભિપ્રાય જાણુને તેને ધીરજ ઉપજાવવા વાસ્તે સતી સુંદરીએ ફરીથી બંધ કર્યો. ૯પ. स बोधितः स्वप्रियया बभार स्वान्तं प्रसन्नं शरदीव नीरम् / तस्मिन्प्रसन्ने तनयोद्भवेन मोहेन सद्यो मुमुचे स धन्यः // 96 // સુંદરીએ બંધ કર્યો ત્યારે શરારતમાં જેમ પાણી ચેખું થાય છે, તેમ બદારમલનું મન પ્રસન્ન થઈ ગયું, તેથી પુત્રઉપર જે મોહ હતો તે તેજ વખતે મનમાંથી नीजी गयो. 86. श्रीमोहनो यद्यपि वत्सराय- . पृथक्त्ववर्ती वयसा तदानीम् / तथापि नैच्छत्स गृहेऽधिवस्तुं सन्तः प्रकृत्या विमुखा गृहेभ्यः॥९७ // જે પણ તે વખતે મેહનજીનું વય નવ વર્ષની અંદરનું હતું, તે પણ ચહેવાસમાં રહેવાની એમની મરજી નહીં હતી. ઠીક છે, સત્પષો સ્વભાવથી જ ગૃહીં वासथी विरति पाभेला हायछे. 87 . अथो मुहूर्ते बदरो विशुद्धे स्नातः समभ्यर्चितदेवदेवः। P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #49
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ બીજે. प्रोत्साहितः स्वप्रियया स नाग- / पुरं प्रतस्थे तनयेन साकम् // 98 // પછી બદારમલજીએ હાઈઈને દેવાધિદેવની પૂજા કરી, અને સારા મુહૂર્ત ઉપર પુત્રની જોડે નાગોર જવા માટે પ્રસ્થાન કર્યું. તે વખતે સુંદરીએ બદારમલજીને पा धैर्य माप्यु. 88. ततश्च वामेतरमंक्षि शश्वच्छ्रीमोहनस्यास्फुरदिष्टशसि। चाषश्च वामे ददृशे विहङ्ग वृन्दं द्रुमाग्रे मधुरं चुकूज // 99 // તે બે જણાં ચાંદપુરથી નીકળ્યાં ત્યારે સારા ફળની સૂચના આપનારી મેહનજીની જમણી આંખ ફરકી, ચાસપક્ષીનું દર્શન ડાબી બાજુ પર થયું, અને પક્ષીનું ટાળું ઝાડઉપર મધુર શબ્દ કરવા લાગ્યું. 99. इति शुभशकुनैस्तावीषदाश्वास्यमानौ ययतुरनुपमानं पत्तनं नागपूर्वम् / वसतिमुपगतावालोक्य तौ रूपचन्द्र चरणयुगमभूतामस्तचिन्तातिशोकौ // 10 // એવાં સારાં શકુને થયાં તેથી મનમાં થોડી શાતા પામેલા મેહનજી અને બદારમલજી, જેને ઉપમા આપી શકાય નહીં એવા નાગોરમાં આવ્યા. અપાસરામાં આવ્યા પછી રૂપચંદજીના ચરણ જેઈને તેમની ચિંતા, દુઃખ તથા શોક જાતા 22. 100. अवददथ स पुत्रं पादयोय॑स्य तेषां बदर इममनाथं पुत्रवद्रक्षतेति / बदर तनयमेनं विद्धि राजासनस्थं किमपि न कुरु चित्तेऽशातमूचुस्त एवम् // 101 // .P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #50
--------------------------------------------------------------------------
________________ (46) मोहनचरिते द्वितीयः सर्गः। પછી બદારમલજીએ રૂપચંદજીને પગે મેહનજીને મૂકીને કહ્યું કે, “આ અ નાથ બાલકની પુત્રની પેઠે આપ રક્ષા કરે.” એવું બદારમલજીનું વચન સાંભળી રૂપચંદજીએ કહ્યું કે –“બદારમલજી! આ બાલક રાજગાદી ઉપર બેઠા છે એમ હું समान, सने मनमा 55 62 रीश नहीं." 101. इति वचनसुधां स श्रोत्रपेयां निपीय सपदि सुतसमुत्थं मोहमुत्साये दूरम् / अगमदनुमतः श्रीरूपचन्द्रैः स्वगेहं विगलितसलिलाम्भोवाहवत्सारहीनः // 102 // એવું રૂપચંદજીનું અમૃતરૂપી વચન બદારમલે સાંભળ્યું તેથી પુત્રઉપર રહેલ તેને મેહ તરત જ રહ્યું. પછી વૃષ્ટિ કર્યાથી ખાલી થઈ ગયેલા માટે સારવગરના વાદળા જેવા બદારમલજી રૂપચંદજીની શીખ લઈને પિતાને ઘેર ચાંદપુર આવ્યા.૧૦૨ इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण-विद्धन्मुकुटालंकार: श्रीबालकृष्णभगवचरणारविन्दमिलिन्दायमानान्तेवासिनः कानडोपाह्व-गोविन्दात्मज-दामोदरस्य कृतौ शाङ्के श्रीमोहनचरिते नागपुरागमनं नाम द्वितीयः सर्गः // 2 // (सर्जना मासा समात.) P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #51
--------------------------------------------------------------------------
________________ (47) મહિનચરિત્ર સર્ગ ત્રીજે. હાથ વૃતિઃ સદા शङ्काकाङ्कादिरहितं दर्शनं यः प्रपन्नवान् / तस्मै मुक्तिपदं दत्ते यः स जीयादनारतम्॥१॥ સર્ગ ત્રીજો.. જે જીવ શંકા, કાંક્ષા વિગેરે દેશે કરીને રહિત એવું ક્ષાયિક સમકિત પામે, તેને મુક્તિ પદ આપનાર એવા ભગવાન્ હમેશા જ્યરત રહો. 1. प्राप्य नागपुरश्रीः श्रीमोहनं शुशुभे तराम् / . . शारदी पूर्णमासीव कलापूर्ण कलानिधिम् // 2 // શરની પુનમ પરિપૂર્ણ ચંદ્રમાને પામીને જેમ શોભે છે, તેમનાગર નગરની લક્ષ્મી મેહનજીને પામીને અધિક શોભવા લાગી. 2. चन्द्रालोकादर्धतेऽब्धिः परमेतन्महाद्भुतम् / તૂવિન્દ્રો વધે મોદનીયેન્દુસૈનાત છે રૂ . - ચંદ્રમાના દર્શનથી સાગરની વૃદ્ધિ થાય છે, એ વાત તો પ્રસિદ્ધ છે. પણ મેટું આશ્ચર્ય એ છે કે, મોહનજીના મુખરૂપી ચંદ્રમાના દર્શનથી રૂપચંદજી મુખરૂપી ચંદ્ર વૃદ્ધિ (આનંદ) પા; દ. रूपचन्द्रा अथो यद्य-दभिलेषुः सुलक्षणम्। / तत्तत्प्रायो व्यलोकन्त मोहने मोहमुद्गरे // 4 // પછી રૂપચંદજીને જે જે સારા લક્ષણની અભિલાષા હતી, તે તે ઘણાં ખરાં લક્ષણે મોહને જીતનાર એવા મોહનજીની અંદર જોવામાં આવ્યાં. 4. अनुरूपविनेयस्य लाभाद्यजायते सुखम् / दावेव तद्विजानीतो केवली गुरुरेव च // 5 // યોગ્ય શિષ્ય-(ચેલા–)ને લાભ થાય ત્યારે જે કંઈ સુખ થાય છે, તે તે બે જણજ જાણે છે. એકતો કેવલી ભગવાન અને બીજા સશુરૂ. 5 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #52
--------------------------------------------------------------------------
________________ (48) मोहनचरिते तृतीयः सर्गः। अध्यापयामासुरिमं रूपचन्द्रा यथा यथा / तथा तथैषां ववृधेऽ-ध्यापनेच्छा गुणेक्षणात् // 6 // રૂપચંદજી મેહનજીને જેમ જેમ ભણાવવા લાગ્યા, તેમ તેમ સારા ગુણ નજરે આવ્યાથી તેમને ભણાવવાની ઈચ્છા વધી. 6. पपाठ मोहनो रूप-चन्द्रप्रोक्तं यथा यथा / तथा तथा पिपठिषा ववृधेऽस्यापि शोभना // 7 // એજ પ્રમાણે મેહનઈપણ રૂપચંદજીએ આપેલે પાઠ જેમ જેમ ભણવા લાગ્યા, તેમ તેમ એમની પણ ભણવાની ઈચ્છા વધતી ગઈ. 7. शिष्यप्रज्ञाध्यापकस्या-ध्यापने कौशलं द्वयम् / लावण्यं यौवनेनेव संपृक्तमशुभत्किल // 8 // " શિષ્યની સારી બુદ્ધિ અને ભણાવનારની ભણાવવામાં કુશલતા, એ બે વસ્તુ ભેગી થઈ ત્યારે સ્વાભાવિક સુંદરતા જેમ જુવાનીના યોગથી શોભે છે, તેમ તે શે सवासाणी. 8. प्रतिक्रमणसूत्रादि तथौपयिकमेव यत् / तत्सर्वे स्वल्पकालेन मोहनोऽपठदञ्जसा // 9 // પ્રતિક્રમણુસૂત્ર વિગેરે જે કંઈ હમેશા ખપમાં આવે એવું હતું, તે બધું થોડા કાળમાં અને ડી મહેનતથી મેહનજી ભણી રહ્યા. 9. उदारः कल्प एवायं यन्महाव्रतधारणम् / सुदुश्वरं दुश्चरेषु तुर्यं तेषु व्रतं विदुः // 10 // यदि तन्निरतीचारं तर्हि सद्गुरुसेवया / शेषाणि यानि चत्वारि लभ्यन्ते तानि निश्चितम् // 11 // ध्यात्वैवं प्राङ् मोहनाय रूपचन्द्रा गुणेच्छवः। दातुमैच्छन्यतेर्दीक्षां सन्महाव्रतलब्धये // 12 // પછી કાલાનુસાર ગુણની ઈચ્છા કરનારા રૂપચંદજીએ વિચાર્યું કે -" પ* મહાવ્રત આદરવાં એ મુખ્યકલ્પ (આચાર ) છે. ઘણા કથા પળાય એવી પાંચ મહાવ્રતમાં પણ એવું વ્રત નિષ્કલંક પાળવું ઘણુંજ કઠણ છે. જો તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #53
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સર્ગ ત્રીજો. (49) અતિચારરહિત પાળ્યું હોય તો, કાલાંતરે સદ્ગુરૂની સેવાથી બાકી રહેલા ચાર મહાવ્રતો નક્કી મળી શકે છે.” એમ વિચારીને અંતે મહાવ્રતની પ્રાપ્તિ થવા માટે મોહનજીને જતિદીક્ષા આપવાનો ઈરાદો કરે. 10-11-12. संवीक्ष्य द्रव्यक्षेत्रादि पुनर्विममृशुस्ततः। षोडशेऽब्देऽस्य दीक्षायाः कालं ते प्रतिपेदिरे // 13 // દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વિગેરે જોઇને રૂપચંદજીએ ફરીથી વિચાર કરે, ત્યારે નક્કી થયું કે સોળ વર્ષની ઊમર થાય ત્યારે જ એને જતિદીક્ષા આપવાનું मनशे. 13. भङ्गस्तथातिचारश्चो-त्पद्यते नवमाब्दतः / यद्यप्युपान्त्यं त्यक्त्वान्य-सद्रतानां प्रमादतः // 14 // तुर्यव्रते तथाप्येतो यावदब्दं हि षोडशम् / प्रायः संभवतो नैवे-त्येतल्लोकेऽपि विश्रुतम् // 15 // एतस्यां यतिदीक्षायां मुख्यं तुर्य व्रतं विदुः / यतस्तदितराण्यस्यां प्रायः सन्त्यपि सन्ति नो // 16 // तथापि यतिदीक्षा य-हीयते नवमेऽब्दके / तत्पूर्वाभ्याससिद्धयर्थं पूर्वाभ्यासो हि दुर्लभः // 17 // वीरः स्वयं न यः सोऽत्र सेनाबलमपेक्षते / तथेन्द्रियदमाशक्तः पूर्वाभ्यासमनिन्दितम् // 18 // मोहनोऽयं स्वयं शूरः पूर्वाभ्यासोऽत्र किंफलः / इतीव चिन्तयित्वा ते जगदुः षोडशेऽस्य ताम् // 19 // .. મને એમ લાગે છે કે, ચોથું વ્રત મૂકીને બીજે ચાર વ્રતોને પ્રમાદથી ભંગ તથા અતિચાર નવમા વરસથી લાગે છે, એવો આગમને સિદ્ધાંત છે. ચોથા વ્રતને ભંગ તથા અતિચાર ઘણું કરીને સળમાં વરસસુધી લાગતો નથી. એ વાત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #54
--------------------------------------------------------------------------
________________ ( 90 ) મોહનત્તેિ તીર ના લેકમાં પણ પ્રસિદ્ધ છે. આ જતિદીક્ષામાં ચોથું વ્રત મુખ્ય ગણાય છે. કારણ બીજાં ચાર વ્રતો એમાં છતાં પણ પ્રાયે કરીને નહીં સરખાં જ છે. એમ છતાં નવ વર્ષે જતિદીક્ષા અપાય છે તેનું કારણ, બાળકપણાથી સામાચારીને અભ્યાસ કરવા માટેજ એમ સમજવું જોઈએ. કારણ, જીવને સામાચારીને અભ્યાસ મળ પણ દુર્લભ છે. જે પુરુષ પિતે શૂરવીર નથી, તે જેમ લકરની જરૂર રાખે છે, તેમ છે પિતે ઇંદ્રિયને દમવાને અશક્ય હોય છે, તેજ આચારના અભ્યાસની અપેક્ષા રાખે છે. આ મેહનજી તે પોતે શૂરવીર છે, માટે એને આચારના અભ્યાસની શી જરૂર ?" એમ વિચારીને જ કે શું ! રૂપચંદજીએ મેહનજીને સોળમે વર્ષે જતિદીક્ષા આપવાનું કહ્યું. 14-15-16-17-18-19. रूपचन्द्राशयं ज्ञात्वा मोहनोऽपि यथामति / पपाठ पठनासक्तो दण्डकादीन्यथाक्रमम् // 20 // મેહનજી પણ, રૂપચંદજીને ઉપર કહેલે અભિપ્રાય જણાય ત્યારે ભણવામાંજ મન રાખીને બુદ્ધિપ્રમાણે દંડક, નવતત્વ વિગેરે ગ્રંથે એક પછી એક ભણ ગયા. 20. एवं दिनानि कतिचि-तयोर्निवसतोः सुखम् / મિથે ગુણાનુરાગમૂવિત દિ સતામઢમા 22 / એ પ્રમાણે કેટલાક દિવસસુધી રૂપચંદજી અને મેહનજી ભેગા રહ્યા, ત્યારે એક બીજાના ગુણ જાણવામાં આવવાથી તેમને માંહોમાંહે ઘણો રાગ બંધાઈ - ગ. ગુણ જાણીને સ્નેહ રાખવો એ વાત પુરુષોને ઉચિતજ છે. 21. ' एकदा सुप्रभाते ते रूपचन्द्रा व्यचिन्तयन् / / લવ વસતિ છે –થવા વિતિ વિત્યુ . રર . चिरमेकत्र वसते-मनःसंगो हि जायते / स एव भवसंतत्या मूलं मुनिभिरुच्यते / / 23 // विहारे सन्ति बहवो गुणा लोकद्धये सुखाः। तस्मात्स एव कर्तव्य इहामुत्र सुखेप्सुभिः // 24 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #55
--------------------------------------------------------------------------
________________ मोहनयरित्र सचान (51) नानाविधेषु देशेषु पुमांसः पर्यटन्ति ये / निपुणा जायते तेषां मतिर्व्यवहतौ किल // 25 // व्यवहारचणा ये ते निश्चयेऽपि विचक्षणाः व्यवहारं विना यन्न निश्चयो लभते पदम् // 26 // कदा कथं वर्तितव्यं कथं दुःखं सहेत च / कथं व्यवहरल्लोके सर्वेषां वल्लभो भवेत् // 27 // कस्मिन् जनपदे जान-पदा बीजेन केन वा / कृषिवाणिज्यनिरताः संपन्नाश्च निरामयाः // 28 // कस्मिन् देशे निमित्तेन केन वा तन्निवासिनः। प्राज्ञाः शूरतमाश्चापि दौर्गत्येन निपीडिताः // 29 // को वा जनपदाधीशः केन लोकोत्तरेण वा / गुणेन सर्वलोकानां विद्यते प्रीतिभाजनम् // 30 // को वा जनपदाधीशः केन दुर्व्यसनेन वा / दिष्टः प्रजानां सर्वासां विद्यतेऽत्यन्तदुर्मनाः // 31 // को वा जनपदो वास-योग्यः सद्धर्मलाभतः / - को वा पाखण्डिबाहुल्या-द्धर्मलोपकरोहितः // 32 // .. को वा जनपदः केन सदाचारेण सत्फलम् / को वाचारेण दुष्टेन फलं लेभेऽतिदुःखदम् // 33 // पुरावृत्तप्रसिद्धानि यदा स्थानानि पश्यति / तदैवं सूक्ष्मया बुद्ध्या विवेकं लभते बुधः // 34 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #56
--------------------------------------------------------------------------
________________ 7 6 ) मोहनचरिते तृतीयः सर्गः। किंनामेदं स्थलं कस्य कर्मणा केन विश्रुतम् / / तस्मात्स किं यशो लेभेऽ-थवा गर्हामवाप्तवान् // 35 // नानाधर्मरतान् नाना-विधजातिकुलान्वितान् / पर्यटन्विविधान्देशा-नेतद्विज्ञानमश्नुते // 36 // उक्तं च-लाघवं कर्मसामर्थ्य दीप्तोऽनिर्मेदसः क्षयः / विभक्तघनगात्रत्वं व्यायामादुपजायते // 37 // એક વખતે રૂપચંદજી સવારના પહોરમાં મનમાં વિચારવા લાગ્યા કે –“અહીં જ વસ્તી કરવી, અથવા બીજે ઠેકાણે જવું. ધણા કાળ સુધી એક ઠેકાણે રહેવાથી ત્યાં મને વળગી રહે છે, અને મનનું વળગી રહેવું એજ ભવસંતતિનું મૂળ કારણ છે, એમ કેવલી ભગવાન કહે છે. વિહાર કરવામાં ઘણું ગુણ રહેલા છે, તેથી આ લેકમાં તથા પરલોકમાં પણ સુખ થાય છે, વાસ્તે બન્ને ભવમાં સુખની પ્રાપ્તિ થવાને અર્થે મુનિએ વિહારજ કર. લૈકિકમાં પણ જે પુરુષો અનેક દે શોમાં પર્યટન કરે છે, તેમની બુદ્ધિ લોકવ્યવહારમાં ઘણી કુશલ થાય છે. જે કૈક વ્યવહારમાં ઘણા કુશળ હોય છે, તેઓને નિશ્ચયમાં પણ તેવાજ સમજવા. કારણ કે વ્યવહારવગર નિશ્ચયનો લાભ નથી. તેમજ કયે સમયે કેવી રીતે ચાલવું, માથ પડેલું દુખ શીરીતે ખમવું, અને શીરીતે વ્યવહાર કરે તો માણસ બધાને વહાલા થાય. હમેશાં ખેતી અને વેપાર કરનારા શહેરના રહીશ કે ક્યા દેશમાં અને શા કારણથી નિરોગી તથા ધનવાન છે, ક્યા દેશના રહીશ કે શા કારણે દરિદ્રી થઈને બુરી હાલતમાં આવી ગયેલા છે તે પણ તેઘણા બુદ્ધિશાળી અને શૂર છે. કયે રાજા ક્યા લેકેત્તર ગુણથી સર્વ પ્રજાને પિતાના ઉપર પ્રેમ ધરાવે છે. કલા રાજા ક્યા દુર્વ્યસનથી બધી પ્રજાને નિંદા તથા દગંછા કરવાલાયક થઈ ઘણ7 પામે છે. સારા ધર્મનો લાભ થવાથી, કે દેશ રહેવા લાયક છે. તેમજ પાણી ઘણી વસતિ હોવાથી યે દેશ ધર્મનો લેપ કરી સામો અનર્થ ઉપજાવે છે. દેશ સારા આચરણથી સારું ફલ પામે છે, અને તે દેશ અનાચારથી દુખી થયે વિવેકી પુરુષ ઇતિહાસમાં પ્રસિદ્ધ એવાં સ્થળે જયારે જીવે છે, ત્યારે તેના સૂક્ષ્મબુદ્ધિથી એ વિચાર ઉપજે છે કે, “આ સ્થળનું નામ શું, કયા છે? કઈ કરણથી એ પ્રસિદ્ધ થયું, અને જે પુરુષની કરણીથી એ પ્રસિદ્ધિ પામ્યુ ત્યારે તેના મનમાં ક્યા પુરુષની પામ્યું, તે P.P.Ae Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #57
--------------------------------------------------------------------------
________________ મિહનચરિત્ર સર્ગ ત્રીજે... ( 12 ) પશે તેથી જગતમાં યશ મેળવ્યો કે અપયશ શ્રદ્ધાથી જાદા જૂદા ધર્મને વળગી રહેલા તથા નાનાપ્રકારની જાતિથી અને કુલોથી વસેલા એવા વિવિધ દેશોમાં પર્યટન કરનાર પુરુષ ઉપર કહેલી બાબતોનું જ્ઞાન મેળવે છે. વળી વૈદકમાં પણ કહ્યું છે કે-પર્યટન કરવાથી શરીર હલકું થાય છે, કામકાજ કરવાની તાકદ આવે છે, જઠરાગ્નિ વધે છે, મેદ (જેથી શરીર જાડું થાય છે એવો એક જાતનો રોગ) ઝરી જાય છે, તથા શરીરના અવયવ મજબૂત થઈ જૂદા જૂદા દેખાય છે.” રર-૩૭. आलोच्यैवं रूपचन्द्रा आगमोक्तं च लौकिकम् / विहारफलमत्रस्ता निश्चिक्युस्तं परेद्यवि // 38 // સિદ્ધાંતમાં કહેલું તથા લેકપ્રસિદ્ધ એવું ઉપર જણાવેલું વિહારનું ફલ મનમાં વિચારીને પ્રસંગે ગંભીર એવા રૂપચંદજીએ આવતીકાલે વિહાર કરવાને નિશ્ચય કરો. 38. विहारमात्मना साध रूपचन्द्रा विधित्सवः / विज्ञायैतन्मोहनोऽपि मुमुदे मोहमोहनः // 39 // રૂપચંદજી મારી જોડે વિહાર કરવા ઇચ્છે છે.” એ વાત જાણીને મેહને મોહ પમાડનાર એવા મોહનજીને પણ હર્ષ થે. 39. मुहूर्ते निश्चित रूप-चन्द्रा मोहनसंयुताः। प्रतस्थिरे सुप्रशस्तैः शकुनैर्विकसन्मुखाः // 40 // નક્કી કરેલા મુહુર્તઉપર રૂપચંદજીએ મેહનજીને સાથે લઈને વિહાર કરે. તે વખતે સારાં શકુન થયાં તેથી રૂપચંદજીનું મુખ પ્રસન્ન થઈ ગયું. 40. . दक्षिणस्यां जनपदा दक्षिणाः सन्ति भूरयः। इतीव तां प्रति ययु-र्दाक्षिण्यं हि सतां प्रियम् // 41 // દક્ષિણમાં ઘણા દેશો સરલ (સીધા) છે, એવો વિચાર કરીને જ કે શું? રૂપચંદજી દક્ષિણદિશા તરફ ગયા. ઠીક છે, પુરુષોને સરલતા (સીધાપણું) ઘણું વહાલી હોય છે. 41. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #58
--------------------------------------------------------------------------
________________ ( 54 ) मोहनचरिते तृतीयः सर्गः। यथासुखं ते पन्थान-मतिक्रामन्त आययुः। स्थाने स्थाने वन्दमाना-श्चैत्यान्यमलया धिया // 42 // दिनैः कतिपयैरूप-चन्द्राः श्रीमोहनोऽपि च / प्रह्लादनपुरं नाम साह्लादैराहतैभृतम् // 43 // युग्मम् / જેમ સુખ ઉપજે તેમ રસ્તો કાપતા, તથા ઠેકાણે ઠેકાણે શુદ્ધબુદ્ધિથી જનાલયને વાંદતા એવા રૂપચંદજી તથા મેહનજી કેટલેક દિવસે સુખસંપન્ન એવા શ્રા का 42-43. पाथी से प्राइन-५२मा याव्या. 42-43. , . . . . . गुर्जराणामुदीचीना-वाचीना मरुनीवृतः। सीमा यदुच्यते लोके पालनादिपुराख्यया // 44 // તે નગર ગુજરાતની ઉત્તર સીમા અને મારવાડની દક્ષિણ સીમા કહેવાય છે, तथा ते हार " पावनपुर " मेपा नामथा सोभा याणपाय छ. 44.. तत्रस्थजिनचैत्यानां परिपाटी विधाय ते। ........ - स्तोकमेवावसंस्तत्र पुरतो गन्तुमुत्सुकाः॥४५॥ આગળ જવાની ઉતાવળ હતી તેથી ત્યાં ચૈત્યપરિપાટી કરીને થોડા વખત सुधी २था. 45. प्रातः प्रह्लादनपुरात् प्रस्थितास्तेऽथ दक्षिणाम् / गुर्जराणां श्रियं रम्या-मपश्यन्हृदयंगमाम् // 46 // પ્રભાતે તેમણે પાલનપુરથી દક્ષિણદિશીએ વિહાર કરે, ત્યારે મનને એ ચનારી ગુજરાતની રમણીય શોભા તેમની નજરે આવી. 46. पार्श्वयोश्चम्पकाशोक-पाटलाबकुलार्जुनान् / जम्बीरजम्बूनारङ्ग-दाडिमामलकादिकान् // 47 // कपित्थबदरीचिञ्चा-रसालखदिरादिकान् / हिन्तालतालखपुर-नारिकेलतमालकान् // 48 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #59
--------------------------------------------------------------------------
________________ . मोहनयरित्र सर्गमी.. (55) मल्लिकायूथिकाझिण्टी-सुरसाप्रस्थपुष्पकान् / वासन्तीमालतीकुन्द-मुचुकुन्दकुरण्टकान् // 49 // उद्यानान्तर्वर्तमाना-नेवं नानाविधानगान् / शकुन्तध्वानमुखरान् वीक्षमाणाः कचिन्मुदा // 50 // : કોઈ ઠેકાણે બે બાજુએ બગીચાની હારે તેમની નજરે આવી. તેમાં ચંપા, मासापासव, पाटा, मणी, १२सादी, सर्जुन (साइ31), मी२, भुरी, नारी, हाउभी, सामनी, ४ाही, यारी, सामली, मामा, मेरी, हिंतास (alउनी से नति), तार, सापारी, नाजिमेरी, तमास, भोगरा, नु, संपेरिया, तुससी, भरवा, वासंती (भोगरानी मे जति), MS, 8, भुयु, घोणा संपेરિયા, વિગેરે તરેહ તરેહનાં ઝાડો દેખાતાં હતાં તેના ઉપર પક્ષીઓ બેસીને કલેલ २ता हता, तेथी तभने घो। हर्ष थयो. 47-48-48-50. क्षेत्रेषु शालिगोधूम-कर्पासतुवरीमुखाः। परिपका ओषधीश्च प्रेक्षमाणाः पदे पदे // 51 // તેિમજ ઠેકાણે ઠેકાણે સાળ, ઘઊં, કપાસ, તુવર વિગેરે પાકેલાં ધાને તેમના જોવામાં આવ્યાં. 51. कचिन्मालेऽकृष्टपच्या-नीवारादीन्मनोहरान् / आरण्यकान्भूरुहांश्च कुर्वाणा दृष्टिगोचरान् // 52 // કોઈ ઠેકાણે વગર ખેડેલી જમીનમાં પોતાની મેળે પાકેલા નિયા, કેદરા, બંટિયે, કાંગ, ચીણે વિગેરે સુંદર ખડધાન્ય તથા જાત જાતનાં જંગાડે नगारे याव्या. 52. कुमुदैर्लीनमधुपैः पौगुञ्जन्मधुव्रतैः / निनदद्भिश्चक्रवाकै-श्चकोरैः सारसैस्तथा // 53 // विविक्तत्वाजलं पातु-मागतैर्हरिणादिभिः।। मनोरम सरो वीक्ष्य कचिदिकसिताननाः॥ 54 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #60
--------------------------------------------------------------------------
________________ ( ). મૌનવરિતે વૃર્તી સદા, ભરાઈ ગયેલા ભમરા અંદર રહીને મિચાઈ ગયેલાં ચંદ્રવિકારસી કમલે, તથા ભમરાના ગુંજાસથી રળિયામણાં એવાં સૂર્યવિકારસી કમલ જેની અંદર છે, ચકવા. ચકોર અને સારસ પક્ષિઓ જ્યાં શબ્દ કરી રહ્યા છે તથા કઈ હિંસક પ્રાણીની હિલચાલ નહીં હોવાથી હરણ, સસલા વિગેરે જાનવર જયાં પાણી પીવા માટે આવ્યાં છે, એવું સુંદર સરોવર કોઈ ઠેકાણે જોઈને તેમનું મુખ હર્ષથી પ્રસન્ન થઈ ગયું. 53-54. चञ्चूपुटेन हरितान् शालीनादाय वप्रतः। वृक्षाग्रेषूपविशतः शुकान् दृष्ट्वा मुदं गताः॥ 55 // ખેતરમાંથી પાકેલી ડાંગર ચાંચમાં લઈને ઝાડઉપર બેસનારા પિપને જેઇને તેમને આનંદ થયે. 55. रूपचन्द्रा मोहनेन सार्धमेवं यथासुखम् / विहरन्तः क्रमादापु-नगरं राजपूर्वकम् // 56 // कुलकम् / - એવી રીતે સુખ ઉપજે તેમ વિહાર કરતા રૂપચંદજી તથા મેહનજી અનુ ક્રમે અમદાવાદ આવ્યા. પ૬. यत्रान्यशासनरत-रपि जैनजनैरिव / प्राणातिपातविरतिः पाल्यते स्वयमेव हि // 57 // તેમાં અન્યદર્શની લેકે પણ શ્રાવકોની પેઠે અહિંસાવૃત પિતાની મેળેજ પાળે છે. પ૭.. उद्दीपयन्तः श्रीवीर-शासनं निजतेजसा / હેવીવાયોડમૂવમ્ વ ચત્ર સંતાઃ 58 છે પિતાના તેજથી શ્રી મહાવીરશાસનને દીપાવતા એવા દેવચંદજી વિગેરે ઘણું સંવેગી સાધુઓ ત્યાં થઈ ગયા. 58. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #61
--------------------------------------------------------------------------
________________ મહનચરિત્ર સર્ગ ત્રીજે. (57) श्रेष्ठिनोऽपि श्रेष्ठतरा यत्रोद्भवमवाप्नुवन् / भूजानयोऽपि बहवो येषामासन वशंवदाः // 59 // ત્યાંના શેઠિયા લેકો પણ ઘણા ખાનદાન થઈ ગયા, તે એવા કે કેટલાક રાજાઓ પણ તેમના કહ્યામાં હતા. 59. चतुर्विधोऽपि श्रीसंघो महान्यत्राद्य वर्तते / जिनालयास्तथासेच-नकाः सन्ति पर शताः // 60 // હજી પણ મેટે ચતુર્વિધ શ્રીસંઘ ત્યાં વસે છે. તેમજ વારંવાર જોઈએ તો પણ તૃપ્તિ થાય નહીં એવા જિનમંદિરે તો ત્યાં સેંકડો વિરાજમાન છે. 60. एवंविधं रूपचन्द्रा अवलोक्य वरं पुरम् / विधातुं तत्र वसतिं मनश्चक्रुः समाहिताः // 61 // પ્રમાદરહિત રૂપચંદજીએ અમદાવાદ રહેવા લાયક છે એમ વિચારીને ત્યાં २वानु भन यु. 61. तेषामाशयमालक्ष्य मोहनोऽनुससार तान् / चन्द्रमेव हि चन्द्रस्य करोऽन्वेति नचेतरम् // 62 // રૂપચંદજીને અભિપ્રાય જાણીને મેહનજી પણ તેમને મળતા થયા. બરાબર छ, यंद्रभान 29] यद्रमानात 75 5 छे, मी त२३ ndi नथी. 62. मोहनेन समं तत्रो-पाश्रये दोषवर्जिते / तस्थिवांसो रूपचन्द्रा धर्मध्यानं वितेनिरे // 63 // પછી મેહનજીની જોડે ત્યાં ઉપદ્રવરહિત અપાસરામાં રહેલા રૂપચંદજીએ . धर्भध्यान 23 अर्यु. 63. चैत्यानां परिपाट्या च गहनागमचिन्तया / मोहनाध्यापनेनापि तेषां कालो विनिर्ययौ // 64 // ચૈત્યપરિપાટી, કઠણ ગ્રંથને વિચાર અને મોહનજીને ભણાવવું એ ત્રણ आभामा ३५यं गता हता. 64. 8 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #62
--------------------------------------------------------------------------
________________ MARAायी विमन्दिरम (58) मोहनचरिते तृतीयः सर्गः। मोहनो रूपचन्द्राणां सेवया पठनेन च / कालं निर्यापयामास चैत्यानां वन्दनेन च // 65 // મોહનજીએ પણ રૂપચંદજીની સેવા, શાસ્ત્રને અભ્યાસ અને ચૈત્યપરિપાટી એ. ત્રણ કામમાં વખત વીતાવે. 65. एवं यथासुखं तत्र तेषां निवसतां सताम् / निरगादपरिज्ञात इवैकः परिवत्सरः॥ 66 // એ રીતે સુખ ઉપજે તેમ રૂપચંદજી અને મોહનજી ત્યાં રહ્યા છતાં એક वर्ष मेवी शत नीती आयुं , ते मिस युंग नाही. 66. विहर्तुकामाः पुरतो रूपचन्द्रास्ततोऽभवन् / मोहनोऽप्येकत्र वासा-दन्तुमुत्कमना अभूत् // 67 // પછી આગળ વિહાર કરવાને રૂપચંદજીને વિચાર થે, અને મોહનજી પણ એકવરસ એક ઠેકાણે રહેવાથી વિહાર કરવાને ઉત્સુક થયા. 67. निजाशयानुकूलं ते मोहनं गुणमन्दिरम् / परिज्ञायाहनि शुभे शस्ते लग्ने प्रतस्थिरे // 68 // સારા ગુણને જાણે એક ભંડારજ હોયની શું, એવા મોહનજી આપણું અને ભિપ્રાયને મળતા છે એમ જાણીને રૂપચંદજીએ સારો દિવસ અને સારું લગ્ન જોઈને विहार ३२यो. 18. विहरंन्तः समासेदुः क्रमात्ते भृगुपत्तनम् / सुव्रतस्वामिपादानां निवासेन पवित्रितम् // 69 // અનુક્રમે વિહાર કરતા રૂપચંદજી મુનિસુવ્રતસ્વામીના ચરણથી પવિત્ર થથેલા ભરૂચમાં આવ્યા. 69. यत्प्राचीनं क्षेत्रमाहु-यस्मिन् भव्यजना घनाः। आर्षे धर्म समाराध्य सद्गति समवाप्नुवन् // 70 // - ભરૂચ નગર ઘણું પુરાણું ક્ષેત્ર કહેવાય છે, તે ક્ષેત્રમાં ઘણા ભવ્યજીની જીનભાષિત ધર્મની આરાધના કરીને સારી ગતિ પામ્યા. 70. P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #63
--------------------------------------------------------------------------
________________ मोहनयरित्र सर्ग त्रीने.. (59) तत्रापि चैत्ययात्रादि विधायाग्रे यियासवः / रेवामुत्तीर्य विषये दक्षिणे ते पदं न्यधुः // 71 // આગળ જવાની ઉતાવળ હતી માટે વધારે વખત નહીં ગાળતાં કેવળ ચૈત્યપરિપાટી વિગેરે આવશ્યક કૃત્ય કરીને ત્યાંથી વિદાય થયેલા રૂપચંદજીએ તથા મોહનજીએ નર્મદા નદી ઉતરીને દક્ષિણદેશમાં પગ મૂક્યું. 71. महाराष्ट्रान्तर्गतं यत् कोकणाख्योपवर्तनम् / सीमामुदग्भवां तस्य पश्यन्तस्ते मुदं ययुः // 72 // મહારાષ્ટ્ર દેશના પેટામાં આવેલા કોંકણ દેશની ઉત્તર સીમા જઈને તેમને 5 / मान४ थयो. 72. ततः सूर्यपुरं नाम पुरं लोकेऽतिविश्रुतम् / प्राविशन्रूपचन्द्रा यत् समृद्धेराहतैयुतम् / / 73 // ત્યારપછી લેકમાં ઘણું જાણીતું અને ધનાઢય શ્રાવકોનું રહેવાનું થાનક सेवा सुरत शमां ते माव्या. 73. यत्पूर्वमासीत्सामुद्र-व्यापारेण समृद्धिमत् / देशान्तरायातपण्यो-त्तरणस्थानमेककम् // 74 // એ શહેર પ્રાચીન કાળમાં દરિઆઈ વેપારથી ઘણું સમૃદ્ધિવાળું હતું, તથા પરદેશમાંથી જળમાર્ગે આવેલા કરિઆણાને ઉતારવા માટે આખા હિંદુસ્થાનમાં એક भौटुं मह२ तुं. 74. . तत्रापि पूर्ववद्यात्रां कृत्वा प्रास्थिषताग्रतः। कोकणानां श्रियं रम्यां पश्यन्तः पार्श्वयोर्दयोः // 75 // ત્યાં પણ ભક્ષ્યની પેઠે ચૈત્યપરિપાટી વિગેરે કરીને બે બાજુ ઉપર કોંકણ દેશની રળિયામણી શોભા જોતા તે આગળ ચાલ્યા. 75. मुम्बापुरी कतिपयै-दिवसैस्ते समाययुः। या मोहमय्याख्ययापि प्रथिताखिलभूतले // 76 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #64
--------------------------------------------------------------------------
________________ (60) मोहनचरिते तृतीयः सर्गः। કેટલેક દિવસે રૂપદચંછ તથા મેહનજી મુંબાપુરી (મુંબઈ) આવ્યા, તે नगरी " भाडमयी " मेवा मी नामथी 54 25 |तमा प्रसिद्ध छे. 76. सांप्रतं दक्षिणार्धे य-द्राजधानीत्रयं विदुः / या तत्रोद्यमबाहुल्या-त्समृद्धया च विशिष्यते // 77 // હાલ હિંદુસ્થાનમાં ત્રણ મોટી રાજધાનીઓ કહેવાય છે, તેની અંદર મુંબઈ भुध्य छ. 125, अधभी तो 5 // वाथी संपत्ति विधुत छ. 77. सांप्रतं सन्ति यावन्तः ख्याता जनपदा भुवि / तेषां यया समं भूयान व्यवहारोऽस्ति संप्रति // 78 // હાલમાં પૃથ્વીઉપર જેટલા મોટા મોટા દેશે પ્રસિદ્ધ છે, તે બધાને એની ने / वेपार याले छ. 78. . देशान्तरेऽद्य यत्किंचि-त्सत्पण्यं कुशलैनरैः। निर्मीयते तदायाति यस्यां प्रथममञ्जसा // 79 // આજકાલ બહારદેશમાં કુશળ કારીગરો જે કંઈ નવી સારી ચીજ તૈયાર - अरे छ, ते तरत पडेली भुंगमा मावे छे. 78. जातयः सन्ति यावन्त्यो धर्मा यावन्त एव च / तद्धर्मीयास्तथा तजा-तीयाश्चाधिवसन्ति याम् // 8 // હમણાં જેટલી જ્ઞાત તથા ધર્મો મજાદ છે, તે બધી જ્ઞાતિના તથા તે તમામ ધર્મના લેકે આ શહેરમાં વસે છે. 80. यत्तुल्या नास्ति नगरी भारते विश्रुतेऽधुना। .. शोभा यदीयामालोक्य नरः स्वर्गे निरादरः // 81 // . હાલમાં જેટલું ભરતખંડ પ્રસિદ્ધ છે, તેમાં એના જેવું બીજું શહેર નથી, માણસ એની શોભા જુવે ત્યારે તે સ્વર્ગને પણ તુચ્છ માને છે. 81.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #65
--------------------------------------------------------------------------
________________ (61) મેહનચરિત્ર સર્ગ ત્રીજે. अतिक्रामति यः क्रोशान मुहूर्ताद्दश पञ्च च / स बाष्पशकटो यस्याः संप्रति व्यासमासदत् // 82 // બે ઘડીની અંદર આસરે દશપંદર ગઉને રસ્તો કાપનારી રેલગાડી હમણા આ શહેરમાંથી શરૂ થઈને આખા હિંદુરથાનમાં વિરતાર પામી. 82. या योजनसहस्राणां पृथक्त्वमपि लवते / निमिषेणापि सा विद्यु-त्तन्त्री लोकोत्तरस्यदा // 83 // चीनपारसशार्मण्या-ग्लादिदेशेषु भूरिषु / आर्यावर्तेऽपि विस्तारं यतः सांप्रतमागमत् // 84 // દસ વીસ હજાર ગઉનું છેટું હોય તો પણ એક પળવારમાં કાપી નાંખે એવો જબરો વેગવાળ તારપણ હમણા એ શહેરમાંથી આખા હિંદુસ્થાનમાં ફેલાયે છે; તથા ચીન, ઈરાન, જર્મન, ઈંગ્લેંડ વિગેરે ઘણા દેશો સાથે જોડાઈ ગયા छ. 83-84. तत्र श्रीरूपचन्द्रास्ते मोहनेन समं मुदा / न्यवसन वसतौ धर्म-ध्यानं तन्वन्त आत्मनि // 85 // એવાં મુંબઈ શહેરમાં રૂપચંદજી તથા મોહનજી ધર્મધ્યાનની વૃદ્ધિ કરતા शीमा २या. 85. कारणेऽथ समुत्पन्ने मोहनन सहान्यदा।। गत्वा मालवके मुम्बा-पुरीं पुनरुपागमन् / / 86 // ત્યારપછી કંઈ કારણસર રૂપચંદજી મોહનજીની જોડે એક દિવસ માળવે જવા વાસ્તુ મુંબઇથી વિદાય થયા, ત્યાં જઈ પાછા થોડા દહાડામાં મુંબઈ याव्या. 86. एवं दिस्त्रिालवके गत्वा पुनरुपेयुषाम् / तषां चतुष्टयी जग्मु-र्वत्सराणां यथासुखम् // 87 // કારણસર માળવે જઈ પાછું મુંબઈ આવવું, એમ બે ત્રણ વાર કરતાં તેમણે या२ १२स सुषमा न्या. 87. , P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #66
--------------------------------------------------------------------------
________________ ___(62) मोहनचरिते तृतीयः सर्गः। मोहनोऽपि पठन् पञ्च-दशवर्षोऽभवत्तदा / रूपचन्द्रास्तमालोक्य चेतस्येवमचिन्तयन् // 88 // યથાશક્તિ કર્મગ્રંથાદિક ભણતાં મોહનજી પણ પંદર વર્ષના થયા ત્યારે રૂપચંદજી મોહનજીને જોઈને આ રીતે મનમાં વિચાર કરવા લાગ્યા. 88. मया यत्पागवधृतं तस्यायं समयोऽभ्यगात् / मोहनोऽयं पञ्चदश-वर्षो यत्समजायत // 89 // देयास्मै यतिदीक्षा सा श्रीपूज्यैरेव दीयते / तेषां योगश्च मगसी-पार्थोपान्ते भविष्यति // 9 // જે મેં પહેલું ધાર્યું હતું તેને સમય આવી ગયો, કારણ કે, હમણાં મેહનને પંદરમું વરસ પૂરું થયું. એને જતિદીક્ષા આપવાની છે, તેતો શ્રીપૂજયથી જ सपाय. तभनी योग श्रीभासीपार्श्वनाथनी पासे थशे." 88-80. एवं विमृश्य क्षणदावसाने शस्ते मुहूर्तेऽपि च मोहन ते / प्रस्थापयामासुरुदारसत्त्वं मुहुः पठन्तः परमेष्ठिमन्त्रम् // 91 // એમ વિચારીને સવારમાં વારંવાર શ્રીનવકારમંત્રને ગણતા રૂપચંદજીએ દાસત્વના ધણી એવા મોહનજીને સારા મુહર્તઉપર મુંબઈથી મગસી જવી विजय र्या. 81. मुम्बापुरात्स्थानकमग्रतः स ग्रामेष्वनेकेषु वसन्समागात् / ख्यातं जनस्थानमथो सुरम्यां रेवां समुत्तीर्य पुरश्चचाल // 92 // P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #67
--------------------------------------------------------------------------
________________ રાણરાજની યામણી ન આવ્યા. સીયા, મેહનચરિત્ર સર્ગ ત્રીજો. अथेन्द्रपूर्वं पुरमभ्युपागाद्यदाक्षिणात्यो नृपतिः प्रशास्ति। यदध्यवात्सुर्विहरन्त आगता-- . स्तदा गणाधीशमहेन्द्रसूरयः // 93 // મુંબઈથી વિદાય થયેલા મેહનજી ઠાણે આવ્યા, ત્યાંથી આગળ ગામેગામ . મુકામ કરતા પ્રસિદ્ધ નાસિકમાં આવ્યા. ત્યાંથી વિદાય થયા તે ઠેકાણે ઠેકાણે મુકામ કરતા રળિયામણી નમેદાનદી ઉતરીને આગળ ચાલ્યા, તે હેળકરનામે મહારાષ્ટ્રરાજાની રાજધાની ઇંદોર કહેવાય છે ત્યાં આવ્યા, ખરતરગચ્છના અધિપતિ . શ્રીપૂજય શ્રીમહેંદ્રસૂરિજીપણ વિહાર કરતા ત્યાં પહેલેજ વસતિ કરી રહ્યા હતા. ૯ર-૯૩. आकर्ण्य ते मोहनमभ्युपेतं વમૂવુવાસ્તમોક્ષનું દ્રા आयातमात्रः स महेन्द्रसूरीन् नन्तुं समागाद्विधुतान्यकृत्यः॥ 94 // મેહનજી આવ્યા છે એ વાત સાંભળતાંજ શ્રીપૂજય તેમને જોવા માટે ઘણું ઉત્સુક થયા, મેહનજી પણ ત્યાં જતાં વારને બીજાં બધાં કામ મૂકીને શ્રી પૂજયજીને પ્રણામ કરવાવાતે ગયા. 94. खरतरगच्छाधिपति-श्रीपूज्यानां पदारविन्देषु / पतितो मोहनभृङ्गो मोदममानं समापेदे // 95 // મહેંદ્રસૂરિજીના ચરણકમળઉપર પડેલ મેહનરૂપી ભમરો ઘણેજ આનંદ પામે. 95. उत्थाप्य शीघ्रमेनं सास्रं चक्षुः प्रमृज्य पाणिभ्याम् / देवगुरुप्रसादा-स्वस्त्यस्त्विति सूरयः प्रोचुः॥ 96 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #68
--------------------------------------------------------------------------
________________ (64) मोहनचरिते तृतीयः सर्गः। ત્યારે મહેન્દ્રસૂરિજીએ પગે પડેલા મેહનજીને તરત ઉઠાડ્યો, અને આંખમાં આવેલાં આનંદનાં આંસુ લૂસીને “દેવગુરુના પ્રસાદથી તારું કલ્યાણ થાઓ” એવી मोहनने माशीष माथी. 86. आदाय मोहनमथेन्द्रपुरात्प्रयातास्ते सूरयः सुखमवापुरवाप्तमोदाः। पार्थं च पार्श्वमहितं मगसीप्रतिष्ठं घोरे कलावपि भुवि प्रथितानुभावम् // 97 // ત્યારપછી ખુશી થએલા મહેંદ્રસૂરિજી મેહનજીને સાથે લઈને ઈંદોરથી નીકળ્યા * તે, ઘેર કલિજુગમાં પણ જેને પ્રભાવ જગતમાં પ્રસિદ્ધ છે, એવા મગસીપાનાथनी पासे याव्या. 87. अदीक्षयन्ये यतिरूपचन्द्रान् पट्टेऽथ तेषां क्रमतोऽभवन्ये / ते खल्विमे सूरिवरा महेन्द्रा स्तीर्थं तथैतद्विदितं पृथिव्याम् // 98 // योगः खल्वयमीदृशो न सुलभो भाग्यादिना देहिनाम् प्राग्जन्मार्जितधर्मकर्मवशतस्तं मोहनोऽभ्यागमत / प्राप्याथो सुमुहूर्तमागममतं ह्याचार्यवर्या यतिदीक्षां ते विदितां ददुर्गुणकरीं श्रीमोहनाय द्रुतम् // 99 // રૂપચંદજીને દીક્ષા આપનારા જનહર્ષસૂરિજીને પાટઉપર અનુક્રમથી થયેલ શ્રીમહેંદ્રસૂરિજી જેવા આચાર્ય અને મગસીપાર્શ્વનાથ જેવું જગતમાં જાણીતું તે એ યુગ જીવને ભાગ્યવિના મળ દુર્લભ છે, તો પણ પૂર્વભવમાં ઉપાર્જેલા અ8. તથી મેહનજીને તે વેગ મળી આવ્યો. ઘણાજ અવસરના જાણકાર એવા મહું સૂરિજીએ સિદ્ધાંતના અનુસારથી સારૂં મુહર્ત લઈને સગુણ આપનારી જતિદાજ मोहनने मापी. 88-86. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #69
--------------------------------------------------------------------------
________________ (66) મહિનચરિત્ર સર્ગ ટી. जगति यतिदीक्षां सुप्रापां विचिन्त्य सुखप्रदाम् बहव उररीकृत्य प्रान्ते पतन्ति पथो हितात् / विरल इह तामादाय प्राग्विवेकबलादथो भवति किल संवेगी धन्यः स एव महीतले // 10 // . इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण-विद्वन्मुकुटालंकारश्रीबालकृष्णभगवच्चरणारविन्दमिलिन्दायमानान्ते.. वासिनः कानडोपाह्व-गोविन्दात्मज-दामो- .. दरस्य कृतौ शाङ्के श्रीमोहनचरिते तृतीयः सर्गः // 3 // // // સહેજમાં લઈ શકાય એવી અને ચરણક્રિયાને ઘણો પ્રતિબંધ નહીં હોવાથી સુખ આપનારી જતિદીક્ષા લઈને આત્મહિતના માર્ગથી પડી ગયેલા ઘણા લેકે જગતમાં છે, પણ પહેલી જતિદીક્ષા લઈને પછી વિવેકના બલથી સંવેગી થાય એવા વિરલા માણસ આ દુનિયામાં છે, અને તેથી તેને ધન્યવાદ ઘટે છે. 100.. (alon सर्जन! मादायमा सभात.) P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #70
--------------------------------------------------------------------------
________________ (66) मोहनचरिते चतुर्थः सर्गः। अथ चतुर्थः सर्गः। शं तनोतु स वः शान्ति- किनाथनमस्कृतः। स्वर्गापवर्गयोदार्ता निहन्ता सकलापदाम् // 1 // સર્ગ ચોથો. સઠ ઇંદ્રોએ વદેલા, સ્વર્ગના અને મોક્ષના આપનારા અને સકલ આપદાને નાશ કરનારા એવા શ્રી શાંતિનાથ ભગવાન તમને સુખ આપ. 1. अथ श्रीमोहनेनात्त-यतिदीक्षेण सूरयः। सहागमन्नन्तरिक्ष-पार्श्वपार्थं मुदा युताः // 2 // - ત્યાર પછી જતિદીક્ષા આપેલા મોહનજીને સાથે લઈને શ્રીમહેંદ્રસૂરિજી આનંદથી અંતરિક્ષ પાર્શ્વનાથે આવ્યા. 2. यथोचितां तत्र यात्रां विधायाजग्मुरञ्जसा / पुरं भूपालनामानं यत्रास्ते यवनो नृपः // 3 // ત્યાં આગમના કહ્યા પ્રમાણે યાત્રા કરીને યવનરાજાના તાબામાં રહેલા ભોપાળ શહેરમાં આવ્યા. 3. दिनानि कति चित्तत्र स्थित्वा ते सूरयोऽन्यदा। श्रीमोहनाय मुम्बायां गन्तुमाज्ञां वितेनिरे // 4 // ત્યાં કેટલાક દિવસ રહીને પછી એક વખત મહેંદ્રસૂરિજીએ મેહનજીને મેં બઈ જવાવાસ્તે આજ્ઞા દીધી. 4. श्रीमोहनोऽपि लब्ध्वाज्ञां निश्चक्राम ततः पुरात् / मुम्बापुरीं क्रमादाप रूपचन्द्रदिदृक्षया // 5 // મેહનજી પણ શ્રીપૂજયજીની આજ્ઞા લઈ ભોપાળથી વિદાય થયા તે રૂપ ઇને એવાની ઘણું ઉતકંઠ મનમાં રાખતા અનુક્રમે મુંબઈ આવ્યા. પ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #71
--------------------------------------------------------------------------
________________ - મોહનચરિત્ર સર્ગ ચે. ( 27) दृष्ट्वा श्रीमोहनं रूप-चन्द्रा मोदमवाप्नुवन् / सोऽपि प्रभृति दीक्षाया वृत्तं सर्वमचीकथत् // 6 // મોહનજીને જોઈને રૂપચંદજી હર્ષ પામ્યા, પછી દીક્ષા લીધાની તથા બીજી પણ વાત જે કહેવા લાયક હતી તે બધી મોહનજીએ રૂપચંદજીને કહી. 6. ततस्तोकमुषित्वा ते मुम्बायामाहतश्रियाम् / श्रीमोहनेन भूपालं प्रयातुं निरचिन्वत // 7 // ત્યાર પછી શ્રાવક લેકેથી શોભતા એવા મુંબઈ શહેરમાં છેડે વખત રહીને રૂપચંદજીએ મોહનજીની જોડે ભેપાળ જવાને વિચાર કરો. 7. ' प्रस्थिताः सुमुहूर्ते श्री-मोहने समं मुदा / रूपचन्द्राः क्रमादापु-भूपालं भूपराजितम् // 8 // સારા મુહૂર્ત ઉપર મુંબઈથી વિદાય થયેલા રૂપચંદજી તથા મેહનજી વિહાર કરતા સુખથી ભેપાળ રાજધાનીમાં આવ્યા. 8. प्रसन्नमनसस्तत्र रूपचन्द्रा अथावसन् / न्यवात्सीच्छ्रीमोहनोऽपि पठन्नागममादरात् // 9 // * મન પ્રસન્ન હોવાથી રૂપચંદજીએ ત્યાં વસતિ કરી, ત્યારે મેહનજી પણ આદરથી શાસ્ત્રનો અભ્યાસ કરવામાં વખત ગાળતા હતા. 9. समीक्ष्यासन्नमथ ते वर्षासमयमागतम् / तत्रैव वर्षावसतिं निश्चिक्युश्च समोहनाः // 10 // ત્યાર બાદ ચોમાસું નજીક આવ્યું છે ત્યાં જ વસતિ કરવાને રૂપચંદજીએ તથા મોહનજીએ નિશ્ચય કરો. 10. देवानां च गुरूणां च प्रसादात्ते यथासुखम् / - મર્ષિ મિયામસુ–સ્તન્વન્તસ્તપણામ છે ?? . . દેવના અને ગુરુના પ્રસાદથી તપસ્યા, ભણવું ગણવું વિગેરે કાર્યમાં તેમણે સુખથી ચોમાસું કાઢયું. 11. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #72
--------------------------------------------------------------------------
________________ (68) मोहनचरिते चतुर्थः सर्गः। ___ रूपश्रिया स्पर्धमाना गुणश्रीर्ववृधे तराम् / यौवनश्रीरपि परा-जिग्ये तस्य गुणश्रिया // 12 // મેહનજીના ગુણની શોભા તેમના રૂપની શોભા ડે સ્પર્ધા (હરીફાઈ) કરતી ઘણું વધી ગઈ, તે એટલી બધી કે, યુવાવસ્થાની શેભાને પણ તેણે જીતી सीधी. 12. एवं प्रवर्धमानः स-द्गुणैः श्रीमोहनस्तदा / समाचकर्ष चित्तानि विदुषामपि लीलया // 13 // ... . એ રીતે સગુણોની જોડે વૃદ્ધિ પામતા એવા મોહનજીએ વિદ્વાન લેના પણ મનને સહેજમાં ખેંચી લીધાં. 13. गमनावसरं ज्ञात्वा रूपचन्द्राः सदोद्यताः। मोहनेन समं मुम्बा-माजग्मुः स्वःपुरीनिभाम् // 14 // હમેશાં ઉચિત કાર્યમાં ઉદ્યમ કરનારા રૂપચંદજી વિહાર કરવાનો અવસર જાણુને મેહનજીની જોડે, સ્વર્ગપુરની પેઠે રળિયામણા મુંબઈ શહેરમાં साव्या. 14. मुम्बायाः सुषमां दृष्ट्वा-भिनवामिव मोहनः / मेने तस्या मोहमयी-त्याख्यामनुगतार्थकाम् // 15 // ન જાણે પૂર્વે નહીં જ જોએલી હાયની શું? એવી મુંબઈની શોભા જોઈને તેનું . "भामया" मे नाम सायुछे येम मोहनने सायु. 15. तस्या विपण्यां वणिजो वाणिज्ये बहुशोऽन्वहम् / दुस्था भवन्ति. संपन्नाः संपन्नाश्चापि दुर्गताः // 16 // . . दृष्ट्वा विपर्यासमिमं निश्चिकाय स. चेतसि / संपदश्चञ्चलेत्याख्या-मन्वर्थामागमोदिताम् // 17 // મુંબઈના બજારમાં દરરોજ વેપારીઓને વેપારમાં ઘણો લાભ થવાથી - નિયા હોય તે ધનવાનું થાય છે, અને જે ધવવાનું છે તે ખોટ આવવાથી નિધન થાય છે. એ ફેરફાર જોઈને મોહનજીએ નિશ્ચય કર્યો કે,સિદ્ધાંતમાં કહેલું લમછે "या" मे नाम सायु छ. 16-17 त्याख्यामनुगत " माया, P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #73
--------------------------------------------------------------------------
________________ - मानयरित्र सर्ग यायो... (69 ), तृणीकृतस्वर्गसुखान् धनिनो धनदोपमान् / . .. शतखण्डांशुकधरान याचमानांश्च दुर्गतान् // 18 // वीक्ष्य सोऽन्तर्निरणयद् धर्माधर्मफलं श्रुतम् / / धर्मात्सुखं बहुविध-मधर्मादुःखमीदृशम् // 19 // युग्मम् | સ્વર્ગના સુખને પણ તણખલા સમાન ગણનારા એવા કુબેરભંડારી સરખા ધનવાન લેકને અને સેંકડો થીગડાવાળું કપડું પહેરીને ભીખ માગનારા ભીખારી, લેકાને જોઇને મેહનજીએ ધર્મનાં અને અધર્મનાં જે ફળ સિદ્ધાંતમાં સાંભળ્યાં હતાં તેને એવી રીતે સારા કાર્યો કે, ધર્મથી માણસ અનેક પ્રકારના સુખ અને અધथी | तना हुन लागवे छे. 18-18. राजमार्गान्तिकस्थेषु सौधानां मूर्धसद्मसु / ..... श्रीमोहनोऽधिरुह्याध्व-चरान्पश्यन्नचिन्तयत् // 20 // पिपीलिकानिभा एते शतशोऽथ सहस्रशः। गच्छन्त्यनेन मार्गेण नरा नार्यश्च संततम् // 21 // . . . श्रेष्ठोऽहं जगतीत्येवं सर्वे यद्यपि मन्वते / तथाप्येषामसारत्व-मधुना स्फुटमीक्ष्यते // 22 // असारे मानवे देहे सारं धर्ममतो विदुः / तस्मात्स एव सततं सेवनीयः सतां मतः // 23 // મેટા રરતા ઉપર આવેલા મહેલની ઊંચી અગાશી ઉપર ચઢીને મેહનજીએ રસ્તે ચાલનારા લેકે જોયા, ત્યારે તેમના મનમાં એ વિચાર આવ્યો કે, સેંકડે, હજારો બાયડિઓ તથા મરદો રસ્તે જતાં કીડી સરખા દેખાય છે. એમાં એક એક જણ “હું જગત્માં મેટો છું !" એમ માને છે, તે પણ એમનું તુચ્છપણું હમણાં કેટલું ચોખ્ખું દેખાય છે. માટે જેમાં સાર નથી એવા ક્ષણભંગુર માનવદેહમાં ધર્મકરણી કરવી એજ સાર છે, એવા જ્ઞાની લેકો ઉપદેશ કરે છે. વાસ્તુ પુરુષને भान्य येवी धर्म:२९|हमेशा ३२वी.” 20-21-22-23. . एवं मुम्बापुरीशोभा-मालोक्याध्यात्मभावनाम् / श्रीमोहनो वितन्वानो गमयामास वासरान् // 24 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #74
--------------------------------------------------------------------------
________________ (70 ) મોનારતે વતુર્થ સ . એ રીતે મુંબઈ શહેરની શેભા જોઇને અધ્યાત્મભાવના કરનારા મેહનજીએ કેટલાક દિવસ ગાળ્યા. 24. वयस्यैः श्रीमोहनस्य कथितां भावनामिमाम् / रूपचन्द्राः परिज्ञाया-मानं मोदमवाप्नुवन् // 25 // - મેહનજીની જોડે મિત્રાચારી રાખનારા લેકે એ એ અધ્યાત્મભાવના રૂપચંદજીને કહી, ત્યારે તેમને ઘણો આનંદ થશે. 25. आसन्नां प्रावृषं वीक्ष्य रूपचन्द्राः समोहनाः। उत्तरस्यामथाशायां गन्तुकामास्तदाभवन् // 26 // ચોમાસું નજીક આવેલું જોઈને રૂપચંદજીએ મેહનજીની જોડે ઉત્તરદિશી જવાને વિચાર કર્યો. 26. उदीच्यां कुत्र गन्तव्य-मेवं ते हृदयेऽन्यदा। ચિન્તયુક્ત વિમ્ય-સ્માર્ષમતહન્મઃ | 27 પણ ઉત્તર દિશામાં ક્યાં જવું એ તે મનમાં વિચાર કરવા લાગ્યા, ત્યારે ભરતખંડના હૃદયને અલંકારજ હેયની શું ? એ માળવા પ્રાંત તેમને યાદ આવ્યું. 27. मा संपूर्णास्ति मय्येवा-न्येषु देशेषु मालवः / एवं योऽहर्निशं जल्प-नाप मालवनामताम् // 28 // ભરપૂર લક્ષ્મી તો મારી પાસે જ છે. બીજા દેશમાં તો માલવ એટલે ' લવમાત્ર લક્ષ્મી છે.” એવી રીતે હમેશાં બોલે છે તેથીજ કે શું? આ દેશનું નામ માલવ (માળવા) એવું પડી ગયું. 38. गानवादनचञ्चुत्वा-गानाम्नायेऽपि योऽद्भुताम् / / रागेषु गणनां लेभे स्थाने ध्यानात्तदात्मता // 29 // એ દેશ ગાવા બજાવવાની કલામાં ઘણો નામી છે તેથી એના નામની ગાયનના રાગમાં ગણતરી થઈ. ઠીક જ છે, હમેશાં જે, જે ચીજનું ધ્યાન કરે છે, તે તદૂપ થાય છે. 29. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #75
--------------------------------------------------------------------------
________________ મિહનચરિત્ર સર્ગ થે. (71) गन्तव्यं तत्र सत्रा श्री-मोहनेनाविलम्बितम् / निर्णीयेति शुभे लमे प्रस्थानं चक्रिरेऽथ ते // 30 // ત્યાં મોહનજીની જોડે શીધ્ર જવાનું નક્કી કરીને રૂપચંદજી સારા લગ્ન ઉપર भुंगथा विहाय थया. 30. क्रमेण मालान्यमला-न्यद्राक्षुर्मालवस्य ते / संपन्नता तस्य यदा-लोकेनैवानुमीयते // 31 // અનુક્રમે જતાં માળવાના મોટાં મોટાં ખેતરો તેમના જોવામાં આવ્યાં. તેथीन ते शिनी संपन्नता ( 2 ) तेभने . 31. प्रामानुग्राममथ ते निवसन्तः समाययुः। राजधानी मालवस्यो-जयिनी विजयावनिम् // 32 // એક ગામથી બીજે ગામ મુકામ કરતા રૂપચંદજી માળવાથી જ્યવતી એવી જુની રાજધાની જ ઉજજન કહેવાય છે, ત્યાં આવ્યા. 32. विख्यातविक्रमो विद्या-विदितो विददाश्रयः। वदान्यः कल्पतरुवद् यामपाद्विक्रमो नृपः // 33 // માટે પરાકામી, વિદ્યાથી જાણીતા થયેલે, પંડિત લેકને આસરે આપનારે, કલ્પવૃક્ષની પેઠે ઈષ્ટવસ્તુને દાતાર એવો વિક્રમરાજા તે ઉજજનનું પૂર્વકાमा २क्षण २तेहता. 33. पश्चात्क्रमेण ये भद्रा-सने तस्याधिशिश्रियुः / तेषां नैकोऽपि तद्वर्त्म व्यतीयाय शुभावहम् // 34 // પછી અનુક્રમે તેની ગાદી પર જે રાજાઓ થયા તેમાં કોઈએ પણ વિક્રમની કરેલી મર્યાદાને ઉલંધન કરી નહીં. 34. शासनोन्नतिकर्तुः श्री-सिद्धसेनमुनेर्वचः / सत्यं चिकीर्षुः श्रीपार्थो यस्यां प्राकट्यमागमत् // 35 // શ્રી મહાવીર ભગવાનના શાસનની ઉન્નતિ કરનારા સિદ્ધસેનાચાર્યજીનું વચન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #76
--------------------------------------------------------------------------
________________ ( 72 ) મૌન રાઈ 1 સાચું કરવા માટે શ્રી પાર્શ્વનાથ ભગવાન તે ઉજજનમાં આગળના વખતમાં પ્રગટ થયા, તે ભગવાન હાલ અવંતી–પાર્શ્વનાથ એવા નામથી પ્રસિદ્ધ છે. 35. तत्त्वार्थोड्योतमातन्वन भव्याज्ञानतमोनुदम् / यथार्थनामा यत्रासी-सिद्धसेनदिवाकरः // 36 // ઉપર કહેલા શ્રીસિદ્ધસેન દિવાકર આચાર્યજીએ ભવ્યલેકના હૃદયને વિષે રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર તત્વાર્થરૂપી ઉત તે ઉજજનમાં પ્રગટ સિદ્ધસેન " કર. જનરૂપી शोभनो नाम यत्राभू-न्मुनिराडतिविश्रुतः। धनपालं व्यधात्सम्यग्-दृष्टिं स विविधोक्तिभिः // 37 // જૈનમંડળમાં ઘણું જાણીતા એવા શોભનમુનિજી૫ણ તે ઉજજનમાં થયા, તેમણે વચનની ઘણી યુક્તિથી ધન પાળ કવિને સમકિતી કર. 37. यस्यामुपात्तजन्मासौ धनपालो महाकविः। धारायामाखेटरतं यदधीशमबोधयत् // 38 // ઉજજનમાંજ જન્મેલા ધનપાળ કવિએ શિકાર કરવામાં ઘણે વ્યસની એવા ભોજનામા એ નગરીને રાજાને ધારા નગરીમાં ઉપદેશ કરીને વ્યસનથી છેડા. 38. तामालोक्यावदरूप-चन्द्राः श्रीमोहनं तदा। . अत्रैव वर्षावसतिः कर्तव्येति मतं मम // 39 // એવું ઉજજન શહેર જઈને રૂપચંદજીએ મેહનજીને તે વખતે કહ્યું કે, અહીં ચોમાસું કરવું એમ મને લાગે છે.” 39. श्रीमद्भयो यद्रोचते त-न्मह्यमेवं प्रतिब्रुवन् / मोहनः श्रीरूपचन्द्र-वचनं प्रत्यपद्यत // 40 // છે આપની પ્રસન્નતા જેમાં હોય તે વાત મને પણ પસંદ છે.” એવા ઉત* * આપનારા મેહનજીએ રૂપચંદજીનું વચન કબુલ કર્યું. 40, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #77
--------------------------------------------------------------------------
________________ મિહનચરિત્ર સર્ગ ચે.. (73) उपद्रवैर्विरहितेऽ-ध्युषितास्ते प्रतिश्रये / तत्रातिवाहयामासु-वर्षामासचतुष्टयीम् // 41 // કોઈ પણ જાતના ઉપદ્રવથી રહિત એવા ઉપાસરામાં રહીને રૂપચંદજીએ મેહનજીની જેડે ત્યાં વર્ષાકાળનું મારું કાઢયું. 41. . अष्टादशाब्ददेशीयो मोहनोऽपि शुभैर्गुणैः। गुणानुरागिणां तत्र स्पृहणीयोऽभव-शम् // 42 // મોહનજીની ઉમ્મર માત્ર અઢાર વરસની હતી, તે પણ ત્યાંના ગુણરાગી શ્રાવકોને તે ઘણું વહાલા થયા. 42. . न प्रगल्भं वयो नापि श्रुते पारीणता तथा। तथापि मोहने भव्य-जीवा रागं दधुस्तदा // 43 // નહીં પુખ્ત ઉમ્મર, નહીં આગમમાં પારંગતપણું, તો પણ તે વખતે ભવ્યજી મોહનજી ઉપર ઘણું રાગી થયા. 43. - आसन्नेऽवसरे रूप-चन्द्रा निश्चिक्युरन्यदा। ..... विहारमविलम्बेन पत्तने कोट्टनामके // 44 // ચોમાસું ઉતસ્યા પછી વિહારને અવસર નજીક આવ્યું, ત્યારે રૂપચંદજીએ ये १५त छटा शडे२ त२५ शव विहा२ ४२वाने। निश्चय ७२यो. 44. . . मोहनोऽस्मान्परित्यज्य विहर्ता किल सांप्रतम् / ..... ___ मत्वेति तत्रत्याः श्राद्धा विषादं परमाययुः॥४५॥...' મોહનજી અમને બધાને મૂકીને હમણાં વિહાર કરશે, એ વિચાર મનમાં આવ્યાથી ઉજજનના રાગી શ્રાવકે ઘણા ખેદ પામ્યા. 45. वासरे सुप्रशस्तेऽथ रूपचन्द्राः प्रतस्थिरे। मोहनोऽपि नमोऽर्हद्भय इत्युक्त्वानुससार तान् // 46 // સારે દિવસ જોઇને રૂપચંદજીએ ત્યાંથી વિહાર કરો, ત્યારે મોહનજી પણ . " नभ। अरिहंता" महीने तेमना पाण याल्या. 46. ... * अश्रान्तं विहरन्तस्तं आययुः कोट्टपत्तनम् / / मनःप्रसंत्तिदायां च वसताववसन्मुदा // 47 // 10 P.P.AC. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #78
--------------------------------------------------------------------------
________________ ( 74 ) मोहनचरिते चतुर्थः सर्गः। એક સરખા વિહાર કરીને તે કોટા શહેરમાં આવ્યા, અને મનને પ્રસન્નતા ઉપજાવે એવા ઉપાસરામાં સુખથી રહ્યા, 47. महेन्द्रसूरयस्तत्र विहरन्तः समाययुः / रूपचन्द्रान्मोहनं च दृष्ट्वा मुमुदिरे तराम् // 48 // પછી મહેંદ્રસૂરિજી૫ણ વિહાર કરતા ત્યાં આવ્યા, અને રૂપચંદજીને તથા મેહનજીને જોઈને ઘણે હર્ષ પામ્યા. 48. - परिच्छदपरीतानां सूरीणां समुपेयुषाम् / * વિત્ત સમુદ્વારા થાઈ તે વિવક્ષળા વ્યવહારમાં વિચક્ષણ એવા રૂપચંદ્રજીએ તથા મોહનજીએ પરિવાર સહિત આવેલા મહેંદ્રસુરિજીને યોગ્ય સત્કાર કર. 49. " आगामिवर्षावसतिं चिकीर्षन्ति स्म तत्र ते / ____ श्रीपूज्यवचनाद्यस्मा-न्मन्तव्यं महतां वचः॥ 50 // પછી શ્રીપૂજયજીના વચનથી આવતું ચોમાસું ત્યાં જ કરવાનું તેમણે નક્કી કર્યું. ઠીક છે, મેટાનું વચન માનવું જ જોઈએ. 50. देवगुर्वोः प्रसादेन प्रत्यूहेन विनैव ते / चतुर्मासीं तत्र निन्यु-स्तपःस्वाध्यायतत्पराः // 51 / / દવગુરૂના પ્રસાદથી કોઈપણ જાતના અંતરાય વગર તેમણે તપસ્યા તથા ભણવુંગણવું વિગેરે કરીને માસું ત્યાં કાઢ્યું. 51. ... हेमन्तेऽथ समायाते तेषां जिगमिषाभवत् / गोपालनगरे चक्रु-निश्चयं विहतेस्तदा // 52 // પછી શિયાળાની ઋતુ બેઠી, ત્યારે વિહાર કરવાની ઈચ્છા થવાથી ગ્વાલિયર તરફ જવાને તેમણે નિશ્ચય કર્યો. પર. - शिवो नाम प्रतीतोऽभू-नृपतिर्दक्षिणापथे / निर्वास्य यवनान्येन साम्राज्यं विदधे पुरा // 53 // પૂર્વકાળમાં દક્ષિણ દેશમાં શિવાજી નામે રાજા થયે, તેણે યવન લેકીને હદપાર કરી એકચક્રી રાજ્યની સ્થાપના કરી. 53. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #79
--------------------------------------------------------------------------
________________ મોહનચરિત્ર સર્ગ થે.. (76) मुख्यामात्यस्तस्य बाजी-नामासीदतिविक्रमी। તસ્ય શિન્વોપનામામૂ-દ્રાર્થી નામ સદ્ધર ને પ૪ તે રાજાનો મુખ્ય પ્રધાન બાજીરાવનામે મેટે પરાક્રમી હતો તેને રાણાજી સિધિયા નામે એક મોટો સરદાર થઈ ગયે. 54. ' प्रभुप्रसादादभव-त्स सामन्तशिरोमणिः। मण्डलान्तर्वति चेद-मध्युवास पुरं वरम् // 55 // બાજીરાવની મેહેરબાનીથી રાણાજી તેના માંડલિક રાજાઓમાં આગેવાન થઈ ગયા. તે આપણું મુલકની અંદર આવેલા આ ગ્વાલિયર શહેરમાં રહેતા હતા. 55. तदन्वयभवा भूपा अद्य यावदिदं पुरम् / પઢિયન્તિ મંગાવહારમાં વિદિતરિાઃ | પદ્ધ છે તેના વંશમાં થયેલા રાજાઓ મૈયતનું દુઃખ દૂર કરવા માટે ઘણે પ્રયતા કરીને આજ સુધી એ નગરીનું રક્ષણ કરે છે. 56. महेन्द्रसूरयो रूप-चन्द्राः श्रीमोहनोऽपि च / विदधुर्विहरन्तोऽथ तत्रैव वसतिं क्रमात् // 57 / ..... એવા ગ્વાલિયર શહેરમાં મહેંદ્રસૂરિજી, રૂપચંદજી તથા મેહનજી અનુક્રમે વિહાર કરતા આવ્યા, અને સારી વસતિ જોઈને ત્યાં રહ્યા. પ૭. स्थित्वा तत्र चतुर्मासी--मग्रे तेऽथ यियासवः। प्राङ्मुखा विहरन्ति स्म कृत्वा वाराणसी हृदि // 58 // ત્યાં ચોમાસું રહ્યા પછી આગળ વિહાર કરવાનું મનમાં આવ્યું ત્યારે કાશીતરફ જવાને વિચાર કરીને તેમણે પૂર્વ દિશામાં વિહાર કર્યો. 58. पूतापि या श्रीपार्थाव-तारणापूयताधिकम् / . तीर्थान्तरीयैरपि या वाग्देवीपीठमुच्यते // 59 // જો કે તે કાશીપુરી આગળથી જ પવિત્ર હતી, તો પણ પૂર્વકાળમાં શ્રી પાર્શ્વનાથને અવતાર થવાથી તે ઘણીજ પવિત્ર થઈ. અન્યદર્શનિય પણ તેને સરસ્વતીપીઠ કહે છે. 59, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #80
--------------------------------------------------------------------------
________________ ( 76 ) मोहनचरिते चतुर्थः सर्गः / भैरवो भ्राजते गङ्गा वहते वसतीश्वरः। अन्नपूर्णा पृणात्यन्नै-स्तारकस्तारकस्तथा // 60 // सामग्येवंविधा यस्यां तदेतत्क्षेत्रमुत्तमम् / सेवनीयं प्रयत्नेने--त्येवं वेदविदो विदुः॥ 61 // युग्मम् / જયાં ભેરવનાથે વિરાજે છે, ગંગા વહે છે, વિશ્વેશ્વર વસે છે, અન્નપૂર્ણા તૃપ્તિ થાય ત્યાં સુધી અન્ન આપે છે, અને તારક મંત્ર સંસારમાંથી તારે છે, એવી સામગ્રી હમેશાં હોવાથી બીજા સર્વેક્ષેત્રો કરતાં ઉત્તમ એવા એ કાશીક્ષેત્રની પ્રય• नया से॥ ३२वी. " मेम वैहि खाडा 7 छ. 60-61. . . . . निरन्तरायमुल्लङ्घय मार्गमागत्य तां पुरीम् / वसतिं सपरीवाराः सूरयः समुपाविशन् // 62 // કઈપણ અંતરાય વગર માર્ગ ઓળંગીને પરિવાર સહિત મહેંદ્રસુરિજી તેનગरीमा माव्या, अने सतिभा २था. 62. कांश्चिदज्ञानकष्टं च सकामां निर्जरां तथा / कांश्चिदाचरतो वीक्ष्य सूरयस्तोषमासदन् // 63 // કેટલાક અજ્ઞાન કષ્ટ કરનારા લોકોને અને કેટલાક સકામ નિર્જરા કરનારાએને જોઈને મહેંદ્રસૂરિજી સંતોષ પામ્યા. 63. प्रसन्नमनसो रूप--चन्द्राः श्रीमोहनोऽपि च / महेन्द्रसूरिसांनिध्या--काशीमध्यवसन्मुदा॥६४॥ મહેંદ્રસૂરિજી સાથે હોવાથી મનમાં પ્રસન્ન થયેલા રૂપચંદજી તથા મેહનજી पुशीथी त्यां २या. 64. पिपठीर्मोहनो वारा--णसी विद्यासुधानिधिः / योगोऽयं दुर्लभोऽप्यासी--सुलभो भाग्ययोगतः // 65 // મોહનજીની ભણવાની ઘણી ઈચ્છા અને વિદ્યારૂપી અમૃતનો સાગર હેયની શું? એવી કાશીપુરી, એ વેગ પામ ઘણે દુર્લભ છે, તો પણ મહેન સારા ભાગ્યથી તે સુલભ થઈ ગયે. 65. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #81
--------------------------------------------------------------------------
________________ भोडनयरित्र सण यायो.. (77 मोहनो विनयी रूप--चन्द्राज्ञां शिरसा वहन् / पठतीति प्रहृष्टाः श्री-सूरयोऽथ प्रतस्थिरे // 66 // વિનયવંત એવા મેહનજી રૂપચંદજીની આજ્ઞા માથે ચઢાવીને ભણે છે” એમ જણ ઘણા ખુશી થયેલા શ્રીમહેંદ્રસૂરિજીએ ત્યાંથી વિહાર કર્યો. 66. ... मानयन रूपचन्द्राज्ञां कुर्वन्नावश्यकक्रियाम् / .. पठन्यथाशक्ति शास्त्र-मास्ते श्रीमोहनो मुदा // 67 // રૂપચંદજીની આજ્ઞા માનીને આવશ્યકની ક્રિયા કરનારા અને યથાશક્તિ शास्त्रने। २मल्यास १२न।२। भान त्या मुशीथी 23. 67.. ... . पूर्व सारस्वतमथो चन्द्रिकां च ततः परम् / ..... गद्यपद्यात्मकं काव्य-मधीयाय स सत्वरम् // 68 // પહેલું સારસ્વત, પછી ચંદ્રિકા ત્યારબાદ ગદ્યપદ્યાત્મક કાવે એ રીતે મોહन ताथी सवा साय... 68. पुष्पेभ्यः सारमादत्ते यथा मधुकरस्तथा। पपाठ मोहनो यद्य-त्सारं तस्याददेऽञ्जसा // 69 // જેમ ભ્રમર સ્કૂલમાંથી રસ લિયે છે, તેમ મોહનજી જે જે ભણી ગયા, તે पानी सार तरत सेता ता. 68. . . . . . . अधीयानस्य तस्यैवं निरगादत्सरद्वयम् / .. तावता रूपचन्द्राणां शरीरेऽभूदपाटवम् // 70 // ઉપર કહ્યા પ્રમાણે મેહનજીએ અભ્યાસ કરતાં બે વરસ ગાળ્યાં, એટલામાં ३५यंछन। शरी३ भंडार थयो. 70.... ... व्योमेन्दुनन्द माने विक्रमादित्यवत्सरे / चैत्रे सिते चैकादश्यां रूपचन्द्रा दिवं ययुः // 71 // સંવત્ ઓગણીસો દશ–(૧૯૧૦) ના ચિત્રશુદી અગ્યારસ 11 ને દિવસે રૂપચંદજી કાળ કરીને દેવલોક ગયા. 71. ' जानानस्यापि देहादेः क्षणभङ्गुरतां तदा / स्वान्तं श्रीमोहनस्याभू-च्छोकध्वान्तसमाकुलम् // 72 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #82
--------------------------------------------------------------------------
________________ ( 78 ) मोहनचरिते चतुर्थः सर्गः। દેહાદિક વસ્તુઓ ક્ષણભંગુર છે, એ વાત મેહનજી સારી રીતે જાણતા હતા. તો પણ તેમનું મન શેકરૂપી અંધકારથી આકુળ વ્યાકુળ થઈ ગયું. 72. अपनोदाय तस्याथ शारदारुणसंनिभाः। सूरयः समुपागत्या-बोधयन्मोहनं तदा // 73 // . . તે અંધકાર દૂર કરવા માટે જાણે શરતકાળને સૂર્યજ હોયની શું ! એવા શ્રીમહેંદ્રસૂરિજીએ તે વખતે આવીને મેહનજીને બંધ કર્યો. 73. सूरीणामुपदेशाच्च कालनिर्गमनादपि / मोहनः स्वास्थ्यमासाद्य यथापूर्वमथापठत् // 74 // મહેંદ્રસૂરજીના ઉપદેશથી તથા કેટલેક કાળ જવા પછી મોહનજીનું મન સ્થિર થયું, ત્યારે પૂર્વની પેઠે તેમણે અભ્યાસ શરૂ કર્યો. 74. - પતિ રથમત્રાએ થાસ્થતીતિ વિનિત્ય તે वाराणस्यां वसन्ति स्म सदृशं महतामदः // 75 // મોહનજી એકલે શીરીતે અહીં રહેશે.” એમ વિચારીને મહેંદ્રસૂરિજી કાશીમાં જ રહ્યા. મોટાકોને એ વાત ઉચિતજ છે. 75. वत्सरांश्चतुरो याव--दधीते स्म ततोऽप्यसौ / सूरयश्च समवात्सु--स्तावत्कालं निराकुलाः // 76 // ત્યાર બાદ ચાર વરસ સુધી મેહનજી અભ્યાસ કરતા હતા, ત્યાંસુધી મહેદ્રસૂરિજીપણ સ્થિરતાથી ત્યાંજ રહ્યા. 76. विहर्तुमयमेकाकी कल्पते संयतन्द्रियः। परिज्ञायैवमप्यस्मै विहाराज्ञां न ते ददुः // 77 // પછી મેહનજી પિતાની મેળે એકલા વિહાર કરવા લાયક થયા; કારણે કે, એણે ઈંદ્રિયે જીતી લીધી છે.” એમ મહેંદ્રસૂરિજી જાણતા હતા તે પણ મેહનજીને એકલા વિહારની આજ્ઞા દઈ શક્યા નહીં. 77. सार्धं ते मोहनेनाथ पुरे लक्ष्मणनामनि / विजिहीर्षव आगामि-दिने निरणयन् गमम् // 78 // પછી મેહનજીની જોડે લખન તરફ વિહાર કરવાની ઇચ્છાથી તેમણે આ વતીકાલે પ્રસ્થાન કરવાનું નક્કી કર્યું. 78, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #83
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સર્ગ થો.. ( 7 ) संवेगात्सर्वविरतिं जिघृक्षुरपि मोहनः / भोग्यं कर्मालोक्य तस्य क्षपणायोपचक्रमे // 79 // સંવેગથી મેહનજી સંગીપણું આદરવાની ઘણી ઈચ્છા રાખતા હતા, તો પણ બાકી રહેલું ભેગકર્મ જોઈને તે ખપાવવાને ઉદ્યમ કરવા લાગ્યા. 79. अथासौ लक्ष्मणाभिख्ये पुरे जगति विश्रुते / गन्तुमैच्छच्छ्रीमहेन्द्र-वचनं परिपालयन् / / 80 // પછી શ્રીપૂજયજીનું વચન અંગીકાર કરીને લેકમાં ઘણું પ્રખ્યાત એવા લખન શહેરમાં જવાનો મેહનજીએ મનમાં વિચાર કર્યો. 80. - वाराणसीवास्तव्या ये-ऽनुरक्ता मोहनेऽभवन् / . ते सर्वेऽपि वियोगोऽस्य भवीति शुशुचुर्भृशम् // 81 // કાશીના રહીશ લેકે મોહનજી ઉપર ઘણો રાગ રાખતા હતા, તે બધા “હવે મેહનજીનો વિયેગ અમને નક્કી થવાન” એમ જાણીને ઘણો શેક કરવા લાગ્યા. 81. साग्रान् षड् वत्सरान्याव-काश्यां श्रीमोहनोऽवसत् / / रागवन्तः परं काल-मिमं क्षणमिवाविदुः॥ 82 // છ વરસ અને ઉપર કેટલાક દિવસ એટલા કાળસુધી મેહનજી કાશીમાં રહ્યા તો પણ રાગી લેકને આટલે બધેકાળ ક્ષણમાત્ર જેટલું લાગે. 82. ... दृढानुरागबद्धानां पुनर्दर्शनमस्तु ते। इत्येतद्वचनं तस्य श्रुतिगोचरतां ययौ // 83 // ઘણા અનુરાગથી બંધાયેલા એવા અમને તમારું ફરીથી દર્શન થાઓ.” એવું તે લોકોનું વચન મોહનજીના સાંભળવામાં આવ્યું. 83. संयोगा विप्रयोगाश्च संसारेऽस्मिन्ननेकशः। अभवन्भवितारश्च कोऽत्र हृष्यति शोचति // 84 // - “આ અનાદિ સંસારમાં જીવને અનેકવાર સંગ અને વિયોગ થયા, અને થી પણ ખરા. તેમાં હર્ષ અથવા શોક કોણ માને ? 84. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #84
--------------------------------------------------------------------------
________________ - ( 80 ). मोहनचरिते चतुर्थः सर्गः। सद्धर्म एव सद्वन्धुर्योऽनुयाति भवान्तरम् / गुरुरेव शरण्यो यत् स तारयति संसृतेः // 85 // શ્રીજિનેશ્વર ભગવાને કહેલ જે સદ્ધર્મ તેજ સંસારમાં ખરેખર બાંધવ છે, કારણ કે, પરભવમાં પણ તે સાથે આવે છે. તેમજ સત્તાવીસ ગુણના ધારક એવા જે સરૂ તેમજ આશ્રય કરે. કારણ કે, તેજ આ ભવસાગરમાંથી ભવ્યજીને તારે છે.” 85. इत्यागमाविसंवादि-वचनैस्तान्प्रबोधयन् / .. मोहनश्च महेन्द्राश्च विजह्वः समये शुभे // 86 // એવી રીતે રાગી લોકોને આગમાનુસારી વચનથી બંધ કરીને મોહનજીએ અને મહેંદ્રસૂરિજીએ કાશીપુરીથી વિહાર કર્યો. 86. यात्रा विधाय गन्तास्मो लक्ष्मणे नगरे वयम् / निश्चित्यैवं तेऽभ्यगच्छ-चम्पापापादिषु क्रमात् // 87 // તીર્થયાત્રા કરીને પછી લખન જઈશું” એવો વિચાર કરીને તેઓ અને નુક્રમે ચંપા, પાવાપુરી ઇત્યાદિ તીર્થોને વિષે ગયા. 87. सत्संगतिश्चाशुभकर्महानि-मनःप्रसत्तिर्विविधार्थसिद्धिः / મતિ માન વિનિને તે સથવાં મનસામન્ટન ને 88 સપુરૂષોને સમાગમ થાય છે, અશુભ કર્મ ખપી જાય છે, મનની પ્રસન્નતા રહે છે, તેમજ અનેક પ્રકારના ઈષ્ટ મને રથની સિદ્ધિ થાય છે” એવું તીથૈયાત્રાના ફલ જાણીને તેમને શુદ્ધ મનથી તીર્થની સેવા કરી. 88. अथ श्रीसूरयः श्रान्ता विश्रान्तर्लिप्सयाभ्यगुः / लक्ष्मणे नगरे लक्ष-ध्वजकोटिध्वजाङ्किते // 89 // - ત્યાર પછી યાત્રા કરતા થાકી ગયેલા મોહનજી તથા મહેન્દ્રસૂરિજી વિસ" લેવાની ઈચ્છાએ લખપતિ તથા કડપતિ જેમાં રહે છે, એવા લખને શહેરમાં આવ્યા. 89. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #85
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સર્ગ ચે. તત્ર શ્રદ્ધાનુદ્ધતમ-નુતરિન્યર્મતત્વના ' , મહોય સૂરો મોઢ-માન-મસંસ્તલા 10 | ", તે શહેરમાં ઘણા પૈસાદાર, ઉદાર અને ધર્મકરણી કરવામાં તત્પર એવા શ્રાવક લેકેને જોઈને તેમને તે વખતે ઘણે આનંદ થયો. 90.. ! गुणानुरागिणस्तेऽपि मोहनं गुणमन्दिरम् / જ્ઞાવી મુમુદ્રિો સ્થાને ગુણજ્ઞાનાં ગુણે રતિઃ || 11 - ગુણાનુરાગી એવા તે શ્રાવકે સદ્ગણોનુ જાણે રહેવાનું સ્થાન જ હોયની શું ? એવા મેહનજીને જોઈને ઘણો આનંદ પામ્યા, ગુણના જાણ એવા લોકોની ગુણ : ઉપર પ્રીતિ થાય તે ઉચિતજ છે. 91. रूपानुरूपं तच्चित्तं तचित्तानुगुणान् गुणान् / .. गुणानुरूपं विज्ञानं विज्ञाय मुमुदे जनः // 92 // મેહનતું જેવું સુંદર રૂપ તેવું જ તેનું ચિત્ત, જેવું ચિત્ત તેવાજ તેના ગુણ અને જેવા ગુણ તેવું જ તેનું જાણપણું, એ બધું જોઈને ત્યાંના લેકો ઘણું ખુશી થયા. 92. यथोचितं यतित्वेऽपि वितन्वन्धर्ममादरात् / मोहनो न्यवसत्तंत्र श्राद्धानावर्जयन् गुणैः // 93 // જતિપણામાં પણ આદરથી ઉચિત ધર્મકરણી કરનારા મોહનજી પિતાના ગુણવડેકરીને શ્રાવક લેકના મનને વશ કરતા થકા ત્યાં રહ્યા. 93. ? महेन्द्रसूरयः स्तोकं विज्ञाय निजजीवितम् / / कथनीयं यदासीत्त-न्मोहनाय न्यवेदयन् // 94 // પછી મહેંદ્રસૂરિજીએ પિતાનું આઉખું થોડું રહેલું જાણીને જે કંઈ કહેવાનું હતું તે મેહનજીને કહી દીધું. 94. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #86
--------------------------------------------------------------------------
________________ (82). मोहनचरिते चतुर्थः सर्गः। अब्धिभूनन्दधेरणी-मितेऽब्दे सूरयोऽनघाः। भाद्रे सिते च पञ्चम्यां देवभूयं प्रपेदिरे // 95 // - સંવતુ ઓગણીસસો ચૌદ-(૧૯૧૪) ના ભાદરવા શુદિ પાંચમને દિવસે મહેંદ્રસૂરિજી સમાધિથી કાળ કરી દેવલેક ગયા. 95. मोहनः सूरिविरहा-रक्षणं खिन्नमना अभूत् / स्वरूपं संसृतेर्ज्ञात्वा ततः संवेगमासदत् // 96 // પછી મહેંદ્રસૂરિજીને વિરહ થવાથી ક્ષણમાત્ર મેહનજીના મનમાં ઘણે શોક ફેલાયે, થડા કાળ પછી દેહાદિ વસ્તુ ક્ષણભંગુર છે એ વિવેક મનમાં मा०यो, त्यारे तेभने घो। संवे। प-यो. 86. . यतित्वे यदिधेयं त-संविमत्वे न संभवेत् / एवमालोच्य वित्तं स धर्मकर्मण्ययोजयत् // 97 // - " आम नतिपमा वा संवेगापामां थाय नहीं." मेम વિચારીને મેહનજીએ ધર્મકરણીમાં દ્રવ્ય ખરચવાં માંડયું. 97. यथा यथायं सद्धर्मे वित्तस्य व्ययमातनोत् / तथा तथैतद्धवृधे धर्मादर्थो हि वर्धते // 98 // મોહનજીએ જેમ જેમ સારી ઘર્મકરણીમાં પસે ખર, તેમ તેમ તે વધવા માંડશે. ઠીક જ છે, ધર્મ કરણથી દ્રવ્યની વૃદ્ધિ થાય છે. 98. यथायथार्थो ववृधे तथा धर्म व्यवर्धयत् / धर्मादर्थोऽर्थाच धर्म एतत्सत्यं वदन्ति हि // 99 // सूरिपट्टे निधायैकं छात्रं लक्षणलक्षितम् / चातुर्मास्यमथैकं च तत्र निर्वर्य मोहनः॥१०॥.... P.P.Ac. Gunratnasuri MES. Jun Gun Aaradhak Trust
Page #87
--------------------------------------------------------------------------
________________ * મેહનચરિત્ર સર્ગ ચો. . ( ર ) सिद्धाचले गन्तुमना अभवत्सुकृतोदयात् / तावच्छट्टनमल्लस्य संघः सज्जोऽप्यभूद्रुतम् / / 101 // જેમ જેમ દ્રવ્યની વૃદ્ધિ થતી ગઈ તેમ તેમ મેહનજીએ ધર્મકરણીમાં વધારે કર્યો. ધર્મથી અર્થ (પૈસો) અને અર્થથી ઘર્મ વધે છે.” એવું આગમનું વચન સાચું છે. પછી શ્રીમહેંદ્રસૂરિજીના પાટઉપર એક સારા લક્ષણે કરીને યુકત એવા શિષ્યની સ્થાપના કર્યાબાદ, એક ચોમાસું ત્યાં રહીને પુણ્યને ઉદય થયાથી સિદ્ધાચલજીની યાત્રા કરવાને મેહનજીએ વિચાર કર્યો, એટલામાં ખુદનબાબુને સંઘપણ પાલીતાણે જવા વાસ્તે શીધ્ર તૈયાર થયે. 99-101. विज्ञप्तः संघपतिना मोहनो हृष्टमानसः। संघ व्यभूषयच्छ्राद्धे-र्धनाढ्यैः परिशोभितम् // 102 // સાથે પધારવા વાસ્તે સંધવીએ મેહનમુનિજીની ઘણી વિનંતી કરી, ત્યારે એવો વેગ મળી આવ્યાથી મનમાં તે ઘણો હર્ષ પામ્યા. જે પણ સંધમાં ઘણા પૈસાદાર શ્રાવકો હતા તે પણ મોહનમુનિજી જેડે હેવાથી તેને ઘણી શોભા આવી. 102. उदारत्वात्संघपते-र्याभूद्धर्मोन्नतिस्तदा। निश्चितं सास्मदादीनां वर्तते वागगोचरा // 103 / / સંઘવી ઘણે ઉદાર હોવાથી તે વખતે ધર્મની જે કંઈ ઉન્નતિ થઈ તેનું અને મારા જેવાથી વર્ણન થઈ શકે એમ નથી. 103. विक्रमाद्रेस नन्द-भूमिते किल वत्सरे / मोहनो व्यतनोत्सिद्ध-गिरेः स्पर्श महामुदा // 104 // . સંવત્ ઓગણીસે સોળ-(૧૯૧૬) ની સાલમાં મેહનમુનિજીએ સઘસાથે જઇને સિદ્ધાચલજીની યાત્રા ઘણા હર્ષથી કરી. 104. विधाय यात्रां भूयः स लक्ष्मणे नगरेऽभ्यगात् / तत्र स्थित्वा चतुर्मासी पुनस्तीर्थाटनं व्यधात् // 105 // યાત્રા કરીને પાછા મોહનમુનિજી લખને આવ્યા, અને ત્યાં ચોમાસું રહીને ફરીવાર તીર્થયાત્રા કરવા પૂર્વ તરફ ગયા. 105, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #88
--------------------------------------------------------------------------
________________ मोहनचरितै चतुर्थः सर्गः। एवमाचरतस्तस्य द्वादशाब्दी विनिर्ययौ / ___स्वरूपं संसृतेस्ताव-दजानात्स यथायथम् // 106 // . એ રીતે તીર્થયાત્રા કરી પાછો લખનો મુકામ કરતાં મેહનજીએ ત્યાં બાર વરસ ગાળ્યાં, તેટલામાં સસારનું યથાર્થે સ્વરૂપ તેમને જણાયું. 106. ववृधे तेन संवेगः स्तोकं यः प्रागवर्तत / तृणराशौ निपतितो-ऽनलोऽनिलवशाद्यथा // 107 // ઘાસના પુળાપર પડેલે થેડો અગ્નિપણ જેમ પવનથી વધે છે, તેમ મેહને જીના મનમાં પહેલે જે થોડો સંગ હતો, તે હવે સંસારનું સ્વરૂપ જણાયાથી वधी गया. 107. एकदा सुप्रभातेऽसौ चेतसीदं व्यचिन्तयत् / अहो भवेऽस्मिञ्जीवानां सुखं किं नाम विद्यते // 108 // न दुर्गते न संपन्ने न भीरौ नापि जित्वरे / न मूर्ख नापि चतुरे सुखमन्यूनमीक्ष्यते // 109 // वित्तं यदि स्वास्थ्यहेतुः किमेते धनदोपमाः। श्रेष्ठिनो विविधैरेतै-दुःखैर्दुन्वन्त्यहर्निशम् // 110 // निर्धना धनमिच्छन्ति दुर्बला बलमेव च / रोगिणो रोगहानिं च तृष्णया को न वञ्चितः // 111 // न संतोषसमं सौख्यं न दानमभयात्परम् / न दयासदृशो धर्म-स्तत्त्वमेतत्सतां मतम् // 112 // वेदनायाः प्रतीकारः सुखत्वेनाभिमन्यते / सुखं नसार्गकं तेन तिरोभूतं न लक्ष्यते // 113 // सुखे पौद्गलिके हित्वा रतिमात्मरतिर्भवेत् / यः स धन्यतमो लोक तरंस्तारयते परान् // 114 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #89
--------------------------------------------------------------------------
________________ ( 81 ) મેહનચરિત્ર સર્ગ . એક વખતે પ્રભાતમાં મેહનજીએ મનમાં ભાવના કરી તે આ રીતે કેઆ સંસારમાં જીને સુખ તે શું ?" દરિદ્રી હોય અથવા પિસાદાર હોય, કાયર હોય કે શૂરવીર હોય, મૂર્ખ હોય અથવા ઘણો ચતુર હોય, તો પણ એ બધામાં કોઈને વિષે પરિપૂર્ણ સુખ દેખાતું નથી ! જો દ્રવ્ય, સુખને હેતુ હોત, તો આવા કુબેરભંડારી સરખા શેઠિયા લેકો પણ અનેક જાતના દુખથી હમેશાં કેમ પીડા પામત. નિધન લેકે ધનની ઈચ્છા કરે છે, નબળા લેકે બળને ઇચ્છે છે, અને રોગી લેક રોગ મટાડવા ચાહે છે, એ રીતે તૃષ્ણાથી કોણ નથી ઠગા ? સંતોષ જેવું સુખ નથી, જીવને અભય આપવા જેવું બીજું કોઈ દાન નથી, અને દયાસમાન ધર્મ નથી, એ તત્ત્વ સત્પષોને માન્ય છે. સુધા, તૃષા, કામવાસના વિગેરે વેદનાઓને મટાડવી, તેજ જીવ સુખ માને છે. તેથી જીવનું સ્વાભાવિક સુખ ઢંકાયેલું છે, તે જણાતું નથી. માટે જે પુરુષ પુરાલિક સુખઉપરની પ્રીતિ છેડીને આત્માને વિષેજ રત થાય છે, તે પિતે તરીને બીજા ભવ્યજીવોને પણ તારે છે. માટે જગતમાં તેને ધન્ય છે.” 108-114. आलोच्यैवं पुनरसौ तीर्थयात्राविधित्सया / विहर्तुमैच्छत्पूर्वस्यां पूर्वपुण्यसमीरितः // 115 // એવી ભાવના કરી રહ્યા પછી મોહનજીને પૂર્વભવમાં ઉપાર્જેલા પુણ્યની પ્રેરણાથી બીજીવાર તીર્થયાત્રા કરવાની ઈચ્છા થઈ, ત્યારે પર્વદિશા તરફ વિહાર કરવાને તેમણે ઈરાદો કર્યો. 115. गुणेषु पक्षपातित्वा-चिरं परिचयादपि / मोक्तुं न मोहनं शेकुर्लक्ष्मणाख्यपुरस्थिताः // 116 // સારા ગુણને વિષે પક્ષપાત હોવાથી તથા ઘણા વખતનો પરિચય હતો તેથી લખનાના રહીશ લેકે મોહનજીને એકાએક છેડી શક્યા નહીં. 116. बाष्परुद्धगलान्सोऽथ भव्यान्मधुरया गिरा।. . बोधयन्निरगाच्छीघ्रं लक्ष्मणाख्यात्पुरादसौ // 117 // - પછી આંસુથી જેમનું ગળું બંધાઈ ગયું એવા ભવ્યલે કોને મધુર વચનથી બાધ કરતા મેહનજી સારો દિવસ જોઈને લખનૌથી વિદાય થયા. 117 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #90
--------------------------------------------------------------------------
________________ (4) . मोहनचरिते चतुर्थः सर्गः / तीर्थानि यावन्तीदानी पूर्वस्यां प्रथितानि च / प्रायः सर्वाणि तान्यागा-मोहनोऽघनिवृत्तये // 118 // : પૂર્વદિશામાં હમણાં જે કંઈ તીર્થો પ્રસિદ્ધ છે, તે ઘણા ખરા તીર્થોને વિષે મેહનજી અશુભ કર્મ અપાવવા વાસ્તે ગયા. 118. . मन प्रसत्तिर्यत्राभू-द्वसंस्तत्र यथारुचि / कलिकाताराजधान्या-महोभिः कैश्चनाभ्यगात् // 119 // જે ઠેકાણે મન પ્રસન્ન થયું, તે ઠેકાણે રુચિમાફક મુકામ કરતા કેટલેક દિવસે મોહનજી કલકત્તા નામની રાજધાનીમાં આવ્યા. 119. तत्रापि रागिभिः श्राद्धै-र्मान्यमानः स मोहनः / उवास कतिचिन्मासा-न्संवेगामलमानसः // 120 // સંવેગથી જેમનું મન નિર્મળ થઈ ગયું, એવા મોહનજી ત્યાં કેટલાક મહિનાसुधी २६या, सारे 2 / 2 श्रावामे तेभने। मा६२ या. 120. यथा यथास्य मनसि संवेग उदपद्यत / तथा तथा प्रशिथिला-दरोऽभूत्स परिग्रहे // 121 // મેહનજીના મનમાં જેમ જેમ સંગ ઉત્પન્ન થતો ગયે, તેમ તેમ તેમની परिवहसंधी भूछ। दीदी ५डी गई. 121. . वृथा वाचालतां स्वैर-मीरणं मनसा तथा / सावद्यं चिन्तनं हित्वा सोऽभवद्धर्मचिन्तकः // 122 // ખાલી વાચાળપણું, પ્રજનવગર ચેનથી આમતેમ ફરવું, તેમજ મનમાં સાવઘ વાત ચિતવવી, એ બધું મૂકીને મોહનજી ધર્મધ્યાન કરવા લાગ્યો. 122 तपस्तपन्नेकदा स ध्यानलीनमना भृशम् / सर्प सर्पन्तमद्राक्षीत् पुरो विस्फारिताननम् // 123 // . . એક વખત તપસ્યા કરનારા મોહનજી ધર્મધ્યાનમાં તલ્લીન થયા હતા, એટલી માં મોટું ફાડીને સામે આવતો એક કાળે સર્પ તેમના જેવામાં આવ્યું. 123, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #91
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સર્ગ છે. ( 87 सहसोन्मील्य नयने परितो यावदीक्षते / न कापि तावदुरगो दृशोर्गोचरतां ययौ // 124 // એકદમ આંખ ઉઘાડીને તેમણે જોયું તો પણ તે સર્ષ કોઈ ઠેકાણે જણા નહીં. 124. निद्धयायैतच्चित्रमसौ दध्यौ चेतसि विस्मितः / किमिदं शोभनमथा-शोभनं वा भवेदिति // 125 // એ આશ્ચર્યકારક વાત જોઈને તે મનમાં આશ્ચર્ય પામ્યા, અને વિચાર કરવા લાગ્યા કે –“આનું ફળ શુભ વા અશુભ હશે કે કેમ ?" 125. श्रुतोपयोगादथ च पारंपर्योपदेशतः / विचार्य निर्णिनायास्य भूतार्थमिति मोहनः // 126 // પછી શ્રતો પગથી તથા શિષ્ય પરંપરાના ઉપદેશથી મોહનજીએ વિચાર કરીને તે દાખલાને ભાવાર્થ કાર્યો તે એવી રીતે કે-૧૨૬. चिरं श्रीपार्श्वनाथस्य चरणौ चिन्तयाम्यहम् / तेन प्रसन्नो नागेन्द्र आत्मानं समदर्शयत् // 127 // असूचयच्च मामेवं वर्णतोऽहं यथा तथा / कालोऽयं भावतः कालो दशति स्वेच्छया जगत् // 128 // वृथा तन्मानवभवं मा हार्षीबर्बोधमाश्रय / / भवे भवे भुक्तमुक्तान विषयान्मा भजस्व च // 129 // ઘણા કાળ સુધી મેં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચરણનું ચિન્તન કર્યું, તેથા નાગે પ્રસન્ન થઈ પિતાનું સ્વરૂપ મને દેખાડયું, અને એવી સૂચના કરી કે, જેવો હું વર્ણથી કાળો છું, તેવો ખરેખર સ્વરૂપથીજ કાળ એ એ કાળ– દિવસ, માસ, વર્ષ ઇત્યાદિ સમય-) રૂપી સંપે સ્વેચ્છાથી જગતને કરડે છે. વાસ્તે તું આ મનુષ્ય'ભવને ફગટ ગુમાવીશ નહીં, ગુરુએ કરેલા ઉપદેશને આશ્રય કરી રહે, અને ભવભવમાં ભોગવીને છોડી દીધેલા માટેજ એઠા થયેલા વિષયોને પાછા ભોગવીશ નહીં.” 127-229. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #92
--------------------------------------------------------------------------
________________ (88) - मोहनचरिते चतुर्थः सर्गः। अथैकदा भद्रकत्वात्कश्चिदागत्य मोहनम् / इच्छामीत्यालापमुक्त्वा ववन्दे विधिपूर्वकम् // 130 // તે પછી એક દિવસે કેઈ શ્રાવકે ભદ્રકભાવથી “ઈચ્છામિ ખમાસમણે” એ આલા બોલીને મેહનજીને આગમમાં કહેલી રીત પ્રમાણે વાંધા. 130 श्रुत्वा तमालापमथ सुप्तोत्थित इवाञ्जसा / मोहनश्चारित्रमोह-नीयच्छेदादचिन्तयत् // 131 // તે આલાવો સાંભળતાં જ જાણે ઉંઘમાંથી ઉઠ્યા હોયની શું? એવા મહિનજીએ ચારિત્રમોહનીય કર્મને ક્ષયે પશમ થવાથી આ રીતે વિચાર કર્યો -131. उद्दिश्य मामिदं वक्ति क्षमाश्रमण इत्ययम् / तन्नामानुगुणाः सन्ति गुणाः कति हते मयि // 132 // दुर्लभं मानवभवं मुधा हारितवानहम् / लब्धं चिन्तामणिं मौग्ध्या-दयक्रीणां काचमूल्यतः॥१३३ / / धन्यास्ते शंसनीयास्त आदृतं पालयन्ति ये / मया प्रमादाचारित्रं वृथैव मलिनीकृतम् // 134 // वित्तं किं नाम मरणा-द्रक्षितुं शक्नुयानरम् / किमर्थं कष्टतोऽप्येत-दय॑ते मन्दबुद्धिभिः // 135 // वसनाशनपानादि-सुखमैहिकमाप्नुयात् / सप्तक्षेत्र्यां च वपना-द्भवेदामुष्मिकं फलम् // 136 / / एतद्वित्तफलं चित्ते निधाय तदुपाय॑ते / प्रतिभाति च नो चारु तथैतदपि मे वचः // 137 // वसनाशनपानादि निरवद्यं च शुद्धिदम् / यादवर्थं हि लोकेऽस्मि-पर्यटन्न लभेत किम् // 138 / सावधनोपार्घ्य वित्तं यस्तस्माद्धर्ममिच्छति / पादं पङ्के मजयित्वा पुनः क्षालयतीह सः॥ 139 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #93
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સર્ગ ચે. वित्तस्योपार्जनेनेह बध्यते कर्म यन्नवम् / तदेव धर्मेण नश्ये-तत्को नाम नवो गुणः॥ 140 // हालाहलं विषं नैव वित्तं विषमवेम्यहम् / प्रथमं स्वल्पदुःखाय द्वितीयं निरयार्तये // 141 // विषयाणां सेवनेन विषयाशा न शाम्यति / नाज्येन वह्निनिर्वाति किं तु भूयः प्रवर्धते // 142 // आ मृतेर्यदि सेव्यन्ते विषयास्तर्हि तद्गता / आशैव वर्धते प्रान्ते नान्यत्किमपि शिष्यते // 143 // वार्धके हीनशक्तित्वा-द्विषयान्भोक्तुमक्षमः / भोगाशया हि जीवोऽयं व्याकुलीक्रियते भृशम् // 144 // यथा यथास्य भोगाशा वर्धतेऽयं तथा तथा / विषयैस्त्यज्यते दूरं जरठः कस्य वल्लभः // 145 // गन्तार एते तर्येषां परित्यागो हितावहः // 146 // स्वयमेव परित्यक्ताः पुरुषेण विवेकतः / तस्मात्परिग्रहं सर्वं विहाय विरतिं श्रयेत् / तां विना न भवोत्तारे विद्यते साधनान्तरम् // 148 // ततो मूर्छा परित्यज्य भवसंततिवर्धिनीम् / संविनतां श्रयाम्यद्य-प्रभृत्यात्महितावहाम् // 149 // “એ શ્રાવક મને ઉદ્દેશીને ક્ષમાશ્રમણ એવું કહે છે, પણ અભાગી એવા મારામાં તેના (ક્ષમાશ્રમણના) ગુણ કેટલા વસે છે ? સહેજમાં મળી શકે નહીં એવો મનુષ્યભવ મે ફેગટ ગુમા, હાથમાં આવેલા અમૂલ્ય ચિન્તામણિને કાચના ભાવે વેચી નાખે. જે સેંકે પોતે આદરેલું વ્રત પાળે છે, તેને જગમાં ધન્ય છે, 12 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #94
--------------------------------------------------------------------------
________________ मोहनचरिते चतुर्थः सर्गः। અને તે વખાણવા લાયક છે. મેતો પ્રમાદથી ફેગટ ચારિત્ર મલિન કર્યું. શું વિત્ત માણસને મરણથી રક્ષણ કરી શકે છે ? એમ ન હોય તો ઘણું કષ્ટ વેઠીને આ મંદબુદ્ધિના લેકે શાવાતે તે કમાવે છે ? “દ્રવ્યથી લુગડાંલત્તાનું તથા ખાવાપીવાનું સુખ આ લેકમાં મળે છે, અને સાત ખેતરમાં વાવે તો પરભવમાં તેથી અનંતગણું ફળ મળે છે એવું દ્રવ્યથી મળનારું ફળ મનમાં રાખીને લેકે તે કમાવે છે.” એ ઉત્તર પણ મને ઠીક લાગતો નથી. કારણ કે, લેકમાં ભિક્ષાનેવારતે પર્યટન કરે તે દેહયાત્રા જેટલું શુદ્ધ આહારપાણી તથા વસ્ત્રાપાત્ર (લુગડાં તથા પાત્રો) મળી નહીં શકે કે શું? સાવધ વ્યાપારથી દ્રવ્ય કમાવીને જે માણસ ધર્મકરણ કરવા ઈચ્છે છે, તે પોતે કાદવમાં પગ બોળીને ફરીથી તેને જોઈ નાંખવા ચાહે છે. દ્રવ્ય કમાતા જેટલું નવું અશુભકર્મ બંધાય છે, તેટલું જ જે દ્રવ્યથા કરેલા ધર્મે કરીને નાશ પામતું હોય તે આટલી મહેનત કરવામાં શું ફાયદો ? હું હલાહલને ઝહર માનતું નથી, ઝહર દ્રવ્યજ છે. કારણ કે, હાલાહલ તો થોડા વખત સુધી દુખ આપે છે, અને દ્રવ્ય તે નારકીની વેદના આપનારું છે. વિષયના સેવનથી વિષયની આશા શાંતિ પામતી નથી. તે તો તેથી ઉલટી વધે છે. જેમ ઘી રેડે તો અગ્નિ ઓલવાતો નથી, પરંતુ ઉલટ વધારે પ્રદીપ્ત થાય છે, તેમ મરણ સુધી વિષયેનું સેવન કરીએ તો છેડે વિષયની આશા માત્ર વધે છે, બીજુ કંઇજ બાકી રહેતું નથી. વૃદ્ધાવસ્થામાં તાકદ નહીં હોવાથી માણસ વિષય ભોગવી શકતો નથી, તેથી ભેગની આશા તે દશામાં જીવને ઘણે આકુળવ્યાકુળ કરે છે. જેમ જેમ ભેગની આશા વધે છે તેમ તેમ ઇંદ્રિના વિષય એને છોડી દે છે. ઠીક છે, ઘરડો માણસ કને વહાલું લાગે એ વિષે પિતાને વિષે આસકત થયેલા અને ઠગીને પોતે જ જો નીકળી જવાવાળા હોય, તો તેમને પહેલેથીજ છોડી દેવા એમાં આપણું હિત છે. માણસ જે વિવેકથી પિતાની મેળેજ વિષયને મૂકી દે, તે એ છોડેલા વિષય પાછી કંઈ ઉપદ્રવ કરી શકે કે શું ? વાસ્તે બધે પરિગ્રહ છેડી દઈને સંયમને આશ્રય કરે, કારણ કે, સંસારસાગરમાંથી ઉતારનારું સંયમ જેવું બીજું કંઈ સાધન નથી. અર્થે સંગીપણાને આશ્રય કરું.” 132-149. એ નામથી પ્રસિદ્ધ એક જબરું. કહે છે : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak'Trust
Page #95
--------------------------------------------------------------------------
________________ मोहनश्त्रि सा योयो. निश्चित्यैवं मोहनेन यदासीत्संनिधौ वसु / सर्वं न्ययोजि तद्धर्म-क्रियायामविलम्बितम् // 150 // એવો નિશ્ચય કરીને મેહનજીએ જે કંઈ પાસે હતું તે બધું તેજ વખતે य२९मा वावर्यु. 150. क्रियोद्धारं विधातुं स देशकालाद्यचिन्तयत् / ...... सर्वं ददर्श सदृशं देशमेकं विना तदा // 151 // .... પછી દિયેદ્ધાર કરવા વાસ્તે મોહનજીએ દેશ, કાલ, દ્રવ્ય, ભાવ વિગેરેનો વિચાર કર્યો, ત્યારે એક દેશ વગર બાકી બધું ઠીક છે, એમ તેમના ધ્યાનમાં माथु. 151. वङ्गदेशे श्रावकाणां निवासोऽल्पतरतस्ततः / तदन्तर्वर्तिग्रामेषु विहर्तुं नैव कल्प्यते // 152 // પૂર્વદેશમાં શ્રાવકે લેકોની વસતિ બહુ થોડી છે, તેથી તે દેશના ગામોમાં સાધુથી વિહાર કરી શકાય એમ નથી. 152. सौराष्ट्रा गुर्जराश्चैव कच्छाश्च मरवस्तथा / ........ एते विहर्तुं संविनैः शक्यन्ते न तथेतरे // 153 // કાઠિયાવાડ, ગુજરાત, કચ્છ અને મારવાડ એ ચાર દેશમાં જેમ સંગી - साधुथी विहार ४२॥य छ, तेम मील देशोभा रात। नथी. 153....... . पन्थाः सुदूरस्तत्रापि श्राद्धवासो न भूरिशः। ... वङ्गादिहर्तुं नान्यत्र शक्यते संयतस्ततः 154 // " તેમજ રસ્તો ઘણો લાંબો અને તેમાં પણ શ્રાવકોની વસતિ પ્રાયે નથી, વાતે બંગાળાથી ગુજરાત અને મારવાડતરફ પણ સાધુથી વિહાર કરી શકાય તેમ नथी. 154. सत्यप्येवंविधे देश-स्वरूपेऽसौ तदास्मरत्। शुभस्य शीघ्रामत्येतद-चनं विश्वविश्रुतम् 155 // . એવું દેશનું સ્વરૂપ છતાં પણ શુભસ્ય શીઘમ” એવું પ્રસિદ્ધ વચન તે વખતે મોહનજીને યાદ આવ્યું. 155. चञ्चलं हि मनस्तस्या-ध्यवसायास्तथाविधाः। को वा जानात्यनायाते समये किं भविष्यति // 156 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #96
--------------------------------------------------------------------------
________________ (92) मोहनचरित धतुर्थः सर्गः / शुभोऽस्त्यध्यवसायोऽयं तदिदानीमनातुरः। क्रियोद्धारं करिष्येऽथा-पत्कल्पः शरणं मम // 157 // आपत्कल्पालोचना य-त्सुलभास्मिन्भवे नृणाम् / परं विशुद्धश्चारित्र-परिणामः सुदुर्लभः // 158 // तन्नाद्यप्रभृति द्रव्यं प्रतिगृह्णामि नूतनम् / / .. यदस्ति पार्श्वे तत्त्याग-संकल्पं विदधामि च // 159 // જેમ મન ચંચલ છે તેમ તેના અધ્યવસાય પણ તેવાજ છે. આવતા સમયમાં શું થશે તે કોણ જાણે છે. હમણાં મારા મનમાં શુભ અધ્યવસાય છે. વારતે શરીરની પટુતા સારી છે, તેટલામાં હું ક્રિાદ્ધાર કરૂં . પછી પ્રસંગ આવશે તે આપ૯૫--(ધોપમાર્ગથી કરી શકાય નહીં એવી વાત સંકટમાં કરવી પડે તે) ને આશ્રય કરીશું. આપત્કલ્પને આશ્રય કરીને જે કંઈ કર્યું હોય તેની આ લેયણું મળવી સુલભ છે; પણ આ નરભવમાં ચારિત્રનો શુદ્ધ પરિણામ પામવો ઘણું જ દુર્લભ છે. વાસ્તે આજથી માંડીને નવા દ્રવ્યને પરિગ્રહ હું કરું નહીં અને પાસે છે તેના ત્યાગને પણ સંકલ્પ કરું ."156-157-158-159. इति मनसि विचिन्त्य प्राज्यसंवेगलाभादू विमलपरिणतिः श्रीमोहनः कर्महत्यै / विधुतसकलकामः संभवेशस्य पार्थे व्यधित सपदि दक्षः स क्रियोद्धारमेवम् // 160 // इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण-विद्धन्मुकुटालंकारश्रीबालकृष्णभगवचरणारविन्दमिलिन्दायमानान्तेवासिनः कान डोपाडू-गोविन्दात्मज-दामोदरस्य कृतौ शाङ्के श्रीमोहनचरित क्रियोद्धारकरणं नाम चतुर्थः सर्गः // 4 // .. - ઘણા સવેગને લાભ થવાથી શુદ્ધ પરિણતિવાળા અને પરિગ્રહની મૂછો તદન કાઢી નાખનારા તથા ઉચિત કાર્ય કરવામાં દક્ષ એવા મેહનજીએ ઉપર કલા પ્રમાણે વિચાર કરીને કમોને તોડવા માટે શ્રીસંભવનાથ ભગવાન આગળ તેજ " मते योद्धा यी. 160. (याथा साना माता५ सभास.) / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #97
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ પાંચમે. સર્ગ પાંચમો. शम्पासंपातसदृशं रामाणां रागमीक्ष्य यः / कुमार एव चारित्रं लेभे दद्याच्छ्रियं स वः॥१॥ . ગ્નિની પ્રીતિ વિજળીના ચમકારા જેવી ક્ષણિક છે, એમ વિચારીને જ ભગવાને કુમારઅવસ્થામાં જ ચરિત્ર લીવું તે શ્રી નેમિનાથ ભગવાન તમને સ્વર્ગની તથા મોક્ષની લક્ષ્મી આપો. 1. विहर्तुकामा मुनयो मोहना मरुनीवृति / तत्र स्तोकमुषित्वाथ प्रातिष्ठन्त दिने शुभे // 2 // ત્યાર પછી મારવાડ તરફ વિહાર કરવાની ઇચ્છા કરનારા મોહનમુનિજી થોડા કાળસુધી કલકત્તામાં રહીને સારા મુહૂર્ત ઉપર ત્યાંથી વિદાય થયા. 2.. नदीयाने मुखगिरौ तथान्येषु पुरादिषु / विहरन्तः क्रमात्तेऽथा-जग्मुराणसीपुरम् // 3 // નધાન, શાગિર તેમજ બીજા પણ ગામમાં વિહાર કરતા અનુક્રમે મોહન- મુનિજી કાશીમાં આવ્યા. 3. संविमान्मोहनमुनीन् दृष्ट्वा वाराणासीस्थिताः / શ્રદ્ધા સંમમાગોથ રાગ પૂર્વાધિર્વ યુ | II. સંવેગી થયેલા મહત્તમુનિને જોઈને કાશીના રહીશ શ્રાવકો ઘણે આનંદ પામ્યા, અને તેમના ઉપર પહેલા કરતાં પણ વધારે રાગ રાખવા લાગ્યા. 4. - द्रव्यं यदिनियोक्तव्यं तत्रासीत्पूर्वकल्पितम् / तत्रत्यान्दर्शयामासुः श्राद्धांस्तन्मोहनर्षयः॥५॥ કલકત્તામાં ત્યાગ કરતી વખતે કાશીમાં ખરચવા વાસ્તે જે દ્રવ્ય કાવ્યું હતું, તે મેહનમુનિજીએ ત્યાંના શ્રાવકોને જણાવ્યું. પ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #98
--------------------------------------------------------------------------
________________ (24) मोहनचरितै पञ्चमः सर्गः। यथार्हमथ ते तस्य विनियोगं वितेनिरे / સ્થિતી તત્ર વતુર્માસ મુનીન્દ્રા નકમુરતઃ | દો ત્યારે તેમણે મેહનમુનિજીની ઇચ્છા માફક યથાયેગ્ય રીતે તેને વિનિયોગ કર્યો. પછી ત્યાં ચાર મહિના રહીને મેહનમુનિજી આગળ વિદાય થયા. 6. अथ ते मुनिशादूर्लाः क्रमाच्छ्रावस्त्ययोध्ययोः।.. આ યાત્રા વિધાય વિધિના યયુર્જર્મળપત્તને તે 7. પછી શ્રાવસ્તીની અને અધ્યાની યથાવિધિ યાત્રા કરીને મેહનમુનિજી લખનમાં આવ્યા. 7. चिरं निवसनाच्छ्राद्धा-स्तत्रत्या अतिसंस्तुताः। संविमान्मोहनमुनी-न्यथाविधि ववन्दिरे // 8 // પૂર્વ ઘણું કાળસુધી ત્યાં રહેવાથી ત્યાંના શ્રાવકે મેહનજીથી સારા પરિચિત અને રાગી હતા, તેમણે સંવેગી થયેલા મોહનમુનિજીને આગમમાં કહેલી વિધિ પ્રમાણે વાંધા. 8. पूर्वसंकल्पितं वित्तं तैस्तत्रापि निवेदितम् / શ્રાદ્ધ વિનાયા તઘોર્નયામસુરસા 1 - આ ત્યાગ કરતી વખતે લખનૌમાં ખરચવા વાસ્તે કાઢી રાખેલું દ્રવ્ય ત્યાંના શ્રાવકને પણ મેહનમુનિજીએ જણાવ્યું, ત્યારે તેમણે જિનમંદિર વિગેરેમાં તે તરત ખરચ્યું. 9. इन्द्रप्रस्थप्रदेशेऽथ तथानाप्रान्त एव च / विहरन्तो जयपुर-राष्ट्रं ते समवाप्नुवन् // 10 // - પછી દિલ્લાના દેશમાં તથા આચાપ્રાંતમાં વિહાર કરતા મોહનમુનિજી અનુક્રમ ' જયપુરના રાજયમાં આવ્યા. 10. न दविष्ठे न नेदिष्ठे ग्रामादाराम एकदा। विदधुर्वसतिं संध्या-मासन्नां वीक्ष्य मोहनाः॥ 11 // - એક વખતે મોહનમુનિજી સંધ્યાનો સમય નજીક આવેલ જાણીને ગામથી બહુ દૂર પણ નહીં, તથા નજીક પણ નહીં, એવા એક બગીચામાં રહ્યા. 11 - P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #99
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ પાંચમે. श्वापदानामरण्येषु सौलभ्यादर्धरात्रके / - शार्दूलः पुच्छमास्फाल्य गर्जन संमुखमागमत् // 12 // વગડામાં જાનવરે જ્યાં ત્યાં હોવાથી મધ્યરાત્રે એક વાઘ પુછડું પછાડીને ગર્જના કરતો મોહનમુનિજના સામે આવ્યા. 12. संनद्धेन सदा स्थेयं मुनिना मरणं प्रति / धर्मध्यान विधेयं चे-त्येवं तेऽस्मार्पुरागमम् // 13 // સાધુએ હમેશાં મરણને વાસ્તે તૈયાર રહેવું, તથા ધર્મધ્યાન કરવું,” એવું આગમનું વચન મોહનમુનિજીને યાદ આવ્યું. 13. एगो मे सासऊ अप्पा नाणदंसणसंजुऊ। सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा // 14 // .. खामेमि सव्वजीवे सव्वे जीवा खमंतु मे / / मित्ती मे सव्वभूएसु वेरं मज्झ न केण इ // 15 // कायोत्सर्ग विधायैवं ध्यायन्तस्ते चिदात्मनि। तल्लीनतामवाप्याशु तत्यजुर्ममतां तनोः // 16 // પછી કાઉસગ કરીને તેમણે મનમાં ભાવના કરી તે આ રીતે “જ્ઞાન અને દર્શન એ મારા જીવન ખરૂં સ્વરૂપ છે. તેમજ મારો જીવ શાશ્વત (વણે કાળમાં રહેવાવાળો) અને એક એટલે રાગાદિરહિત છે. બાકી સર્વ વસ્તુ સંગથી આવે. લી છે, માટે તે મારાથી જાદી જ છે. હું સર્વ જીવોને ખમાવું છું, અને તે સર્વ જીવો પણ મારાથી થયેલી અપરાધને ખમે, સર્વ જીવોને વિષે હું મિત્રભાવ રાખું છું. કોઈપણ જીવની જોડે મારે વૈરભાવ નથી.” એવી ભાવના કરીને તન્યસ્વરૂપમાં તલ્લીન થયેલા મોહનમુનિએ તેજ વખતે શરીર ઉપરની મમતા છોડી દીધી. 14-15-16. . महानुभावान् दृष्ट्वा तान् शार्दूलोगात्पराङ्मुखः।। कः सर्वभूतसुहृदं हन्तुं जगति शक्नुयात् // 17 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #100
--------------------------------------------------------------------------
________________ (16) મૌનવર્તિ રૂમઃ H મહાનુભાવ એવા મોહનમુનિજીને જોતાંજ વાઘ મોઢું ફેરવીને પાછો ગયે. સર્વ ની જોડે ભાવથી મિત્રભાવ જે રાખે છે તેને આ જગતમાં કેણ ઉપદ્રવ કરી શકે ? 17. सद्धर्मो जयतीत्येवं वदन्तो मोहनहर्षयः / स्मृत्वा पञ्चनमस्कारं कायोत्सर्गमपारयन् // 18 // પછી મેહનજીએ “કેવલિભાષિત ધર્મ જયવંત છે.” એવું વચન આનંદથી કહ્યું, અને નવકાર સંભરીને કાઉસગ પા. 18. वियदयङ्कधरणी-मिते विक्रमवत्सरे / श्रीमोहनपदैः पूत-मभूज्जयपुरं पुरम् // 19 // સંવત ઓગણસે ત્રીસ-(૧૯૩૦) માં મોહનમુનિજીના ચરણસ્પર્શથી જ્યપુર પવિત્ર થયું. 19. द्रव्यतो भावतश्चैव निर्ग्रन्था यतयोऽथ ते / सर्वसावद्यविरता न्यवसंस्तत्र संमदात् // 20 // પછી દ્રવ્યથી તથા ભાવથી નિગ્રંથ થએલા મેહનમુનિજી સર્વસાવધવ્યાપારને ત્યાગ કરીને ત્યાં ખુશીમાં રહ્યા. 20. अथासन्नतमं वर्षा-वासं तत्र चिकीर्षवः / થીમોદાડમૂર્વ–સ્તપાધ્યાયતHRI | 22 નજીક આવેલું મારું ત્યાં કરવાની ઈચ્છાથી મેહનનિએ તપસ્યા તથા ભણવુંગણવું શરૂ કર્યું. 21. तापत्रितयसंतप्तान् भव्यान्धर्मपरायणान् / देशनामृतवर्षिण्या गिरा ते निरवापयन् / / 22 // ધર્મકરણમાં તત્પર પણ તાપત્રયથી પીડાયલા ભવ્યજીને દેશની અમૃત પાઈને તેમણે શાંત કર્યા. રર. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #101
--------------------------------------------------------------------------
________________ . મિહનચરિત્ર સર્ગ પાંચમ. (2) अतिक्रान्तासु वर्षासु निर्यातायां शरद्यपि / विजिहीर्षन्ति स्म तदा-जयमेरुपुरे वरे // 23 // વર્ષ તથા શરદ્ એ બે ઋતુ વિતી ગયા પછી મહામુનિજીને અજમેર તરફ વિહાર કરવાની ઈચ્છા થઈ. 23. संविमकल्पमाश्रित्य गुप्ताश्च समितास्तथा / भव्यबोधं वितन्वन्तः पुरात्तस्मात्प्रतस्थिरे // 24 // પછી સંગીકલ્પ સ્વીકારીને ત્રણ ગુપ્તિથી ગુપ્ત અને પાંચ સમિતિથી સમિત એવા મેહમુનિજી દુખી થયેલા ભવ્યજીને બેધ કરતા જયપુરથી વિદાય થયા. 24. प्राप्ता अजयमेर्वाख्ये पत्तने पत्तनोत्तमे / धर्मध्यानोचितायां ते वसताववसन्मुदा // 25 // સુખસમાધિથી અજમેરમાં આવેલી મેહનમુનિજ જેથી ધર્મધ્યાનની વૃદ્ધિ થાય એવી વસતિમાં સુખે રહ્યા. 25. मूर्छारहितमात्मानं देशं च विहृतिक्षमम् / विज्ञायाथ क्रियोद्धारं विधित्सन्ति स्म ते पुनः // 26 // પછી પિતાને પરિગ્રહની મૂછ બિલકૂલ રહી નથી, તથા દેશપણ વિહાર કરવા લાયક છે, એમ જાણીને મોહનમુનિજીએ ફરીથી ત્યાં ક્રિધ્ધાર કરવાને વિચાર કર્યો. 26. कलिकाताराजधान्यां सामान्येन पुरा कृतः। स एवं विधिनैतस्मिन् व्यधायि जिनसाक्षिकम् // 27 // પૂર્વે કલકત્તા રાજધાનીમાં દ્રવ્યત્યાગને સંકલ્પ કરીને જે સામાન્ય દિયકયા હતા, તેજ અજમેરમાં પાછી શ્રીસંભવનાથ ભગવાનની સામે મેહનમુનિજીએ યથાવિધિ કર્યો. 27. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #102
--------------------------------------------------------------------------
________________ (98) मोहनचरित पञ्चमः सर्गः / महाव्रतधरास्तेऽथ संविमा मोहनर्षयः। छेदोपस्थापनं तत्र विधायाथ प्रतस्थिरे // 28 // પંચમહાબતના ધારક અર્થાત સંવેગી થયેલા મોહનમુનિજી છેદે પરથાપન કરીને અજમેરથી નીકળ્યા. 28. विहारेणोद्यतेनाथ विहरन्तः क्रमेण ते / मरुदेशान्तर्गतायां पल्लयां पादाब्जमादधुः // 29 // પછી ઉગ્ર વિહાર કરતા મોહનમુનિજીએ અનુક્રમે મારવાડ દેશમાં આવેલા પાલી શહેરમાં ચરણકમલ મૂક્યા. 29. श्रीमोहनपदद्वन्द-मभिवन्ध पुनः पुनः / तत्रत्याः श्रावकाः प्रापु-मोदं वाचामगोचरम् // 30 // ત્યના શ્રાવકોએ મેહનમુનિજીનાં ચરણકમલ વારંવાર વાંધા; અને તેથી જે કંઈ તેમને હર્ષ થયે તે વાણીથી કહી શકાય એમ નથી. 30. अथ ते मोहनमुख-परिपूर्णेन्दुनिःसृतम् / देशनामृतमापीय तिरश्चर्दिवौकसः॥ 31 // મેહનમુનિજીના મુખરૂપી પૂર્ણચંદ્રમાંથી નીકળેલું દેશનારૂપી અમૃત પીને તે શ્રાવકે દેવતાઓને પણ તુચ્છ માનવા લાગ્યા. 31. अत्यासन्ना वीक्ष्य वर्षाः पल्लीस्थाः श्रावकास्तु तान् / अत्रैव वर्षावसतिं कुरुतेति व्यजिज्ञपन् // 32 // પછી ચોમાસું નજીક આવેલું જેઈને પાલીના રહીશ શ્રાવકેએ મેહન निने विनंति 3री 4, "मा५ मी. यामासुं / ." 32. समीक्ष्य देशं कालं च श्राद्धानप्यनुरागिणः। श्रीमोहनमुनीन्द्रास्त-द्वचनं प्रतिपेदिरे // 33 // દેશ તથા કાળને વિચાર કરીને અને વિનંતિ કરનારા શ્રાવકે રાગી છે, એમ જોઈને મેહનમુનિજીએ તે લેકિની વિનંતિને અંગીકાર કર્યો. 33. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #103
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ પાંચમ. तदनिपङ्कजालीना-भवत्पल्ली यदा तदा / नामधेयमभूत्तस्या योगरूढं सुविश्रुतम् // 34 // જ્યારે પલ્લા (પાલી શહેરનાં શ્રાવકો) મેહનમુનિજીને પગે લીન થઈ ગઈ ત્યારે તેનું જગતમાં પ્રસિદ્ધ “પાલી” એવું નામ સાચું થઈ ગયું. 34. षष्ठाष्टमाष्टाह्निकादि तपः कुर्वन् यथाबलम् / पल्लीनिवासी श्रीसंघ-श्चतुर्मासीमयापयत् // 35 // પિતાની શક્તિ માફક છા, અઠ્ઠમ, અઠ્ઠાઇ વિગેરે તપસ્યા કરીને પાલીના રહીશ શ્રીસંઘે માસું ગાળ્યું. 35. इन्द्रो मुनीन्द्राको वान्यो गुरुः सद्गुरुतोऽपि वा। देशनायाः सुधा कान्या पल्लीत्थं स्वर्गतामगात् // 36 // મુનિરાજને મૂકીને બીજો ઈંદ્ર તે કોણ, સદ્ગથી બીજો ગુરુ (બૃહસ્પતિ) તે કોણ, તેમજ ધર્મની દેશના કરતાં અમૃત તે બીજું શું; ઉપર કહેલી ત્રણે વસ્તુને યોગ મળી આવ્યાથી પાલી શહેર સ્વર્ગ જેવું થયું. 36. मोहोज्झिता अपाकुर्यु-र्मोहमत्र किमद्भुतम् / चित्रं यन्मोहनोऽप्येषां दृष्टिमोहमपाकरोत् // 37 // મેહરહિત થયેલા જ્ઞાનીકો ભવ્યજીવોને મોહ દુર કરે તેમાં શી નવાઈ! પણ આશ્ચર્ય એ છે કે, આ મુનિરાજાએ પોતે “મોહન” એવું નામ ધરાવ્યું છે તે પણ પાલીના શ્રાવકોની દર્શનમહિની દૂર કરી. 37. શુમતીથ્રદ્ધા-સ્તા મોદનપત્યો રિશ નિધાય મોન ગુમનસૂયા રૂ૮ - તે વખતે શુભકર્મના ઉદયથી શ્રાવકોએ મોહનજીને પગે ભાવથી માંડ્યું - ભાવીને પોતાનું અશુભકર્મ ખપાવ્યું. 38. 1 “પલ્લી” એ શબ્દમાં “પ” અને “લી” એવાં બે પદ છે. પદ એટલે પગ અને લી એટલે લય પામનારી, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #104
--------------------------------------------------------------------------
________________ (100) मोहनचरिते पञ्चमः सर्गः। वर्धयन्तः पूर्वचितं तपः षष्ठाटमादिना। बोधयन्तश्च भविका-न्मुदा सन्मोहनर्षयः॥३९॥ પૂર્વ સંચિત કરેલી તપસ્યાને છઠ, અક્રમ વિગેરે કરી વધારતા અને ભવ્યજીને બોધ કરતા એવા મેહનમુનિજી ત્યાં સુખથી રહ્યા. 39. विक्रमादिशशत-स्यैकत्रिंशे वितेनिरे। पल्यां ते प्रथमां वर्षा-वसतिं मुनिवासवाः // 40 // વિક્રમ સંવના ઓગણીસે એકત્રીશ- 1931] માં પહેલું ચોમાસું મિહનમુનિજીએ પાલીમાં કહ્યું. 40 मार्गशीर्षेऽथ संप्राप्ते श्राद्धा विरहकातराः। नाकामयन्त तान्मोक्तुं बद्धा रागेण भूयसा // 41 // પછી માગસર મહિને આવે છતે હનમુનિજીને વિગ થશે એમ જાણીને દુખી થયેલા ઘણા રાગી શ્રાવકો તેમને છેડી શક્યા નહીં. 41. विहृतौ सन्ति यावन्तो गुणा जगति विश्रुताः। चिरमेकत्र वसतौ दोषास्तावन्त एव हि // 42 // વિહાર કરવામાં જેટલા ગુણ રહેલા છે, તેટલાજ દેષ ઘણું કાળસુધી એક ઠેકાણે રહેવાથી ઉપજે છે, તે પણ જગમાં જાણીતા છે. 42. इति निश्चित्य ते श्राद्धा निवासनपरा अपि / પ્રત્યાક્યાતા શીષ્ય-મર્તનિધીષભરતઃ રૂ. આગળ વિહાર કરવાની ઈચ્છા કરનારા મેહનમુનિએ એ નિશ્ચય કલો હેવાથી ઘણો આગ્રહ કરનાર પાલીના શ્રાવકેનું કહેવું તેમણે કબુલ કર્યું નહીં. 43. प्रायो मरुप्रदेशेषु विहरन्तो यथारुचि / चिरादवापुर्विश्रान्त्या अर्बुदेशपुरं प्रति // 44 // પછી રુચિમાકક મારવાડમાંજ ઘણે ખરે વિહાર કરતા મેહનમુનિ વિસામે લેવા વાસ્તે અર્બુદ રાજાની રાજધાનીમાં આવ્યા. 44. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #105
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ પાંચમો. राजपुत्रान्ववायेन राज्ञा तत्प्रतिपालितम् / पुरं शिरोहीति नाम्ना सांप्रतं प्रथितं भुवि // 45 // રજપૂત વંશમાં થયેલા રાજાએ રક્ષણ કરેલું તેનગર હમણાં “શિરેહી એવા નામથી જગતમાં પ્રસિદ્ધ છે. 45. मरोर्भागद्रये योऽल्प-मरुरित्यभिधीयते। तत्र प्रधानं नगर-मेतदेव वदन्ति हि // 46 // મારવાડના બે ભાગ છે. તેમાં જે નાની મારવાડ કહેવાય છે તેની અંદર એ નગર મુખ્ય છે, એમ લેકે કહે છે. 46. तत्र प्रसन्नमनसो-ऽवसंस्ते मुनिसत्तमाः। ધાને ચત્ર મત્સ તે નિસંમતઃ ક૭ | પછી તે શિહીમાં મોહનમુનિજી પ્રસન્ન મનથી રહ્યા, જ્યાં ધર્મધ્યાન થઈ શકે તે દેશ મુનિઓને પસંદ હોય છે. 47. तत्रापि देशनास्वाति-पयः श्रावकचातकाः। નિપય વિસ્તૃMાં તૃMT હિમવર્ષની 48 | તે ઠેકાણે પણ શ્રાવકરૂપી ચાતકોએ મેહનમુનિજીની દેશનારૂપ સ્વાતી નક્ષત્રનું પાણી ઈચ્છા માફક પીને તૃષ્ણા (તૃષા તથા વિષયની અભિલાષા) છોડી દીધી. કારણ કે, તૃષ્ણા જે છે તે સંસારને વધારે છે. 48. बालं मध्यं बुधं चैव देशकालानुसारतः। तत्तदोपदेशेन बोधयन्ति स्मते सदा // 49 // બલ (અણસમજુ), મધ્યમ, (થોડું સમજનાર) અને બુધ (ાણ) એ ત્રણેને 1 સિદ્ધાંતમાં બાલ, મધ્યમ અને બુધ (જાણ) એમને ઉપદેશ કરવાની રીત કહી છે તે આ રતિઃ–બાલકના ઉપદેશમાં લોચનો વિધિ, પગરખા વિગેરે ન હીં પહેરવાં, રાત્રે બે પહોર જમીન ઉપર સુઈ રહેવું, શીતના તથા ઉષ્ણના પરિગ્રહ ખમવા, છઠ, અઠ્ઠમ વિગેરે વિવિધ પ્રકારની તપસ્યા મહાકષ્ટથી કરવી, ઉપકરણ ઘેડ અને શુદ્ધ રાખવાં, પિંડવિશુદ્ધિ સારી પેઠે પાળવી, વિગેરે વાતે ભાલના ઉપદેશમાં લાવવી. આઠ પ્રવચન માતાનો હમેશાં આદર કર, વિધિપૂર્વક સિદ્ધાંત સાંભબલા, ગુરુના આધીનમાં રહેવું, તેનું બહુમાન કરવું વિગેરે વાતે મધ્યમના ઉપદેશમાં લેવી. કેવલી ભગવાનના વચનની આરાધનાથી ધર્મ થાય છે, અને તેનું ઉત્થાપન કરે તે દેષ લાગે છે એજ ધમનું તત્વ છે, વિગેરે વાતે બુધના ઉપદેશમાં આદરવી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #106
--------------------------------------------------------------------------
________________ (202) मोहनचरिते पञ्चमः सर्गः। દેશકાલના અનુસારથી જે જેને લાયક હોય એવો ઉપદેશ કરીને તે હમેશાં બધા કરતા હતા. 29. यत्र यस्य भवेद्धर्मे-ऽभिनिवेशश्चतुर्विधे। / तत्र तस्यारुचिर्न स्या-तथा ते तत्त्वमूचिरे // 50 // અરુચિ ન થાય, એવી રીતે મોહનમુનિજી આગમનું તત્ત્વ કહેતા હતા. 50. आर्द्राप्रवेशेऽत्यासन्ने श्राद्धानामुपरोधतः। तत्रैव तेषामभव-द्वर्षावासविनिश्चयः॥ 51 // પછી આદ્રપ્રવેશ ઘણે નજીક આવ્યું ત્યારે શ્રાવકોના આગ્રહથી ત્યાં જ માસું કરવાને તેમને નિશ્ચય થયે 51. तदा लाभादुदाराणां सद्गुरूणां मनीषिणाम् / वितेनुर्विविधं श्राद्धा-स्तत्रत्या उत्सवं मुदा // 52 // તે વખતે મનના ઉદાર અને વિવેકી એવા સદગુરુને લાભ થયાથી શિરહીના શ્રાવકોએ આનંદથી વિવિધ પ્રકારને ઉત્સવ કર્યો. પર. देशनामृतमातृप्तेः पिबन्तः श्रावकोत्तमाः। मरुदेशान्तर्गतं त-न्मेनिरेऽनूपसंनिभम् // 53 // તૃપ્તિ થાય ત્યાંસુધી દેશનારૂપી અમૃત પીનારા ત્યાંના ઉત્તમ શ્રાવેકે, જો કે શિરેહી મારવાડની અંદર આવેલી છે, તે પણ તેને કોંકણ વિગેરે દેશની માફક પાણીથી ભરપૂર એવી માનવા લાગ્યા. 53. . कुन्देन्दुधवलं तेषां यशः प्रसरदेकदा / तत्पुराधीशनृपतेः कर्णगोचरतामगात् // 54 // ' કંદના ફૂલ જે અથવા ચંદ્રમા જે શુદ્ધ મેહનમુનિઓને યશ ફેલાતા છતે એક વખતે તે નગરીના રાજાના સાંભળવામાં આવ્યું. 54, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #107
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સર્ગ પાંચમે. ( ? ) श्रुत्वा चमत्कारगर्भ तेषा चरितमादरात् / सोऽभूत्तदर्शने सद्यो भृशमुत्सुकमानसः॥ 55 // સાંભળતાં જ ચમત્કાર ઉપજાવે એવું મહામુનિજીનું વૃત્તાંત સાંભળીને રાજા તેજ વખતે તેમની મુલાકાત લેવા માટે મનમાં ઘણેજ ઉત્સુક થયો. 55. निर्णीतपूर्वे समये समागत्य स भूपतिः / श्रीमोहनपददन्द-मकरोदक्षिगोचरम् / / 56 // પ્રથમજ નક્કી કરાયેલા સમયઊપર રાજાએ આવીને મેહનમુનિજીની મુ લાકાત લીધી. 56 माध्यस्थ्यमवलम्ब्याथ तेषां बोधं वितन्वताम् / वचोऽवञ्चकमाकर्ण्य भद्रभावमगादसौ // 57 // ત્યારે કોઈપણ દર્શનઉપર પક્ષપાત ન રાખતાં મધ્યસ્થપણું સ્વીકારી ભવ્યજીને બોધ કરનારા મેહનમુનિજીનું વંચનારહિત વચન સાંભળીને તે રાજા ભદ્રકપણું પામ્યા. 57, शासनोन्नतिमेता ते विलोक्य श्रावकास्ततः। मोहनाघ्रियुगे रागं विदधुः पूर्वतोऽधिकम् // 58 // એ પ્રમાણે મોહનમુનિજીએ કરેલી શાસનની ઉન્નતિ જોઈને શિરોહીના શ્રાવક તેમના ચરણમલ ઉપર પહેલાં કરતાં પણ વધારે રાગ રાખવા લાગ્યા. પ૮ : धर्मोयोतं वितन्वन्त एवं ते मुनिपुङ्गवाः। निन्युर्यथासुखं तत्र वर्षामासचतुष्टयीम् // 59 // એ રીતે ધર્મને ઉઘાત કરનાર એ મુનિરાજાએ સુખ ઉપજે તેવી રીતે શિરાહીમાં વર્ષાકાળના ચાર મહિના ગાળ્યા. 59. नयनानलनन्देन्दु-मिते विक्रमवत्सरे / चतुर्मासी द्वितीयाभू-त्सादडीपत्तने शुभे // 6 // વિક્રમ સંવત ઓગણીસે બત્રીશ-(૧૯૩૨) માં શુભ શિરે હી નગરીને વિષે મોહનમુનિજીનું બીજું ચોમાસું થયું. 60. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #108
--------------------------------------------------------------------------
________________ (104) - मोहनचरिते पञ्चमः सर्गः। अथो विहारयोग्येषु संजातेषु च वर्मसु / विजृम्भमाणे हेमन्ते विहरन्ति स्म ते द्रुतम् // 61 // પછી વિહાર કરી શકાય એવા ભાગી જ્યારે શુદ્ધ થઈ ગયા, ત્યારે હેમતઋતુમાં મેહનમુનિજીએ શિરેહથી શીઘ્ર વિહાર કર્યો. 61. विहारक्रमयोगेन पुनरागत्य सत्वरम्। . पुरमेतन्निजपदैः सनाथीक्रियतां किल // 62 // एवमभ्यर्थमानांस्ते श्रावकान्विनयानतान् / आगमोक्तेन विधिना बोधयन्तोऽग्रतो ययुः॥ 63 // “અનુક્રમે વિહાર કરતા પાછા વેહેલા પધારીને આપના ચરણકમલથી આ નગરી દીપા.” એ રીતે વિનયપૂર્વક નમીને વિનંતિ કરનારા તે શ્રાવકેને સિદ્ધાંતમાં કહેલી રીત પ્રમાણે બંધ કરીને તે આગળ ચાલતા થયા. 62-63. एकदित्रिचतुःपञ्च-प्रयाणानि सहाययुः। * अर्बुदेशपुरीवासि-श्राद्धास्तेष्वनुरागिणः॥ 64 // ( શિરોહીના રહીશ શ્રાવકો જે મોહનમુનિજી ઉપર રાગી હતા, તે કોઈ એક, तय, मेम पांय भुमि सुधी तमनी साथ माव्या. 64. अथ श्रीमोहनमुनि-विकसन्मुखपङ्कजम् / विलोक्येव वनान्तःस्थं मम्लावम्भोजमण्डलम् // 65 // વગડામાં સરેવરની અંદર રહેલા કમળના સમુદાયે શિયાળે શરૂ થયાથી કરમાઈ ગયા, તે ઉપરથી એમ લાગે છે કે, મોહનમુનિજીનું પ્રફુલ્લિત એવું મુખકમલ આપણુ કરતાં સુંદર છે, એમ વિચારીને જ કે શું ? 65. माभूद्विहरतामेषां बाधा कापि मदातपात्। इतीवालोच्योष्णरश्मि त्युष्णकिरणोऽभवत् // 66 // શિયાળાને લીધેજ તડકે પણ ઓછો થઈ ગયે, તે ઉપરથી એવી કલ્પના થાય છે કે, વિહાર કરનારા મેહનમુનિજીને મારા કિરણથી કંઈપણ પીડા થવી ઉં! नये." येम भनमा पारीन शुं? ते पाताने ता५ समतास. 66. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #109
--------------------------------------------------------------------------
________________ મિહનચરિત્ર સર્ગ પાંચમ (105) विहरत्स्वेषु मुनिषु ऋतुस्तापोपशान्तितः / शैत्यं समागात्तेनास्मिन शीतं प्रसरति क्षितौ // 67 // એ મુનિરાજ વિહાર કરવા લાગ્યા, ત્યારે તેને પણ તાપ શમાઈ જવાથી તે ઠંડી પડી ગઈ, તેથી આ સમયે આખા જગતમાં ટાઢને ફેલાવ થઈ ગયે કે શું? 67 मरौ च मेदःपाटे च विहरन्तो यथागमम् / मार्गागतानि तीर्थानि नमन्तश्च यथाविधि // 68 // यथापात्रं वितन्वन्तो धर्मबोधमथान्यदा / श्रीमोहनमुनीन्द्रास्ते पल्लीप्रान्तं समासदन् // 69 // મારવાડમાં તથા મેવાડમાં સિદ્ધાંતમાં કહેલી રીતને અનુસરીને વિહાર કરતા, માર્ગમાં આવેલા તીર્થોને વિધિપ્રમાણે વાંદતા અને સાંભળનારની યોગ્યતા હોય તે પ્રમાણે ધર્મોપદેશ કરતા, એ મોહન મુનિજી એક વખતે પાલીના પ્રદેशमा मा०या. 68-68.. तदुपश्रुत्य पल्लीस्थाः श्राद्धा निवृत्तमानसाः। सहसागत्य विनता मोहनाशी ववन्दिरे // 70 // . . . એ વાત સાંભળીને ઘણો આનંદ પામેલા પાલીના શ્રાવકોએ તત્કાળ मेगा थापी भाडनमुनिने बांधा. 70. अवदंश्च पुनः पूज्यैः पल्यां कृत्वा पदं निजम् / पावनीयाश्विराच्छीम-दर्शनोत्कण्ठिता वयम् // 71 // અને “ફરીવાર આપસાહેબો પાલીમાં પગલાં કરીને ઘણા કાળથી આપપહેબનાં દર્શનની વાટ જોતા રહેલા અમને પાવન કરે,” એવી તેમણે વિનતિ 21. 71. विज्ञप्तिमुरकृित्य पल्लीमागत्य तैः सह / धर्म विवर्धयन्तस्ते न्यवसन्वसतौ सुखम् // 72 // ભૂલ કરીને તેમની જોડે પાલીમાં આવેલા મોહનમુનિજી ઘર્મધ્યાનની વૃદ્ધિ કરતા ઉપાસરામાં છે 7 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #110
--------------------------------------------------------------------------
________________ ( 106 ) मोहनचरिते पञ्चमः सर्गः। कामं ववर्ष वर्षासु यथा सर्वत्र वारिदः / देशनाम्बु तथैवायं मोहनाब्दोऽपि लीलया // 73 // ચોમાસા જેમ બધે ઠેકાણે વરસાદ વરસ્યો, તેમ મેહનમુનિજરૂપ મેઘે પણ दीमाथी शिना३५ ४४नी वृष्टि 421. 73 . . वृष्टेर्यथा कालिकायाः क्षेत्रमङ्कुरवद्भवेत् / .. . . तथा धर्माङ्करं तस्याः केचिन्मनसि दधिरे // 74 // અવસર ઉપર સારા ખેતરમાં પડેલો વરસાદ જેમ ફળદ્રુપ થાય છે, તેમ દેશનારૂપ વૃષ્ટિથી પણ કેટલાક ભવ્યજીના મનમાં ધર્મરૂપી અંકુર ઉગ્યા. 74. तपस्यन्तमवेक्ष्यैक-मन्यो भव्योऽपि भावतः। तपस्यामातनोद्धर्मा-धर्मोऽप्येवं प्रवर्धते // 75 // | તપસ્યા કરનારા એક ભવ્યજીવને જોઈને બીજો ભવ્યજીવપણ ભાવથી તે વખતે તપસ્યા કરવા લાગે. ઠીક છે, ધર્મ થકી ધર્મપણ એ રીતેજ વધે છે. 75. विक्रमादहथेमिनन्द-भूमिते परिवत्सरे / वर्षावासस्तृतीयोऽभू-त्पल्यां धर्मप्रवर्धकः // 76 // વિક્રમરાજાના રાજ્યાભિષેકથી ઓગણીશે તેત્રીશ–૧૯૩૩ મે વર્ષ મહિનમુનિજીએ ઘર્મની વૃદ્ધિ થાય એવી રીતે ત્રીજું એ માસું પાલીમાં કર્યું. 76. अथ वृश्चिकगे सूर्ये समयं विहृतिक्षमम् / विलोक्य शोभने लमे व्यहार्षुर्मोहनर्षयः // 77 // ..... પછી વૃશ્ચિકરાશિને સૂર્ય થયું, ત્યારે સમય વિહાર કરવા લાયક છે, એમ જણને મેહનમુનિજીએ સારા મુહૂર્ત ઉપર પાલીથી વિહાર કર્યો. 77. वन्दमाना धर्मलाभं सास्रा बोधप्रदां गिरम् / तथा योगं वर्तमानं पुनरागमनेच्छवः // 7 // विविधं च तथा प्रत्या-ख्यानं धर्मक्रियारताः। ..::.. तदैवमुचितं तेभ्यः श्राद्धा लाभमवानुवन् / / 79 // युग्मम् / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #111
--------------------------------------------------------------------------
________________ મહેનચરિત્ર સર્ગ પાંચમ. ( 207 ) વંદના કરનારા લેકેને ધર્મલાભ મળે, એ મુનિરાજ ઉપર ઘણો રાગ હોવાથી જેમની આંખમાં આસું આવ્યાં, તે લેકોને બોધ થાય એવા ધર્મોપદેશને લાભ થ, " ફરીથી આપ વહેલા અહીં પધારશે, એવી આશા અમો રાખીએ છઇએ,” એવી વિનતિ કરનારા લોકોને વર્તમાન ગ” એવો જવાબ મળે, અને તપસ્યા વિગેરે કરવામાં તત્પર એવા લેકને જાતજાતનાં પચ્ચખાણ મળ્યાં, એવી રીતે તે મોહનમુનિજી પાસેથી શ્રાવક લેકીને જેની જેવી યોગ્યતા તે પ્રમાણે લાભ થ. 78-79. कचिदाहारपानीयं कचिदसतिमेव वा। कचित्तदुभयं चापि कुर्वाणास्ते यथाश्रुतम् // 8 // एकरात्रं दिरात्रं वा त्रिरात्रं वा ततोऽधिकम् / / ग्रामादिषु वसन्तश्च देशकालाद्यपेक्षया // 81 // विहृत्य धन्वसु चिरं समवापुः क्रमेण ते / पुरं यत्सादडीनाम्ना प्रथितं सांप्रतं भुवि // 82 // विशेषकम् / તે પછી મેહનમુનિજી કોઈ ગામમાં એકલું આહારપાણી જ તો કઈ ગામમાં એકલી વસતિજ અને કેઈિ ઠેકાણે આહારપાણી તથા વસતિ એ પ્રમાણે આગમાનુસાર વિહાર કરતા, તેમજ ગ્રામ, પુર, નગર ઈત્યાદિકને વિષે એક રાત, બે રાત, ત્રણ રાત અથવા તે કરતાં પણ વધારે દેશ, કાળ વિગેરેનો વિચાર કરીને નિવાસ કરતા મારવાડમાં ઘણા કાળ સુધી વિહાર કરીને અનુક્રમે, આજકાલ જે સાદડીનામથી ઓળખાય છે, તે નગરમાં આવ્યા. 80-81-82. संघस्तत्रत्योऽद्ययाव-त्पपौ तेषां यशःसुधाम् / अद्य भाग्योदयाल्लेभे दुर्लभं देशनामृतम् // 83 // ત્યાન સંઘ આજસુધી મેહનમુનિજીની કીર્તિરૂપ અમૃતને પીતો હતો, તેજ સંઘ આજ ભાગ્યને ઉદય થયાથી સહેજ નહીં મળી શકે એવું દેશનારૂપી અમૃત પીવા લાગે. 83. .. अथामोदमनिर्वाच्यं तत्रस्था भेजिरे जनाः। यत्तत्र वर्षावसतिं मुनीन्द्रास्ते प्रपेदिरे // 84 // * પછી વચનથી કહી શકાય નહીં એવો હર્ષ સાદડીના શ્રાવકોને થયો. કારણ કે, મોહનમુનિજીએ ત્યાં ચોમાસું કરવાનું કબૂલ કર્યું 84 - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #112
--------------------------------------------------------------------------
________________ (108) मोहनचरितै पञ्चमः सर्गः / अङ्गप्रविष्टं वा किंचि-दुपाङ्गमपि किंचन / प्रापौरुष्यास्ततो विद्व-त्प्रणीतं चरितादिकम् // 85 // धर्मव्याख्यानमेवं ते गिरा मधुरयान्वहम् / श्रावयन्तः कस्य चित्तं धर्मरक्तं न चक्रिरे // 86 // युग्मम्। પિરિસી ભણતા પહેલાં અગીઆર અંગમાંનું અથવા ઉપાંગમાંનું કંઈપણ સત્ર અને તે પછી ગીતાર્થ મુનિઓએ રચેલાં ચરિત્ર વિગેરે, એ રીતે મધુર વચનથી દરરોજ વ્યાખ્યાન સંભળાવનારા મેહનમુનિજીએ કાનું ચિત્ત ધર્મને વિષે 20ii न झुं ? 85-86. समन्ततो ये न्यवस-श्राद्धाः सरलबुद्धयः। ते पर्युषणवेलाया-मागतास्तत्र सत्वरम् // 87 // સાદડીની આસપાસ જે ભદ્રિકશ્રાવકે રહેલા હતા, તે પજુસણ ઉપર ત્યાં शा। 24व्या. 87. उत्साहवन्तः सर्वेऽतो-ऽभवत्तत्रोत्सवो महान् / तथा तपोऽपि विविधं चक्रे संहननान्वितैः // 88 // બધાના મનમાં ઉલટ ઘણી હતી, તેથી ત્યાં મેંટે ઉત્સવ થયે, તેમજ જેનું સંધયણ સારું હતું તે લેકએ જાતજાતની તપસ્યા પણ કરી. 88. चातुर्मास्यभवे जाते प्रतिक्रमणकर्मणि / धर्मक्रियासु पूर्णासु निर्विघ्नं निखिलासु च // 89 // विजिहीर्षां मुनीन्द्राणां नैराश्यमनुरागिणाम् / विमलत्वं वर्त्मनां च समकालमभूत्तदा // 90 // युग्मम् / પછી કાર્તિકી ચોમાસાનું પડિકમણું અને બીજી ધર્મની ક્રિયાઓ એ બધું અંતરાયરહિત પૂરું થયું, ત્યારે મોહનમુનિજીના મનમાં વિહાર કરવાની ચાર ચા, રાગી શ્રાવકનાં મન “હવે આપણી વિનતિ મુનિરાજ કબૂલ કે નહીં” એમ જાણુને નિરાશ થયાં, અને વિહાર કરવાના બધા માર્ગે સફાઈબ . એવામાં આવ્યા. એ ત્રણે વાતો તે વખતે સમકાલે થઈ. 89-90. * . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #113
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સર્ગ પાંચમો. विक्रमादब्धियङ्क-जगतीमितवत्सरे। वर्षावासं तुरीयं ते विदधुः सादडीपुरे // 91 // સંવત્ ગણીશે ચોત્રીસ-(૧૯૩૪) મે વર્ષે મેહનમુનિજીએ ચોથું ચોમાસું સાદડીમાં કર્યું. 91. यथापूर्वं विहृत्याथ चिराते मोहनर्षयः / महन्मरुषु विख्यातं ययुर्योधपुरं वरम् // 92 // પછી મોહનમુનિજી, પૂર્વે કર્યો તે પ્રમાણે ઘણા કાળસુધી વિહાર કરીને મોટી મારવાડમાં ઘણું પ્રસિદ્ધ જે જોધપુર કહેવાય છે ત્યાં આવ્યા. 82. श्रीसंघस्तनिवास्यासी-पूर्वतोऽप्येषु रागवान् / संविमानवलोक्यनां-स्तदैवं सोऽन्वमन्यत // 83 // ત્યને સંઘ પહેલાંથી જ એમના ઉપર ઘણે રાગી હતો. હવે સંવેગી થયેલા એ મહમુનિજીને જોઇને તેના મનમાં આ વિચાર આવ્યા -93. जात्यं सुवर्ण रत्नेन प्रत्युप्तं राजतेऽधिकम् / मुनिस्वर्णं तथैवेदं रत्नचारित्रयोगतः॥ 94 // સેટચનું સોનું રત્નજટિત થાય ત્યારે તે જેમ દીપે છે, તેમ આ મુ. નિરાજરૂપી સુવર્ણ ચારિત્રરૂપી રત્નના સંયોગથી ઘણું શેભે છે. 94. अपि भूषितसर्वाङ्गं सुन्दरं महिलावपुः। तिलकेनैव लसति मुनिरत्नं व्रतेन वा // 95 // કિંવા જાતજાતના નાના મોટા અલંકારથી તથા કસબિકારના વસ્ત્રથી શણગારેલી સ્ત્રી જેમ કપાળે કરેલા તિલકથી તેમ આ મુનિરાજ પણ ચારિ. ત્રથી શેભે છે. 85. तारकोपेतमथवा शरत्कालिकमम्बरम् / .. राजते रजनीशेन मुनिरत्नमिदं तथा // 93 // અથવા ક્રોડગમે નક્ષત્રથી શોભિતું શરસ્કાળનું નિર્મળ આકાશ જેમ ચંદ્રમાના ઉદયથી શોભે છે, તેમ આ મુનિરાજ ચારિત્રથી શોભે છે.” 96. ' P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #114
--------------------------------------------------------------------------
________________ ( 20 ) નિવૃત્તિ પમ / एवं दृढानुरागेण बद्धास्ते श्रावकोत्तमाः। मुञ्चेयुः किं मुनीन्द्रांस्ता-न्वर्षातिक्रमणं विना // 97 // એ રીતે ઘણા રાગથી બંધાયેલા તે ઉત્કૃષ્ટ શ્રાવકો માસું ઉતર્યા વગર એ મુનિરાજને કેમ છોડી દેશે ? 97. तपःशस्त्रैः कर्मशत्रुः पराजिग्य इहैव यैः। ત વ યોયાતેલાં વાસીદ્યોધપુર વિ . 18 | . एतादृशे पुरे श्रीम-न्मोहनाघिसरोरुहम् / रराज तत्र कियती वक्तव्या शासनोन्नतिः॥ 99 // તપસ્યારૂપ શસ્ત્ર હાથમાં લઈને કર્મરૂપી શત્રુનો આ લેમજ જેમણે પરાભવ કર્યો, તેજ ઘ (સુભટ) કહેવાય છે, અને તેમને નિવાસ આ પુરમાં હેવાથી એને વેધપુર (જોધપુર) કહે છે. એવા તે જોધપુરમાં મોહનમુનિજીનાં ચરણકમળ વિરાજમાન થયાં, ત્યારે ત્યાં થયેલી ધર્મની ઉન્નતિ તે કેટલી કહેવી ? 98-99. भूतपूर्वे चतुर्मासी-चतुष्के या पुराभवत् / एतस्यामधिका तस्मा-धर्मोन्नतिरभूत्तदा // 10 // સંવત એગણેશ એકત્રીશથી તે ચોત્રીશ(૧૯૩૧-૩૪) સુધીના ગયાં ચાર ચોમાસામાં તે તે ઠેકાણે જે કંઈ શાસનની ઉન્નતિ થઈ, તે કરતાં ઘણી ઉન્નતિ જોધપુરમાં ચાલુ ચોમાસાની અંદર મેહનમુનિજીના પ્રભાવથી થઈ. 100. पर्व पर्युषणं पूतं तपस्या विविधापि च / उत्सवादि तदा सर्व निर्विघ्नं निरवर्तत // 101 // . ઘણું પવિત્ર પજુસણુપર્વ તથા જાતજાતની તપસ્યા અને ઉત્સવ વિગે એ બધું કંઇપણ અંતરાય વગર તે વખતે પૂરું થયું. 101, यतितामिनन्दोर्वी-मितेऽब्दे मोहनर्षयः। वर्षावासं पञ्चमं ते चक्रुर्योधपुरे वरे // 102 // સંવત એગણશે પાત્રીશ–(૧૯૩૫)માં મેહનમુનિજીએ પાચમું ચોમાસુ જોધપુરમાં કર્યું. 102. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #115
--------------------------------------------------------------------------
________________ भनियरित्र सf पाय। 116 . मार्गोऽयं विमलो व्यधायि न किमप्यत्रास्ति दोषोऽधुना दीनेऽह्नाय दयां विधाय चरणस्पर्शोऽद्य मे दीयताम् / मार्गाख्याविधतेरितीव मनसो भावं स्फुटं कुर्वति वति. मासे ते विदधुर्विहारममलस्वान्तैर्जनैः संस्तुताः // 103 // इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण-विद्वन्मुकुटालंकारश्रीबालकृष्णभगवच्चरणारविन्दमिलिन्दायमानान्तेवासिनः कानडोपाह्व-गोविन्दात्मज-दामोदरस्य कृतौ शाङ्के श्रीमोहनचरिते प्रथमादि-पञ्चमावधि-चातुर्मास्यवर्णनं नाम पञ्चमः सर्गः॥५॥ “મે આ માર્ગ એ કરી રાખ્યું છે, એની અંદર હમણાં સચિત્ત વસ્તુને સંઘટ વિગેરે કંઈપણ દેષ નથી, વાસ્તે દાન એવા મારા ઉપર શીઘ દયા કરીને આપ ચરણકમળને લાભ આપો.” એવી, “માર્ગ” એવું નામ ધરાવીને મેહનમુનિજીની વિનતિજ કરતો હોયની શું? એવો માગસર મહિને આવ્યું શુદ્ધનના શ્રાવકોથી વખણાયેલા એવા મેહનમુનિજીએ જોધપુરથી વિહાર ज्यो. 103. .. ( पायमा सननी याताया५ सभात.) Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #116
--------------------------------------------------------------------------
________________ / 112) . मौहनचरितै षष्ठः सर्गः। अथ षष्ठः सर्गः। शङ्खलक्ष्मा शिवायास्तु यदुवंशाब्धिचन्द्रमाः। यो न रेमेऽन्यरामाभि-मुक्तिरामारतोत्सुकः॥१॥ सर्ग छ8. | મુક્તિરૂપ સ્ત્રીની જોડે રમવાની ઇચ્છાથી જેણે બીજી સ્ત્રીને સંજોગ નહીં કર્યો, તે શંખલાંછનના ધરનાર શ્રી નેમિનાથ ભગવાન તમને કલ્યાણને અર્થે થાઓ. 10 विहरन्तो मुनीन्द्रास्ते-जयमेरुपुरं ययुः।। प्रायः प्रमाणं विहतौ यदृच्छा संयतात्मनाम् // 2 // પછી મેહનમુનિજી વિહાર કરતા અજમેરમાં આવ્યા, પ્રાયે કરીને મુનિરાજની विडार तेमनी भ२० हाय ते 125. थाय छे. 2............. . यत्रोपरोधः श्राद्धानां विशेषात्परिदृश्यते / तत्रैव वर्षावसतिं भूम्ना कुर्वन्ति संयताः॥३॥ જે ઠેકાણે શ્રાવકને ઘણો આગ્રહ જોવામાં આવે. ત્યાંજ ઘણું કરીને મુનિરાજ यामासुंर छ, 3. . क्रियोद्धारो यत्र चक्रे तत्र वर्षां वसाम्यहम् / इंदृशी मोहनमुनि-वाञ्छाभूत्सफला तदा // 4 // જ્યાં ક્રિાદ્ધાર કર્યો ત્યાં ચોમાસું કરવું.” એવું મહનમુન હતું, તે ત્યાંના શ્રાવકેએ ઘણે આગ્રહ કરવાથી બની આવ્યું. 4. प्रायः शुभतरं यस्य कर्म स्यादुदयोन्मुखम् / तस्य धमेक्रियायां स्या-दन्तरायः कुतोऽपि किम् / જેના શુભમને જ પ્રાયે ઉદય થતું હોય તે પુરુષની પણ અંતરાય થઈ શકે કે શું? 5. એવું મેહનમુનિજીના મનમાં यि कुतोऽपि किम् // 5 // દય થતો હોય તે પુરુષની ધર્મકિયામાં કાઈથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #117
--------------------------------------------------------------------------
________________ મિહનચરિત્ર સર્ગ છો. उद्धेजकत्वं वचसि सावद्यं हृदये तथा / यत्र नेदं द्वयं तत्र जनः किं नानुरज्यति // 6 // સાંભળવાથી કોઈને પણ ઉગ (મનમાં ખેદ) થાય એવું વચન અને જેથી દોષ લાગે એવી સાવધ વાતો જેમાં છે એવું મન, એ બે વસ્તુઓ જેની પાસે ન હોય તેની ઉપર કેણ રાગી ન થાય ? 6. धर्मात्पराङ्मुखा आस-न्ये जनास्तेऽपि तत्पराः। धर्मक्रियायामभवन् मुनिराजप्रभावतः // 7 // જે લેકની ઘર્મકરણ કરવા ઉપર બિલકૂલ આસ્થા નહતી, તે લેકે પણ મેહનમુનિના પ્રભાવથી ધર્મકરણ કરવામાં તે વખતે તત્પર થઈ ગયા. 7. धर्मवृद्धिः पापहानिः प्रसत्तिरपि चेतसः। समाप्तिश्च चतुर्मास्याः सुखमेवाभवत्तदा // 8 // મેહનમુનિજીના પુણ્યના ઉદયથી તે સમયે ધર્મની વૃદ્ધિ અને પાપની હાનિ થઈ, ધર્મકરણ કરનારા લોકોના ચિત્તમાં પ્રસન્નતા રહી, તેમજ સુખથી ચોમાસું પણ પૂરું થયું. 8. सुवर्णं पार्थिवं मेरा-वतो जय्यः स कीर्त्यते / धर्मस्वर्णं यतोऽत्रेद-मजयाद्यभिधं पुरम् // 9 // મેપર્વત ઉપર રહેલું સુવર્ણ દ્રવ્યરૂપ હોવાથી મૃત્તિકામય છે, તેથી તે પર્વત જીતવા લાયક છે, પણ આ અજમેરમાં તો ધર્મરૂપી ભાવસુવર્ણ ધણું હેવાથી એ અજયનેસ” એવા નામથી જગમાં ઓળખાય છે, એમ મને લાગે છે. 9. गुहास्यैवह्निनन्दो:-मितेऽब्दे धर्मतत्पराः। षष्ठं चातुर्मास्यमेते-जयमेरुपुरे व्यधुः // 10 // સંવત્ ઓગણસ છત્રીશ-૧૯૩૬ ના સાલમાં ધર્મપરાયણ મહિનમુનિજીએ સુખે છઠું ચોમાસું અજમેરમાં કર્યું. 10, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #118
--------------------------------------------------------------------------
________________ ( 114 ) मोहनचरिते षष्ठः सर्गः / अथ तेऽवसरे प्राप्ते वितेनुर्विहृतिं लघु / विहारेऽप्रतिबन्धे हि साधूनामुत्सवो महान् // 11 // પછી અવસર ઉપર મેહનમુનિજીએ ત્યાંથી શીઘ્ર વિહાર કર્યો. ઠીક જ છે, અપ્રતિબંધ વિહાર થતો હોય ત્યારે સાધુને મોટા ઉત્સવ જેવું લાગે છે. 11. विहरन्तो यथाकामं संयतास्ते समाययुः। क्रमाद्योधपुरप्रान्तं गन्तुं तत्र समुत्सुकाः॥ 12 // ત્યારબાદ રુચિમાફક વિહાર કરનારા મેહનમુનિજી જોધપુર જવાની મરજી હોવાથી અનુક્રમે તે પ્રાંતમાં આવ્યા. 12. तेषां प्रविशतां योध-पुरे दक्षिणमीक्षणम् / तथापसव्यो बाहुश्च पस्पन्दे शोभनं हि तत् // 13 // જોધપુરમાં સિતાજ તેમની જમણી આંખ તથા જમણે હાથ ફરશે, એને શાસ્ત્રમાં સારા શકન કહે છે. 13 पूर्णकुम्भधरा नारी संमुखं समुपागता / चेरुः शकुन्ता मधुरं कूजन्तः पार्थयोस्तथा // 14 // પાણીથી ભરેલે ઘડે માથા ઉપર મૂકીને એક સુવાગણ સ્ત્રી સામે આવી. તેમજ બે બાજુઉપર પક્ષિઓ મધુર શબ્દ કરતા જવા લાગ્યા. 14. शोभनाशकुनान्दृष्ट्वा दध्युरेवं मुनीश्वराः। प्रतिबोधं कोऽपि भव्यो मत्तो लब्धेति निश्चितम् // 15 // એવાં સારાં શકુન જઈને મેહનમુનિજીએ મનમાં ધાર્યું કે, કોઈ ભવ્યજીવ મારા થકી પ્રતિબંધ પામશે.”૧૫. अथ ते संमुखायातैः श्राद्धैः सात्रैः समानतैः। . . संमानिताः समागत्य वसताववसन्सुखम् // 16 // પછી જેમની આંખોમાં આનંદનાં આસું આવ્યા છે એવા અને સામા આવી નમ્ર થએલા શ્રાવકેએ મેહનમુનિજીને ઘણો આદર સત્કાર કર્યો, ત્યારે તે ઉપાસરામાં ने सुषे रा. 16. P.P.AC. GunratnasuriM.S... Jun Gun Aaradhak Trust
Page #119
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ છ. (226) अलंचन्द्रो नाम तत्र भव्य एकः समागमत् / देशनामपि शुश्राव श्रीमोहनमुखोद्भवाम् // 17 // ત્યાં એક વખતે અલચંદનામા એક ભવ્યજીવ આવ્યું, અને તેણે મોહનમુનિજીના મુખથી દેશના સાંભળી. 17. आसन्नोदयमेनं ते ज्ञात्वा सद्गुरवोऽपि हि / तथोपदिदिशुर्धर्म यथासौ प्रत्यबुध्यत // 18 // એના ચારિત્રને ઉદય નજીક છે. " એમ જાણીને મોહનમુનિજીએ દેશનાપણ એવી રીતે આપી કે, જેથી તે પ્રતિબોધ પામ્યો. 18, चारित्रमोहनीयस्य क्षयोपशमतः स तु। महाव्रतानि मे दत्ते-त्येवं व्यज्ञपयद्गुरून् // 19 // પછી ચારિત્રમેહનીય કર્મને પશમ થવાથી અલંચદે મોહનમુનિજીને એવી વિનતિ કરી કે –“મને પાંચ મહાવ્રત આપ.” 19. वीक्ष्यायतिं तेऽलंचन्द्र-विज्ञप्ति प्रतिपेदिरे / मुहूर्तोऽथासन्न आसी-त्तदा दैववशाच्छुभः // 20 // પરિણામ સાર જઈને મેહનમુનિજીએ અલંચંદની વિનતિ કબૂલ કરી, એટલામાં દીક્ષાનું સારું મુહૂર્ત પણ તેના ભાગ્યથી નજીકજ મળી આવ્યું. 20. मुन्यग्निनन्दधरणी-मितेऽब्दे वैक्रमे शुभे। . शुचौ सिते दशम्यां चा-लंचन्द्रो व्रतमाददे // 11 // સંવત ઓગણીસે સાડત્રીશ–(૧૯૩૭) ના આષાઢ સુદી દશમી-(૧૦)ને દિવસે સારા મુહુર્ત ઉપર અલચંદજીએ મેહનમુનિજી પાસે સંગીપણાની દીક્ષા લીધી. 21. सद्गुरूणां पादनख-मण्डले सति सुन्दरे / अलं चन्द्रेणेति वदं-स्तन्नामायमभूत्किल // 22 // સદગુરુના ચરણના નખો ચંદ્રમાકરતાં ઘણું સુંદર છતાં “અલ ચન્દ્રણ” એટલે ચંદ્રની શી જરૂર છે " એવી અલચંદજી ભાવના કરતા હતા તેથીજ કે શું? તેનું “અલંચંદ” એવું નામ પડી ગયું. 22. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #120
--------------------------------------------------------------------------
________________ ( 116 ) मोहनचरिते षष्ठः सर्गः। नवदीक्षितशिष्येण सहिता मोहनर्षयः / वितत्य विहति प्रापुः पल्ली पल्लीनसज्जनाम् // 23 // પછી મેહનમુનિજી નવી દીક્ષા આપેલા ચેલા-( અલંચંદજી) ને સાથે લઈ વિહાર કરીને, યાંના સારા શ્રાવકે મુનિરાજને પગે લીન થઈ રહ્યા છે, એવા પાલી શહેરમાં આવ્યા. ર૩. शातमेव तदा तस्या-मविन्दश्राद्धसत्तमाः। अनुत्तरविमानस्था यथा त्रिदिवनायकाः // 24 // અનુત્તર વિમાનમાં રહેલા દેવતાઓ જેમ કેવળ સુખ જ ભગવે છે, તેમ પાલીના રહીશ શ્રાવકોએ મેહનમુનિજી પધાર્યા ત્યારે કંઈ પણ દુખ વગર એકલું सुमन भोगव्यु. 24. पल्लीस्थानां महद्भाग्यं यदेते मुनिसत्तमाः। वर्षावासमिमं तत्र विधातुमनुमेनिरे // 25 // પાલીના શ્રાવકોનું મોટું ભાગ્ય છે કારણ કે, એ મુનિરાજાએ ત્યાં ત્રીજીવાર ચોમાસું કરવાનું કબૂલ કર્યું. 25. स्थानाङ्गं श्रावयामासुः श्राद्धांस्तेन विवेकिनः / ज्ञानावृतेः क्षयं चोप-शमं केचिदवाप्नुवन् // 26 // માસામાં મેહનમનિજીએ શ્રાવકને જ ઠાણાંગ સૂત્રમાં સંભળાવ્યું, તેથી કેટલાક વિવેકી જેના જ્ઞાનાવરણીય કર્મને પશમ થઈ ગયે. 26. श्रीमन्मोहनपादाब्जे-ऽवनताः श्रावकर्षभाः। आत्मानमुन्नतं चक्रु-नमनादुन्नतिर्वरा // 27 // મેહનમુનિછના ચરણકમલને વિષે શરીરથી નમેલા ઉત્તમ શ્રાવકેએ પોતાના આત્માને ઊંચે ચઢા, એટલે મુનિરાજને વંદના કર્યાથી જે શુભકર્મ બાંધ્યું તેયા તે ઊંચી ગતિ પામવા લાયક થયા. ઠીક છે, વિનયથી સારી ઉન્નતિ થાય છે.* जलै-(डै- )मलिनसंसर्गा-लेभे वर्षास्वधोगतिः / भव्यैस्तु साधुसत्संगा-त्तदोर्ध्वगतिराप्यत // 28 // P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #121
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ છો. ( 17 ) ચોમાસામાં મેઘ જેવી મલિન વસ્તુના સંસર્ગથી જળ અર્ધગતિ (નીચે પડવું) પામ્યું, પણ પાલીમાં મેહનમુનિજ ચોમાસું રહ્યા ત્યારે સત્સંગથી ત્યાંના ભવ્યલેકે તો ઉંચી ગતિને પામ્યા. ઠીક જ છે, “સેબત તેવી અસર " એ કહેવત ખરેખર સાચી છે. 28. विज्ञायते नैव कालो यथा विषयसंगिभिः / निर्यातापि चतुर्मासी तथा नाज्ञायि धर्मिभिः // 29 // સ્ત્રી, મદિરા વિગેરે વિષમાં આસકત થયેલા લોકોને જેમ કેટલે કાળ ગયે તેની ખબર પડતી નથી, તેમ ધર્મકરણી કરવામાંજ રાતદહાડો વળગી રહેલા પાલીના ભવ્યજીને આખું ચોમાસું નીકળી ગયું, તોપણ તે જણાયું નહીં. ર૯. मुनिमोहनगीरेवा-मूलमन्त्रं हि कार्मणम् / यतस्तां शृणुते यः स यथोक्तं प्रतिपद्यते // 30 // મોહનમુનિજના મુખમાંથી નીકળેલી વાણી. તેજ એક મૂળમંત્રવગરનું કામણ છે, એમ અમને લાગે છે. કારણકે, જે માણસ તે વાણી સાંભળે છે, તે તેમના કહ્યા પ્રમાણે કબૂલ કરે છે. 30. श्रीमोहनेन गोपेन नीता आगमशाङ्कले / गावः पल्लयां लसन्ति स्म सार्था साभूत्तदा किल // 31 // મહમુનિજરૂપ ગોવાળીઆએ આગમરૂપ લીલા ઘાસવાળા બીડમાં લાવેલી ગાયે (વચન) જ્યારે પાલીમાં શોભવા લાગી, ત્યારે પાલીનું પલ્લા” , (ગોવાળીઆનું રહેવાનું ગામ) એવું નામ યથાર્થ થઈ ગયું. 31. વિમા વિરતેં - જ્ઞયન્ત જ્ઞા-(-)રાયા. प्रायो नैव परोत्कर्ष सहन्ते दुर्ग्रहा जडाः // 32 // 1 આ શ્લેકને ભાવાર્થ નીચે પ્રમાણે –ગ શબ્દનો અર્થ જેમ ગાય એ થાય છે, તેમ વાણી એ પણ થઈ શકે છે. તેમજ પલ્લી શબ્દનો અર્થ ગોવાળીને રહેવાનો પ્રદેશ એવો થાય છે એ અર્થ ધ્યાનમાં લઈ અહીં રૂપક કર્યું છે. તેમાં મેહનમુનિજીને ગોવાળી સરખા સમજવા, તથા તેમની વાણી તે ગાયે સમજવી, અને વ્યાખ્યાનમાં જે સ્ત્ર વિગેરે વાંચતા હતા, તે લીલાધાસવાળો પ્રદેશ સમજે.. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #122
--------------------------------------------------------------------------
________________ (28) જ્યારે વરસાદ તદન રહી ગયે, ત્યારે જલાશય (જેમના મનના અધ્યવસાય ઘણા મલિન એવા જીવ, તથા તળાવ, સરોવર વિગેરે) નિર્મળ થઈ ગયા. ઠીક જ છે, કદાચહથી ભરાઈ ગયેલા એવા જડ લેકે ઘણું કરીને બીજાની ઉન્નતિ ખમી શકતા નથી. 32. दक्षिणाध्वचरस्यापि मम किं किरणावलिम् / मलीमसो रुणद्धयेष जलवाहो जडान्तरः // 33 // इतीव रोषादादित्य-स्तताप निखिलैः करैः। पाटचरा इव तदा मेघा जग्मुर्दिशो दश // 34 // “હું દક્ષિણમાર્ગ-(સીધે રસ્તે તથા દિશાતરફના પ્રદેશ--)થી ચાલું છું, તે પણ આ મલિન (મેલે તથા કાળે) અને જડતર. એટલે જેનું મન જડમૂઢ છે, એ તથા જેની અંદર પાણી ભરેલું છે, એ એ મેઘ (વાદળું) મારા કિરણેને કેમ હરકત કરે છે,” એવી રીશ આવવાથી જ કે શું? સૂર્ય પિતાના તમામ (1500) કિરણ પ્રગટ કરીને જગતને તપાવવા લાગ્યું. ત્યારે ચેર જેવા બધા મેઘ દશે દિશામાં લાગી ગયા. 33-34. पूताद्रविकरस्पर्शा-न्मलिना अपि नरिदाः। मालिन्यमपनिन्युः स्वं जाड्यं चाभ्यन्तरस्थितम् // 35 // અંદર પાણી હેવાથી રંગે કાળા, અને જડ (ભારે) એવા મેએ પણ સૂર્યને પવિત્ર કિરણેના સ્પર્શવડે કરીને પોતાને બહિર રહેલો કાળો રંગ અને અંદર રહેલું જડપણું એ બન્ને નાંખી દીધાં, એટલે શરતુ શરૂ થયાથી સૂર્યને તાપ ઘણું પડવા લાગે, તેમજ વાદળાં પણ ધોળાં અને હલકાં થઈ ગયાં. 35. . तेजस्तिग्मं वक्ष्यि पद्म-बन्धोविकसिताभवत् / પાની તત્પરિમા પથરે મે સમજોતા રૂ. આ સૂર્યને તાપ ઘણે પડવા લાગે ત્યારે, તેના ઉદયથા આપણે ઉદય થાય છે, એમ વિચારીને કમલિની ખીલી ગઈ, અને તેને સુગંધ ચારે તરફ ફેલાયો - ટલે, શરદબાતુમાં જયાં ત્યાં તલાવ વિગેરેમાં કમળ ખીલી રહ્યાં. 36. . . .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #123
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ છે. अत्यन्तमत्ययं वीक्ष्य मेघानामपि भास्करः। कवोष्णान्किरणाञ्चक्रे कोपो हि क्षणिकः सताम् // 37 // મેઘને તદન નાશ થઇ ગયે એમ જાણીને સૂર્યે પણ પિતાના કિરણ સૌમ્ય કર્યા. ઠીક જ છે, મોટાને કોપ ક્ષણમાત્રજ રહે છે. 37. प्रक्षीणे बाह्यतापेऽपि मनस्तापो व्यवर्धत / પ્રસ્થાનાં યતઃ શાશં વિગહૃદયઃ આ રૂદ્રા શિયાળામાં સૂર્યનો તાપ ઓછો થવાથી પાલીના રહીશ શ્રાવકને બાહરને તાપ મટી ગયે, પણ અંદર તો ઉલટો પહેલાં કરતાં વધારે તાપ થયે. કારણ કે, મેહનમુનિજીએ શીધ્ર ત્યાંથી વિહાર કર્યો. 38. गिरिवहयतभूमाने वत्सरे मोहनर्षिभिः / व्यधायि सप्तमी पल्लयां चतुर्मासी यथासुखम् // 39 // સંવત્ ઓગણીસે સાડત્રીશ–(૧૯૩૭) માં મેહનમુનિજીએ પાલીમાં સા. તમું ચોમાસું સુખે કર્યું. 39. अथ नागपुरं प्रापु-विहारेणोद्यतेन ते / विनासक्तिं विहरतां किं दूरे किमु वान्तिके // 40 // પછી ઉગ્રવિહાર કરીને મેહનમુનિજી નાગોર આવ્યા. કોઈ ઠેકાણે આસક્તિ ન કરતાં વિહાર કરનારા સાધુઓને દૂર અથવા નજીક તે શું? 40. दृढानुरागिणां तत्र श्राद्धानामुपरोधतः। स्थित्वा स्तोकं पुरश्चेलु-बीकानेरपुरं प्रति // 41 // ઘણ રાગી એવા શ્રાવકોના આગ્રહથી ત્યાં થોડો વખત રહીને હનમુનિજી બિકાનેર તરફ વિદાય થયા. 41. तत्प्रदेशेऽथ पर्याप्तं विहृत्यैते यथासुखम् / માદ્યોધપુરકાન્ત-માય,વિમરાયા કરે છે, શુમનના ધણી એવા મેહનમુનિજી બિકાનેર પ્રદેશમાં સુખ ઉપજે તેમ વિહાર કરીને અનુક્રમે પાછી જોધપુર પ્રાંતમાં આવ્યા. ૪ર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #124
--------------------------------------------------------------------------
________________ ક . (20) मोहनचरिते षष्ठः सर्गः। श्रुत्वा योधपुरावास-श्रावका मोहनागमम् / समेत्य सद्गुरून्नन्तुं निर्जग्मुरविलम्बितम् // 43 // જોધપુરના રહીશ શ્રાવકે મોહનમુનિજી નજીક આવ્યા છે, એમ સાંભળીને બધા ભેગા થઈ તેમને વાંદવા વાસ્તે શીધ્ર જોધપુરથી નીકળ્યા. 43. अलंचन्द्रस्य दीक्षाव-सरेऽस्माभिः कृतार्थना। मोघाभवदभाग्यानः सा भूयात्सफलाधुना॥४४॥ हीनेऽस्मिन्समये प्रायो-ऽस्मादृशां गुरुकर्मणाम् / युष्मादृशां सद्गुरूणां योगो भाग्यैर्विना कुतः // 45 // कृपां कृत्वा तदस्माकं पूरणीया मनोरथाः। संसृतौ सीदतां शीघ्र-मुद्धारो हि सतां व्रतम् // 46 // निपीड्य चरणावेवं प्रार्थयन्तो मुहुर्मुहुः। ओमित्युत्तरमापुस्ते सत्सु नाभ्यर्थना वृथा // 47 // મેહનમુનિજીને વાંધીને તેમણે વિનતિ કરી તે આ રીતે અલંચંદજીની દીક્ષા થઈ તે વખતે આપસાહેબની અમે ઘણી વિનતિ કરી, પણ અમારા કમનશીબને લીધે તે વૃથા ગઈ. હમણાં તેજ અમારી વિનતિ સફળ થશે એવી અમે આશા રાખીએ છઈએ. આ હુંડા અવસર્પિણી કાળમાં અમારા જેવા ભારેકર્મી જી. વેને આપસાહેબજેવા સદ્ગસને વેગ ભાગ્યવિના ક્યાંથી મળે? વાસ્તે કૃપા કરીને અમારા મને રથ પૂર્ણ કરે. સંસારમાં દુખી થતા જીવોને ઉદ્ધાર કરવો એનેજ મોટા લેક પિતાનું કર્તવ્ય સમજે છે.” આ પ્રમાણે પગે લાગીને વારંવાર વિનતિ કરનારા જોધપુરના શ્રાવકેને “ઠીક છે” એ ઉત્તર મેહનમનિજીએ આપે, બરાબર છે, મોટા લેક પાસે કરેલી યાચના ફેગટ જતી નથી. 44-47. गीतवादित्रपूर्वं ते श्रावकैः परया मुदा। પશિતા નમ્યોટુ-ધામે મુનીશ્વરઃ આ 48 , પછી શ્રાવકેએ ઘણું ઉમંગથી મેહનમુનિજીને જોધપુરમાં પધરાવ્યા, તે વખતે સિયે ધવલગીત ગાતી હતી, અને વાજાં વાગતાં હતાં. બાદ ઉપાસરામાં આવ્યા પછી જે લોકોએ વંદના કરી તેમને મોહનમુનિજીએ ધર્મલાભ આપે. 48. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #125
--------------------------------------------------------------------------
________________ ( 21 ) મિહનચરિત્ર સર્ગ છો. मरावल्पा मेघवृष्टिः कलङ्कमिममस्य ते / निराकर्तुमिवानल्पं ववृषुर्देशनापयः // 49 / / કરવાનેવાતેજ કે શું ? મોહનમુનિએ ત્યાં દેશનારૂપ ઉદક ઘણું વરસાવ્યું. 49. ऊपरं क्षेत्रमभव-रक्षेत्रं बीजसमन्वितम् / बीजमानोदकरता-मङ्करः क्षुपतामगात् // 50 // क्षुपो विटपितामाप विटपी कुसुमोद्गमम् / . कुसुमान्यभवशीघ्र फलदानोन्मुखानि च // 51 // मिथ्यात्वमूषरं प्रोक्तं क्षेत्रं भद्रकता तथा / सम्यक्त्वं बीजमित्याहु-रङ्कुरोऽणुव्रतानि च // 52 // क्षुपः स्यात्सर्वविरति-विटपी क्षायिकं व्रतम् / देवलोकस्तु कुसुमं फलं निर्वाणमुच्यते // 53 // अभ्रवृष्टिस्तु सुक्षेत्र-मात्रे फलवती परम् / यथापात्रमभूदेवं सफला धर्मदेशना // 54 // તે વખતે મેઘની વૃષ્ટિ તે સારા ખેતરમાં જ ફળ આપનારી થઈ, પણ આ મેહનમુનિજીની દેશનારૂપ વૃષ્ટિ તો જેવું પાત્ર તે પ્રમાણે ફળદાયક થઈ, તે આ રીતે, જયાં નરદમ ખારી જમીન હતી, તે સારું ખેતર બની ગયું. જયાં સારું ખેતર હતું, ત્યાં બીજની વાવણી થઈ ગઈ. જ્યાં બીજની વાવણી થઈ હતી, . ત્યાં અંકુરે નીકળ્યા. તથા જ્યાં અંકુરે નીકળ્યા હતા, ત્યાં ન્હાનાં વૃક્ષો થઈ ગયા. જયાં ન્હાનાં વૃક્ષો આવ્યાં, અને જેને પુષ્પ થયાં હતાં, તે મોટાં ઝાડો બની ગયાં. તેમ જયાં મોટાં વૃક્ષો ઊગ્યાં હતાં, તેમને પુષ્પો લાગ્યા હતાં, તેને ફળ આવવાની તૈયારી થઈ. એવી રીતે મેઘની જળવૃષ્ટિ અને મહિનમુનિજની દેશનારૂપ વૃષ્ટિ એ બેમાં ઘણો તફાવત પડી ગયો. અહીં ખારી જમીન તે મિથ્યાત્વ, સારું ખેતર તે ભદ્રકપણું, બીજ તે સમદત, અંકુરા તે P.P.As. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #126
--------------------------------------------------------------------------
________________ ( રરર ) નર્ત જે. શ્રાવકનાં બાર વતે, ન્હાનું વૃક્ષ એટલે સાધુપણું, મોટું ઝાડ તે ક્ષાયિક ચારિત્ર, પુષ્પ તે ઉત્કૃષ્ટ દેવલોકની પ્રાપ્તિ અને ફળ તે મુક્તિ સમજવી. 50-54. तापेऽरतिप्रदेऽर्कस्य शान्तेऽथ भविका जनाः / તપ વિવિષમતનું શોધન દિ તાઃ પરમ્ | Sષ દુખ ઉપજાવનારે સૂર્યને તાપ શાંત , ત્યારે ભવ્ય જાત જાતની તપસ્યા કરવા લાગ્યા, કારણ કે, તપસ્યા જે છે તે જીવને ઘણું શુદ્ધિ આપનારી છે. પપ. शीतेन तापशान्तिर्हि विदिता भुवनेऽखिले। तपस्तापात्कर्मतापो-च्छेदश्चित्रकरः परम् // 56 // ઠંડી ચીજ તાપને મટાડે છે, એ વાત તે જગતમાં પ્રસિદ્ધ છે, પણ તપસ્થારૂપ તાપથી ભવ્યજીવોના કર્મરૂપી તાપને ઉચ્છેદ થઈ ગયે, એ વાત ઘણી નવાઈ જેવી લાગે છે૫૬. वृत्ते पर्युषणापर्व-ण्यभूत्तत्रोत्सवो महान् / उत्साहशक्तिर्यत्रास्ति तत्रानारतमुत्सवः // 57 / / પજુસણપર્વ વીતી ગયા પછી ત્યાં મેટા ઉત્સવ થશે. જ્યાં ઉમંગ ઘણે હૈય, ત્યાં હમેશાં ઉત્સવ થાય તેમાં શી નવાઈ ? 57. विक्रमादिभवेयङ्क-भूमिते वत्सरे शुभे। चतुर्मास्यष्टमी तेषां पुरे योधपुरेऽभवत् // 58 // - સંવત્ ઓગણીસે આડત્રીશ.-(૧૯૩૮) માં મહમુનિજીનું આઠમું ચોમાસું જોધપુરમાં થયું. 58. मेदःपाटादिदेशेषु विहरन्तो यथागमम् / शिरोहीनगरं प्रापुः संयता मोहनर्षयः॥ 59 // 2. પછી મેવાડ વિગેરે દેશમાં સિદ્ધાંતની આજ્ઞા પ્રમાણે વિહાર કરતા મોહન મુનિજી શિહીમાં આવ્યા. 59. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #127
--------------------------------------------------------------------------
________________ મિહનચરિત્ર સર્ગ છો. (123) नन्दामिनन्दभूमाने वत्सरे वैक्रमेऽथ ते। नवमीं विदधुस्तत्र चतुर्मासी यथासुखम् // 60 // . . સંવત્ ઓગણીસે ઓગણચાળીશ-૧૯૩૯) માં મેહનમુનિજીએ સુખથી शिडीमा नरभु योभासु . 10. ततोऽवसरमासाद्य विजहुर्मुनिसत्तमाः। प्रायः सन्तो नावसरं विफलीकुर्वते किल // 61 // પછી અવસર આવે ત્યારે મહામુનિજીએ શિરેહીથી વિહાર કર્યો. બરાબર છે, ઘણું કરીને સારા પુરુષો આવેલા અવસરને ફેગટ જવા દેતા नथी. 61. विहरन्तः संयतास्ते-ज्जयमेरुपुरं ययुः / ततश्च नगरे नून-नगराख्येतिविश्रुते // 12 // તે મુનિરાજ વિહાર કરતા પ્રથમ અજમેર ગયા, અને ત્યાંથી ઘણું જાतुं मेवा नवा शडेरभां माव्या. 12. . .. शुभैनिमित्तैः कथित-शुभायतिरनाकुलः। तत्रैकः श्रावकोऽभ्यागा-ज्ज्येष्ठो नाम्ना गुणैरपि // 3 // પછી તે ઠેકાણે જેઠાનામનો એક ગુણી તથા દૃઢચિત્તવાળો શ્રાવક મેહનમુનિજીની પાસે આવે, તેવખતે સારા શકુન થવાથી એને આવવાને પરિણામ સારે નીકળશે, એવો વિચાર તેમના મનમાં આવ્યું. 63. आसन्नोदयमैक्ष्यास्य चारित्रं मोहनर्षयः। प्रतिबोधार्थमित्येव-मूचुः समयकोविदाः॥६४॥ એના ચારિત્રને ઉદય નજીક આવેલું છે એમ વિચારીને સમયના જાણ એવા મહામુનિજીએ તેને પ્રતિબોધ પમાડવા વાસ્તે ઉપદેશ કર્યો. તે આ रीत:-६४. ज्येष्ठ त्वमिह संसारे ज्येष्ठं धर्म समाश्रय / नहि तेन विना किंचि-त्सारं जगति विद्यते // 65 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #128
--------------------------------------------------------------------------
________________ (24) मोहनचरिते षष्ठः सर्गः। અરે જેઠા ! તું આ સંસારમાં કેવલિભાષિત ઉત્કૃષ્ટ ઘર્મને આશ્રય કર. કારણ કે, તે ધર્મવગર આ જગતમાં બીજું કંઈ સાર નથી. 65. रसमिक्षोः समादाय कूर्चकस्त्यज्यते यथा / देहाद्धर्म तथादाया-सारमेनं समुत्सृजेत् // 66 // શેલડીમાંથી રસ ચૂસી લઈને કૂચા જેમ નાંખી દે છે, તેમ આ મનુષ્યભવમાંથી સારભૂત ધર્મ ગ્રહણ કરીને અસાર દેહનો ત્યાગ કરવો. 66. शाताशातं कर्मफलं जीवो वेदयते हि यत् / . तत्राल्पं प्रायशः शातं तदपीह न शाश्वतम् // 67 // શાતા અને અશાતા એવા બે પ્રકારનાં કર્મના ફળ જીવ જે વેદે છે, તેમાં ઘણું કરીને શાતા વેદનીય ઓછું જ હોય છે, અને તે પણ શાસ્થત રહેવાનું નથી. 67. उदर्को दारुणोऽत्यन्तं विषयाणामवेक्षते / तथापि मूर्छया तत्रं सुखं जीवोऽभिमन्यते // 68 // રૂપ, રસ વિગેરે વિષ્યને ઘણે દારુણ પરિણામ પ્રત્યક્ષ દેખાય છે, તેને પણ અનાદિકાળની મૂછથી જીવ તેમાંજ સુખ માની રહ્યા છે. 68. - તમારું દિલ્હી સુવીમા વિવેત્તા, .. ચારિત્રગતિપદ્યુત સન્મ તય કરાયણે છે ? ખરું જોતાં વિષયમાં સુખ નથી, તે તે સુખને આભાસ માત્ર છે, વાસ્ત વિવેકથી વિષયસુખને પરિત્યાગ કરીને જે ચારિત્રન અંગીકાર કરે, તેને મને ષ્યભવ આ જગતમાં વખાણવાલાયક છે. 69. વિવે વિનવાનાં યુદ્ધમાં મન માં तद्वलादेव निखिला दोषा नश्यन्ति तद्यथा॥७॥ આ મનુષ્યભવમાં જીવને વિવેક મળવો બહુ મુશ્કેલ છે. કદાચ મળે તો તેના પ્રભાવથી તમામ દોષોનો નાશ થાય છે. એ વાત પુરોહિતપત્રની કથા ઉ૫રથી જાણું લેવી. તે આ રીતે -- 70. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #129
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ છો.' ( 12 ) अस्त्यास्मिन्नेव भरते श्रीपुरं श्रीविराजितम् / श्रीषेणो नाम तत्रासी-न्मतिमानीतिमान्नुपः // 71 // .. આ ભરતક્ષેત્રમાં લક્ષ્મીના નિવાસથી શોભિતું શ્રીપુરનામા નગર છે. ત્યાં નીતિવાળો તથા બુદ્ધિમાન “શ્રીષેણ” નામે રાજા રાજ કરતો હતો. 71. पुरोहितस्तस्य सोम-शर्मा वंशक्रमागतः / राजप्रसादादभव-त्पात्रं निःशेषशर्मणाम् // 72 // તે રાજાને કુળપરંપરાથી ચાલતો આવેલ “સોમદત્ત " નામે પ્રહિત રાજાની ઘણી મહેરબાનીથી સર્વે જાતનાં સુખ ભોગવતો હતો. 72. .. परं पुत्रमुखं नासा-वपश्यदैवदोषतः। वार्धक्यमासन्नमभू-न्यक्काराणां यदालयः // 73 // પણ કર્મના દેષથી તે પુરોહિતને પુત્ર થયે નહીં, અને ધિક્કારનું તો જાણે સ્થાન જ હેયની શું? એવી તેની વૃદ્ધાવસ્થા પણ નજીક આવી. 73. एकदा तं नृपः प्रोचे तवेयमनपत्यता। यथा मा बाधते न त्वां तथात्र किमु कारणम् // 74 // ' એક વખત રાજાએ પુહિતને કહ્યું કે- “તને પુત્ર નહીં હોવાથી જેટલું મને દુખ થાય છે, તેટલું તને થતું નથી, તેનું શું કારણ? 74. नियूंढोऽभूदियत्काल-मावयोरन्वयक्रमः / अतः परं को भविता मत्सुतस्य पुरोहितः॥७५ // . . તારે અને મારે કુલને સંબંધ આજસુધી બરાબર ચાલતો આવે છે. આથી * ઉપરાંત મારા પુત્રને પુરોહિત કોણ થશે વારૂ ? 75. कुलीनो यद्यसौ नैव लभ्येतादृष्टदोषतः। को नाम तत्र विश्वास एषा चिन्ता कथं न ते॥७६ // કદાચિત દેવના દોષથી તે નવો પુરોહિત કુલીન નહીં મળશે, તે તેના ઉપર વિશ્વાસ તે શાન રખાય ? એ વાતની તારા મનમાં કેમ કંઇ ચિંતા થતી નથી. " 76. " . . . . . " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #130
--------------------------------------------------------------------------
________________ (22) मोहनचरिते षष्ठः सर्गः। सोमोऽवदचिन्तयात्र किं दैवायत्तवस्तुनि / भुनक्ति स्वकृतं जीवो नादत्तमुपतिष्ठते // 77 // ' એવું રાજાનું વચન સાંભળીને તેમણે કહ્યું કે " હે રાજન્ ! જે વાત આપણા હાથમાં નથી, તે કેવળ નશીબના જ હાથમાં રહેલી છે, તેની ચિંતા કરવાથી શું થવાનું? જીવ પિતાનું કરેલું સારું અથવા નરસું કર્મ ભેગવે છે. જે વસ્તુ જીવે પૂર્વભવમાં ઉપાર્જેલી ન હોય, તે આભવમાં તેને ક્યાંથી મળે ? 77. લાભારે ગુણાધાને નૈષે વચનીયતા | પુનઃ aai પુસા નામ વગૅતા તે 78 | સારા ગુણ સંપાદન કરવાનું આપણું હાથમાં છતાં જીવ જે ગુણવગરને રહે, તે તે મોટી શરમની વાત છે ! પણ જે વાત નશીબને હાથે રહી તે ન મળે તે તેને જીવને માથે શું દેષ ?" 78. ' નાવોરદુપયોગસ્તિ જૈવ ન મવેદg विधाय साहसं देवी-माराधय कुलागताम् // 79 // રાજાએ કહ્યું કે, “સેમદત્ત ! જેથી નશીબ અનુકૂળ થાય એવો એક ઉન . વાય છે. તે એજ કે, તું સાહસ કરીને આપણી કુલદેવીની આરાધના કર. 79. धर्माय पूज्यते वीत-रागोऽन्ये विघ्नशान्तये। .. ते तां यदि न कुर्वीरं-स्तत्पूजा किंफला वद // 80 // વીતરાગ ભગવાનની પૂજા ધર્મની પ્રાપ્તિ થવા માટે કરાય છે, અને બીજા દેવતાઓની પૂજા કરવાનું પ્રજન તે આવેલું વિઘ મટાડવું એજ છે. જો બીજા દેવતાઓ આપણું કામ ન કરે તે તેની પૂજા કરવામાં શું ફળ તે• કહે?” 80. एवं राज्ञेरितः सोमो देवीभवनमागमत् / . दर्भसंस्तारके तस्याः पुरः स समुपाविशत् // 81 // એમ રાજાએ કહ્યું, ત્યારે સોમદત્ત કુલદેવીના મંદિરમાં આવે, અને હાઈ ઈ શુદ્ધ થઈને દેવી આગળ દર્ભને સંથાર કરી તે ઉપર બેઠો. 810 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #131
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સર્ગ છ. (127) * * पुत्रदानाभिवचनं यदा देवि प्रदास्यसि / . तदा भोक्तास्म्यहं नो चे-नेत्यभिग्रहमग्रहीत् // 82 // અને તેણે એવો અભિગ્રહ લીધે કે " હે દેવી! તું જ્યારે મને પુત્ર આપવાનું કબૂલ કરીશ ત્યારેજ હું અન્નગ્રહણ કરીશ, નહીં તો નહીં.” 82. तृतीयेऽहनि सा देवी क्षुब्धा सोमस्य संततिम् / अपश्यन्त्यागत्य सिद्ध-यक्षमेवमवोचत // 83 // તેથી ત્રીજે દિવસે દેવી ભ પામી, અને “સેમદત્તના નશીબમાં સંતાન नथी, " सम नेने सिद्धनामा यक्षनी पासे यावीन यादी :- 83. कष्टं भो वर्तते कुर्वे किमद्य यदयं द्विजः। पुत्रं मां याचतेऽदृष्टे सोऽस्य नैवोपलभ्यते // 84 // “હે યક્ષ! મને આજ ઘણું દુખ થાય છે, શું કરું? એ બ્રાહ્મણ મારી પાસે पुत्र भागे छ, 55 ते येना नशीममा मिस ता नथी. " 84. श्रुत्वैतदूचे यक्षोऽसौ मुग्धे सुकरमुत्तरम् / तं ब्रूहि विप्रं यदहो तव पुत्रोऽस्ति किंत्वसौ॥ 85 // पारदार्यरतो द्यूत-कारश्चौरश्च निश्चितम् / दोषाणामपराणां च निधानं स भविष्यति // 86 // युग्मम् / .. ये हवीतुं क्यन सामणीने यो घु, "लाणी ! येनी उत्तर सहજમાં અપાય એમ છે. તે બ્રાહ્મણને તું એવી રીતે કહે કે, “તારા નશીબમાં પુત્ર છે, પણ તે પરસ્ત્રીને વ્યસની, જુગારી, ચાર અને એવા જ બીજા દેશને ભંડાર હાયની શું? એવો નીપજશે, એમાં કોઈ જાતનો સંદેહ નથી.” 85-86. एकैकमप्यनर्थाय पारदार्यादि सेवितम् / यस्मिंस्त्रयमिदं तेन किं पुत्रेण करिष्यति // 87 // P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #132
--------------------------------------------------------------------------
________________ (28) मोहनचरिते षष्ठः सर्गः। એ ઉત્તર દઈશ એટલે તારી ફિકર મટી ગઈ. કારણ કે, ઉપર કહેલા દેમાનો એકએક દેષ પણ ઘણા અનર્થનું મૂળ છે. એમ હોય તો બધા દોષ જેની અંદર રહેલા છે, એ પુત્ર માગીને તે શું કરવાનો 87. प्रहृष्टा सागमद्यक्ष-प्रोक्तमूचे पुरोधसम् / सोऽपि गत्वा नृपाभ्यण देवीवचनमब्रवीत् // 88 // પછી હર્ષ પામેલી દેવીએ યક્ષના કહ્યા પ્રમાણે પુરોહિતને ઉત્તર આપે. ત્યારે પુરાહતે પણ રાજાની પાસે જઇને દેવીના કહ્યા મુજબ જા કહ્યું. 88. ... विमृश्य नृपतिः प्रोचे का हानिः सोम याच्यताम् / यदीदृशोऽप्यस्तु पुत्रः किं तु देवि विवेकवान् // 89 // પરહિતનું વચન સાંભળીને રાજાએ ઘણે વિચાર કર્યો, અને કહ્યું કે, “હે સેમદત્ત ! દેવી કહે છે તે પુત્ર માગવામાં તારે શી હાની છે ?" વાસ્તે તું દેવીને એવી રીતે કહે કે; “તું કહે છે તે દુર્વ્યસની પુત્ર ભલે રહે; પરંતુ તે વિવેકી હૈ જોઈએ, એટલું જ હું તારી પાસે માગી લઊં છું.” 89. आदाय शिक्षा तां गत्वा द्विजो देवीमयाचत / પ્રતિપન્ન તયાતતોડસૌ સ્વગૃહંમતઃ 20 || પછી બ્રાહ્મણે દેવી પાસે જઈને રાજાની શીખામણપ્રમાણે પુત્ર માગે, ત્યારે દેવીએ પણ બ્રાહ્મણનું વચન કબૂલ કર્યું. ત્યારબાદ તે બ્રાહ્મણ પિતાને ઘેર ગયે. 90. अथ तस्यास्ति गणिका काचिदिश्रम्भभाजनम् / - तावन्त्यहानि साप्यस्था-द्भस्वापा त्यक्तभोजना // 91 // - હવે તે બ્રાહ્મણની ઘણું વહાલી અને ભરોસાદાર એવી એક ગણિકા હતી. તે પણ જે દિવસથી સેમદત્ત અભિગ્રહ લીધે તે દિવસને આરંભીને ખાવાપીવાનું તથા બીજા બધા પરિભોગ છોડી દઈને ભયપર સૂતી હતી. 91. चेच्या निवेद्य सपदि तत्स्वरूपं बलादपि / तगृहेऽनायि तत्रासौ स्नातभुक्तोऽवसन्निशाम् // 92 // P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #133
--------------------------------------------------------------------------
________________ મોહનચરિત્ર સર્ગ છે. સેમદત્ત રસ્તે જતો હતો, એટલામાં ગણિકાની દાસી ઉતાવળથી આવી, છે અને તેની બધી વાત કહીને જબરદસ્તીથી સોમદત્તને તેને ઘેર લઈ ગઈ. પછી ન્હાઈ ધોઈ તથા ખાનપાન કરી એક રાત્રી તે ત્યાં રહ્યો. . . . . . : પ્રતિકૃદમાછ–ધ્યાવેવમલી ક્રિષદ धिग्मां जायां सुकुलजा-मुपेक्ष्यात्र स्थितं शठम् // 93 // સવારે સેમદત્તે પોતાને ઘેર જતાં મનમાં એવો વિચાર કર્યો કે, રે મારાજેવા દુરાચરણીને ધિક્કાર હો ? કારણ કે, સારા કુળમાં ઉપજેલી એવી પિતાની સ્ત્રીને છેડી દઈ હું આ ગણિકાના ઘરમાં રહ્યો. 93. : - - - लब्ध्वा प्रसादं देव्या य-दत्रैवावसमुन्मनाः। . कुक्षेत्रजस्तत्पुत्रो मे भावी नूनं न चान्यथा // 94 // દેવીનું વરદાન પામતાં વારને જ હું ઉત્સુકતાથી આ ગણિકાનેવિષે રત થયે, તેથી નક્કી આ નીચ ક્ષેત્ર–(સ્ત્રી–ીને વિષે મારાથી પુત્ર થશે, એમાં ફેર નથી. 94. अन्तर्विषीदन्तमिमं नृपः प्राह पुरोधसम् / ..... हर्षस्थाने किमेवं भोः शुचाक्रान्तोऽसि तद्वद // 95 // ઉપર કહ્યા પ્રમાણે મનમાં ખેદ પામતો સોમદત્ત રાજા પાસે ગયો. ત્યારે રાજાએ તેને કહ્યું કે –“સોમદત્ત! હર્ષ માનવાને બદલે તું આવડે ખેદ શામાટે કરે છે? 85. किं विप्रलब्धो देव्या वा मन्तुं कंचित्समाचरः। ततो यथायथं सर्व-मारख्यद्भपं पुरोहितः // 96 // : શુ તને દેવીએ ઠો ? અથવા તારાથી તેને કંઈ અપરાધ થયો ? તે મને કહે, પછી યથાર્થ વાત હતી, તે સોમદત્તે રાજાને કહી. 96. . राज्ञोचे मा कृथाः खेद-मेताहारी कुले यतः।..... भवन्ति देवतादिष्टा-स्तादृशास्तव का क्षतिः // 97 // . . . રાજાએ કહ્યું, “હે. સેમદત્ત ! ખેદ કરીશ મા. દેવતાના વરદાનથી મળેલા પત્ર આવા ની કુળમાંજ ઉપજે છે. તેમાં તારી શી હાની છે.” 97. . P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #134
--------------------------------------------------------------------------
________________ ( 20 ) નિતિ સર્જા परं तावदसौ नैव प्रकाश्यो यत्नतस्त्वया। - વિવેવ રવિરવિને યવિદોષતમદિર | 18 | પણ જ્યાં સુધી દોષરૂપી અંધકારને દૂર કરનાર વિવેકરૂપી સૂર્યને ઉદય થે નથી, ત્યાં સુધી એને ઘણી ખુશીઆરીથી સાચવી રાખી પ્રગટ ન કર. 98. राजादेशसुधां पीत्वा सोमः स्वगृहमागमत् / ... - કચ્છમાં તો પિતા રાક્ષાદિતો મુશમ / 12 .અમૃત જેવું મધુર રાજાનું વચન સાંભળીને સોમદત્ત પિતાને ઘેર આવ્યું, અને તે ગર્ભવતી સ્ત્રીને છાની રાખીને ઘણું સાવચેતીથી રક્ષણ કરવા લાગે. 99. समयेऽसूत सा सूनुं ततो राजानुशासनात् / निभृतं कृतसंस्कारः सोमेनासौ व्यवर्धत // 100 // સમય આવ્યો ત્યારે તે સ્ત્રીએ પુત્ર જ પછી. રાજાના હુકમથી તેને જાતકર્મ વિગેરે સંસ્કાર કેાઈ ન જાણે તેમ કરીને સોમદત્ત તેનું પિષણ કરવા લાગે. 100. ततोऽध्ययनयोग्यं तं विज्ञायासौ विचक्षणः। ચમેવાળાપતિ–મારેમે વનસુતમ II 0 I. . કાલાંતરે તે પુત્ર ભણવાગણવા લાયક થયે, ત્યારે ઘણે હુશીઆર એ સેમદત્તજ પિતે તેને ભણાવવા લાગ્યું૧૦૧. सुरङ्गान्तस्थितस्यास्यो-परिद्रुफलकासनः। छात्राणां पुरतः शास्त्रं बहिरध्यापयत्यसौ // 102 // .... - તે પુત્રને ભોંયરાની અંદર રાખીને ઉપર નાખેલા પાટિયા ઉપર સેમદત પિતે બેસીને બાહર સામા બેઠેલા ઘણું શિષ્યને શાસ્ત્ર ભણાવતો હતે. 102 सूत्रं बवा निजाङ्गुष्ठे तदग्रं सूनवे ददौ। .. संदेहेऽदश्चालनीयमिति संकेतपूर्वकम् // 103 // .. , અને પિતાના અંગુઠાએ દેરડી બાંધીને તેને છેડો સમદરે પુત્રના હાથમાં આ, અને કહ્યું કે, “તને કાંઈ શંકા ઉપજે ત્યારે દેરી હલાવજે.”—૧૦૩, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #135
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ છો. प्रज्ञाशाली सूनुरसौ जानाति स्तोकतो बहु / / प्रस्तावात्प्रथितं पद्य-मेतदागमदन्यदा // 104 // - ઘણે બુદ્ધિશાળી તે પુત્ર ડું કહેવામાં ઘણું સમજતો હતો. એક વખતે કાઈ પ્રસંગથી આગળ લખેલે શ્લોક ગ્રંથમાં આવ્યું. 104. : : दानं भोगश्च नाशश्च वित्तस्येदं गतित्रयम् / न दत्तं नापि भुक्तं त-तृतीयां गतिमाप्नुयात् // 105 // .. તેને અર્થ આ રીતે –“દાન, ભોગ અને નાશ એ ત્રણ પ્રકારની દ્રવ્યની ગતિ છે. જે તે દ્રવ્ય સુપાત્રને આપે નહીં, અથવા પોતે પણ ભોગે નહીં, તે તે ત્રીજી ગતિ (નાશ) પામે છે.” 105. व्याख्यां श्रुत्वास्य कुरुते सुतः संदेहसूचनम् / सोमदत्तोऽवबोधार्थं पुनर्व्याख्याति पूर्ववत् // 106 // આ કને અર્થ સાંભળતાંજ તે પુત્ર સંશય જણાવવા માટે દેરડી હલાવે, અને સોમદત્ત પણ તેને બંધ થવાવાતે એકવાર કહ્યું હતું, તે પ્રમાણે ફરીથી લેકનું વ્યાખ્યાન કરે 106. .: व्याख्याते दिस्त्रिरप्येष सूत्रं चालयते पुनः। सोमदत्तस्तदा रोषा-त्सर्वाञ्छात्रान्व्यसर्जयत् / / 107 // એ રીતે બે ત્રણવાર લોકની વ્યાખ્યા કરી તે પણ તે પુત્રે ફરીથી સંશયની સૂચના કરી. ત્યારે સમદત્ત ખીજવાઈને બધા શિષ્યોને વિદાય કર્યો. 107. - વદિષ્ય તન-મેવં સ વિનનેડવા . રે મૃત સાગર તત્વ મન્નતિ નેપા 208 અને તે પુત્રને બાહર કાઢીને એકાંતમાં કહ્યું કે - મૂઢ! તું આ સાગર તરીને ગાયના પગલા જેટલા પાણીમાં કેમ ડુબી જાય છે ? 108. गहनान्यपि शास्त्राणि लीलया गाहते स्म या। उत्तानार्थे वचस्यस्मिन् सा मूढा त्वन्मतिः कथम् // 109 / / જે તારી બુદ્ધિ મોટા ગહન શાસ્ત્રમાં પણ વગર મહેનતે પ્રવેશ પામી, તે બુદ્ધિ, બાળક પણ સમજી શકે એવા આ લેકમાં કેમ મુંઝાઈ ?"109. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak. Trust
Page #136
--------------------------------------------------------------------------
________________ (22). વન ig : - सुतोऽवददहो तात यद्वित्तस्य गतित्रयम् / . .... વ્યાયાત મતા તન્ન પ્રતિભાવ મમ || 120 | . . પછી પુત્રે કહ્યું કે, “હે તાત! દ્રવ્યની જે ત્રણ ગતિ તમે હમણાં કહી તે મને ઠીક લાગતી નથી. 110. (થ)–જાયા શત૮ણ્ય પ્રાખ્યો નરીયા .. તિર્થવ વિસ્થ રાનમન્યા વિપત્તયઃ ? . . .' - કારણ કે, સેંકડો કષ્ટ વેઠીને કમાવેલું અને પ્રાણથી પણ વધારે વહાલું એવા દ્રવ્યની દાન કરવું, એજ સારી ગતિ છે, અને બીજી (ભેગવવું વિગેરે) તે ગતિને બદલે વિપત્તિ (દુર્ગતિ ) કહેવાય ! 111. सर्वोत्तमं तत्पात्रे स्या-द्दयाख्यं पुनरर्दिते / વની થશર્ય વધુપુ પ્રેમવર્ધનમ્ | 222/ છેતે દાન સાધુ, સાધ્વી વિગેરે સુપાત્રને આપ્યું હોય તો સર્વોત્તમ દાન તથા રોગાદિકથી પીડા પામતા દીનજનને આપેલું અનુકંપાદાન કહેવાય છે. તેમજ વાચકને દાન આપ્યું હોય તો તેથી કીર્તિ વધે છે, અને જ્ઞાતિવા તથા સગાવહાલા વિગેરે લેકોને દાન આપવાથી મહેમાંહે રહેલે પ્રેમ દૃઢ થાય છે. 112.", - વિનાશાય મૃતા વૈરનીશ વૈરિ . * વિમવિયેન સાનં ન પ નિH I ?? . ' ભૂત, પિશાચ વિગેરેને આપેલા દાનથી વિઘને અને વૈરીને આપેલા દાનથી વરનો નાશ થાય છે. એ રીતે વિવેથી દીધેલું દાન કઈ ઠેકાણે પણ નિષ્ફળ જતું નથી. 113. भोगे तु क्षणिकं सौख्य-मैहिकं केवलं भवेत् / ............ इहामुत्र विनाशाय नाशस्तस्येति निश्चितम् // 114 // અને દાન ન આપતાં કેવળ દ્રવ્ય ભગવે તો તેથી માત્ર ઇહલેકનું ક્ષણિક વિષસસુખ મળે છે, અને દાન અથવા ભોગ ન કરવાથી પિતાની મેળે થયેલ દ્રવ્યને નાશ તે આ લોકમાં તથાં પરકમાં નાશજ સમજે.” 114. : : : : : અને કાન અથવા ભગવા ." 114 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #137
--------------------------------------------------------------------------
________________ महिनयरित्र स . (133 / आकर्ण्य तनयस्येत्थं विवेकविशदं वचः। पुरोहितः प्रहृष्टात्मा गत्वा राज्ञे न्यवेदयत् // 115 // એવું પુત્રનું વિવેકથી શુદ્ધ થયેલું વચન સાંભળીને પુરોહિતને ઘણે આનંદ __थयो, पछी तो आ पात शनने धने 4. 115.. . , .......... " राजाह साधु साध्वेष विवेकार्कः समद्गतः। ........ आवयोर्दुःखतमसां जालं द्रागपनोत्स्यति // 116 // તે સાંભળી રાજાએ કહ્યું - ઘણું સારું, એ તારા પુત્રના ચિત્તમાં ઉદય પામેલે વિવેકારૂપી સૂર્ય આપણા દુખરૂપી અંધકારના જાળને તુરત તેડી નાંपशे. 116. तदारोप्य गजेन्द्रं तं त्वरया त्वमिहानय / तथा नामास्य सुमति-रित्यस्तु स्वगुणार्जितम् // 117 // વાસ્તે તું એને ગજેંદ્ર (મેટા હાથી–)ઉપર બેસાડીને અહીં લાવ, તેમજ પિતાના ગુણથી મેળવેલું એનું “સુમતિ” એવું નામ પણ આજથી જગતમાં प्रसिद्ध थासा." 117. .::: एवमादिश्य नृपतिः प्रेषयामास हस्तिनम् / सोमोऽपि सदनं गत्वा बन्धुवर्गममेलयत् // 118 // એવો હુકમ કરીને રાજાએ પરિવાર સહિત પિતાનો હાથી મોકલ્યો. સેમइत्ते 55 धने पाताना ज्ञातिमा विरेने ये 4 // ॐ....१.१८......... ततः शृङ्गाररुचिरं कृतस्वस्त्ययनं सुतम् / ............. / गजारूढं महासौ निन्ये नृपतिमन्दिरम् // 119 // પછી મંગળસ્નાન, દેવપૂજા વિગેરે કરાવીને સારો શણગાર પહેરાવ્યાથી સુંદર દેખાતા એવા તે પુત્રને હાથી પર બેસાડી અને ઘણી બદ્ધિથી રાજમંદિરમાં સોમદત્ત लाव्या. 118 . राजा संमुखमागत्य विधायोचितमादरम् / पौरोहित्ये पदे चैनं न्ययोजयदतुच्छधीः॥ 120 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #138
--------------------------------------------------------------------------
________________ ( 224) જ તુચ્છબુદ્ધિને નથી; એવા રાજાએ સામા આવીને તે પુત્રને ઉચિત આ દર કર્યો, અને પરહિત પદ ઉપર તેની સ્થાપના કરી. 120. राजकार्यपटुः सोऽथ विवेकोदयनिर्मलः। विद्यानां पारदृश्वाभू-क्रमानृपतिसंमतः॥ 121 // વિવેકના ઉદયથી જેમાં દોષ રહ્યો નથી, એ તે સુમતિ રાજકાર્ય કરવામાં ઘણે દક્ષ (ડાહ્યો) અને બધી વિદ્યાઓમાં નિપુણ હેવાથી આગળ જતાં રાજાને ઘણે માનીતે થે. 121. विवेकमन्यदा तस्य परीक्षितुमना नृपः। अपृच्छदत्स भोः कस्मा-जीवानां विविधा स्थितिः // 122 // એકવખતે સુમતિના વિવેકની પરીક્ષા કરવાનું મનમાં આવવાથી રાજાએ તેને પ્રશ્ન કર્યો. “હે સુમતિ! જગમાં છની વિચિત્ર સ્થિતિ ક્યાંથી થઈ ?" 122. प्रोवाच सुमतिं देवं जानानोऽपि भवानिदम्।। पृच्छत्यत्र प्रसादो हि हेतुस्तत्किंचिदुच्यते // 123 // તે ઉપર સુમતિએ કહ્યું કે, “હે રાજન ! તું એ બધી વાત જાણતા છતાં પણ મને પૂછે છે, તેનું કારણ, તારી મારા ઉપર મેહેરબાની એજ છે. વાસ્તે કંઈ થોડું કહું છું. 123. . कर्मणामेव वैचित्र्या-जीवा वैचित्र्यमागमन् / भूमिकोचितवेषाणां नानात्वाद्भरता यथा // 124 // જેમ નટ (નાટકમાં જૂદા જૂદા વેષને ધારણ કરનાર) લેકે જેને વેષ લેવી હોય તેના અનુસારથી ચિત્રવિચિત્ર રૂપ સ્વીકારે છે, તેમ કર્મની વિચિત્રતાથી - પણ ભિન્ન ભિન્ન સ્વરૂપ પામ્યા છે.” 124. ____ इत्यादिवचनैस्तस्य राजा प्रीतमना भृशम् / चक्रेऽस्खलद्गतिं शीघ्र-मेनमन्तःपुरादिषु / / 125 // .... સુમતિના ઉપર કહેલા તથા બીજા પણ વિશ્વાસુ વચનથી રાજાએ સંતુષ્ટ થઈને છે અંતઃપુર વિગેરે ગુપ્તસ્થાનમાં પણ જવાને સુમતિને મના કરવી નહીં. " એમ પ્રસિદ્ધ કર્યું. 125. . . . . . . . P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #139
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ છે. (ર) देवतादिष्टदोषेण चलचित्तोऽयमेकदा। विजने भूपतेर्हार-मालोक्यापजहार च // 126 // : દેવતાએ મદત્તને કહ્યું હતું કે, તારે પુત્ર વ્યસની નીકળશે, " તેથી સુમતિનું ચિત્ત એક વખતે ચંચળ થયું, તેને લીધે તેણે એકાંતમાં રાજાને મોતીને હાર જઈને તે ઉપાડી લીધો. 126. यावत्सशङ्कः संगोप्य तं द्रुतं तरलेक्षणः / निर्याति तावत्सहसा विवेकः प्रकटोऽभवत् // 127 // . પછી તે હાર સંતાડી દઈને શંકાથી આમતેમ જોતો છતો સુમતિ જેટલી વારમાં બાહર પડે છે, એટલામાં એકદમ તેના મનમાં વિવેક પ્રગટ થયે. 127 दध्यौ च धिगहो राज्ये निखिले करवर्तिनि / મયા વિનિમણે મોહાર્દિત કર્મ સુલેમ 28 | ' તેથી તેણે વિચાર્યું કે –મને ધિક્કાર છે! કારણ કે, આ બધું રાજ્ય મારા હાથમાં છતાં જગતમાં જેથી નિંદા થાય તથા દુખ ઉપજે એવું કર્મ મે કહ્યું. 128. अदत्तादानसदृशं पृथिव्यां नास्ति भीषणम् / राजपूज्योऽपि येनाद्य रङ्कादपि बिभेम्यहम् // 129 // -ચોરી જેવું ભય ઉપજાવનારું વ્યસન જગતમાં બીજું નહીં જ હશે! કારણ કે રાજા પણ જેની પૂજા કરે છે, એવો હું ચોરીના દૂષણને લીધે આજ રંકથી પણ ડરું છું, " 129. . . इतीवान्ताहरता विवेकेनोपरोधितः। हारं च स्तेयवृत्तिं च मुक्त्वागात्सुमतिर्बहिः॥ 130 // એ રીતે અંદર બધજ કરતો હોયની શું! એવા વિવેકે રે, તેથી સુ મતિ મોતીના હારની જેડે ચોરી કરવાની ઇચ્છાને પણ ત્યાંજ મૂકીને તરતજ બાહર નીકળે. 130. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #140
--------------------------------------------------------------------------
________________ ( 2 ) નર્ત: 1 अथान्यदायं लावण्य-निर्जितानङ्ग आत्मवान् / राज्ञीभिः सस्पृहं दृष्टः कामबाणवशं ययौ // 131 // પછી વિવેકી એ સુમતિ પિતાના સૌદર્યથી કામદેવને પણ જીતે એવો હેવાથી એકવખતે અંતઃપુરમાંની રાણુઓએ તેને કામદૃષ્ટિથી છે, અને તેથી તે કામવાસનાને અધીન થઈ ગયે. 131. ' . . . कुमतीभूय सुमति-गन्तुं तत्रोद्यतोऽभवत् / / यावत्तावदरौत्सीत्तं विवेको बन्धुसोदरः // 132 // કામાતુર થયેલ સુમતિ કુમતિ જેવો થઈને અંતપુર તરફ જવા માટે તૈયાર થે, એટલામાં સગાભાઈ જેવા વિવેકે તેને રેકો. 132. सोचिन्तयच यदहो महामोहविजृम्भितम्। विचक्रे भोगसौस्थ्येऽपि यद्राष्विधर्म मनः॥ 133 // તેથી સુમતિએ વિચાર કર્યો કે –“મેહને કેવો વિચિત્ર પરિણામ છે. કારણ કે, મારાથી ભગવાય તેટલું સ્ત્રીસુખ મને મળે છે તે પણ મારું મન મા જેવી રાણું ઉપર વિકારને પામ્યું. 133. . . . शिरश्छेदोऽत्र नरको-ऽमुत्र स्यात्पारदार्यतः। ..... अकीर्तिश्च यथाहल्या-संगतः स्वःपतेरपि // 134 / પરસ્ત્રી ભેગવનારનું આ લોકમાં રાજા માથું કાપી નાંખે છે, અને પરલોકમાં તે નરકે પડે છે. તેમજ, જેમ અહલ્યાના સંગથી સ્વર્ગના માલીક એવા ઇંદ્રની પણ દુર્દશા થઈ, તેમ ગમે તેવો મે. માણસ હોય તે પણ તેને અપયશ પરસ્ત્રીને સંગ કરવાથી ફેલાયા વગર રહેતા જ નથી. 134. - स हि धन्यतमो लोके यः सदा दूरतो वसेत् / ... ... भुजङ्गीभ्य इवैताभ्यः कुटिलाभ्यः परित्रसन् / / 135 // છે. જે પુરુષ નાગણી જેવી કટિલ અને ઝહેરી સ્વભાવની એવી સ્ત્રી જાતથી હમેશા કરીને દૂર રહે છે, તેને જગતમાં ધન્ય છે.” ૧૩પ. تینت. ر نه نه دان تیا P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #141
--------------------------------------------------------------------------
________________ भाहनयरित्र सर्ग है।... ( 137 ) एवमालोच्य सुमति-स्ततो राजपरिग्रहे। निर्विकारमनाः सोऽभू-त्परनारीसहोदरः॥ 136 // એવો વિચાર કરીને રાણી ઉપર થયેલે મનને વિકાર તરત કાઢી નાંખી सुभति ५२श्रीन पातानी सी येन भाइ भानका साया. 136. कौतुकेनेकदा सोऽगा-सभिकानां निवेशने / तत्राहतो न केनापि प्रत्युतायं तिरस्कृतः // 137 // એક વખતે જેવાના કૌતુકથી તે, જુગારી લેકો રમતા હતા ત્યાં ગયે; પરંતુ તે ઠેકાણે કોઈએ પણ તેનો આદર કર્યો નહીં. એટલું જ નહીં, પણ તેને તે કોએ ઘણો તિરસ્કાર કર્યો. 137. गालिप्रदानं कलहं छेदनं ताडनं तथा / - कुर्वाणांस्तान्समालोक्य स तु गाढं व्यरज्यत / / 138 // | મહામહે ગાળો દઈ ઝઘડો કરી મારપીટ કરનારા તે લેકોને જોઈને સુમતિના મનમાં ઘણેજ વૈરાગ્ય ઉપજે. 138. विवेकान्मानसे चैवं व्यभावयदसौ कृती। द्यूतं हि धुरि सर्वेषां व्यसनानामधिष्ठितम् // 139 // વિવેકથી તે ચતુર સુમતિએ મનમાં ચિતવ્યું કે –“ધૂત ( જુગાર ) એ સર્વ વ્યસન કરતાં મોટું છે, એમાં કોઈ જાતનો સંદેહ નથી. 139. यदा किमुच्यतेऽनेन युधिष्ठिरनलादयः। विडम्बितास्तद्विदुषा नात्र स्थेयमपि क्षणम् // 140 / / અથવા એમાં શું વધારે કહેવાનું ? એ ધૂતથી યુધિષ્ઠિર, નળ વિગેરે મટા રાજાઓ પણ દુર્દશા પામ્યા માટે ડાહ્યા માણસે ક્ષણમાત્ર પણ અહીં ઉભું રહેવું नही.” 140. सुहृदेव विवेकेन द्यूतादेवं निवारितः / सुमतिर्व्यसनत्यागा-द्राक्षोऽभूदतिवल्लभः // 141 // P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #142
--------------------------------------------------------------------------
________________ ( 28 ) मोहनचरिते षष्ठः सर्गः / - મિત્ર જેવા વિવેકે એરીતે સુમતિને ધૃતથી વાર્યો, ત્યારે વ્યસનને ત્યાગી હેવાથી તે રાજાને ઘણે વહાલ થયે. 141. विश्वासो नैव कुत्रापि राज्ञा कार्य इति श्रुतम् / तत्कथं तव देवास्ति विश्वासोऽयं मयीदृशः // 142 // એક વખતે સુમતિએ રાજાને પૂછયું કે “હે રાજન ! રાજનીતિમાં કહ્યું છે કે, રાજાએ કઈ પણ માણસ ઉપર વિશ્વાસ રાખે નહીં, એમ છતાં તું મારા ઉપર એટલે વિશ્વાસ કેમ રાખે છે ?" 142. एवं सुमतिना पृष्टो-ऽन्यदा प्रोवाच भूपतिः। सुमते वरलब्धस्त्व-मस्मदंशपुरोधसः॥१४३॥ तदीदृशः कथं वत्स विश्वासस्त्वयि नोचितः। पुरोधा विश्वासपात्रं वरलब्धो विशेषतः॥१४४ // ત્યારે રાજાએ કહ્યું –બહે વત્સ! અમારા વંશપરંપરાથી થતા આવેલા પુરોહિતને દેવતાનું વરદાન મળવાથી તે પ્રાપ્ત થયે છે વાતે તારા ઉપર વિશ્વાસ રાખવો એ ઉચિત નથી કે શું? પ્રથમ પુરોહિત જે છે તે વિશ્વાસ રાખવા લાયક છે, તેમાં પણ જે વરદાનથી મળ્યું હોય તેના ઉપર તો વધારેજ વિશ્વાસ રાખે છેઇએ.” 143-144. 'यद्येवं तर्हि किं गुप्तौ बाल्येऽहं निदधेऽन्वहम् / विश्वस्तं नैव बनाती-येवं सुमतिनोदिते // 145 // राजा प्राहोदयं वत्स विवेकस्य प्रतीक्षितुम् / विवेकार्कोदये दोषाः समुज्झन्त्येव दोषताम् // 146 // તેના ઉપર સુમતિએ કહ્યું કે -જે એમ હતું તો બાલ્યાવસ્થામાં મને ભોંયરામાં કેમ છાનો રાખ્યું હતું, કારણ કે, જેના ઉપર વિશ્વાસ હોય તે માણસને કોઈ પ્રતિબંધમાં રાખતું નથી. " એવું સુમતિનું વચન સાંભળીને રાજાએ કહ્યું કે-“હે વત્સ ! તારા મનમાં વિવેક પ્રગટ થતાં સુધી તેને પ્રતિબંધમાં રાખ્યા હતો,” કારણ કે, વિવેકરૂપી સૂર્યને ઉદય થાય ત્યારે પણ પોતાનું દેષપણે છેડી દઈને સર્ણ થાય છે. ૧૪પ-૧૪૬. . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #143
--------------------------------------------------------------------------
________________ તેને જ અને તે જતા નથઃ જિજ મોહનચરિત્ર સર્ગ છો. कुलादपि वरं शीलं वरं दारिद्यमामयात् / . राज्यादपि वरं विद्या तपसोऽपि वरं क्षमा // 147 // કહ્યું છે કે - “શીળ વગર સારું કુળ હોય તે કરતાં કુલ વગર સારૂં શીળ હોય તે વખણાય છે. દ્રવ્ય ઘણું છતાં શરીર રોગ હોય તે કરતાં નિર્ધન હોય તેપણ નિગી હેય તેજ વખણાય છે. વિદ્યાવગર એકલું રાજ્ય હોય તે કરતાં રાજયવગરની એકલી વિદ્યા હોય તેજ વખણાય છે. તપસ્યા ઘણી હોય પણ ક્ષમા ન હોય તેના કરતાં તપસ્યા વગરની એકલી ક્ષમાજ વખણાય છે. 147. यस्मात्कस्मात्प्रसूतोऽपि गुणवान्पूज्यते नरः। सुवंशोऽपि धनुर्दण्डो निर्गुणः किं करिष्यति // 148 // તેમજ ગમે તે જાતમાં ઉપજે હોય, તો પણ જે ગુણી પુરુષ હોય તેને જગતમાં આદર સત્કાર થાય છે. નહીં તો જેમ સારા વંશ—(વાંસડા-)થી થયેલે ધનુષ્યને દંડ (દંડ) નિર્ગુણી (દેરીવગરને) હોય તો તેને જેમ કોઈ પૂછતું નથી, તેમ સારા કુળમાં પેદા થયેલ હોય પણ નિર્ગુણ એવા પુરુષને કોણ પૂછે?” 148. इत्येतद्वचनं श्लाघा-गर्भितं नृपतेर्मुखात् / श्रुत्वा स सुमतिस्तस्थौ विनयावनतो भृशम् // 149 // એવું રાજાના મુખમાંથી નીકળેલું પિતાનું પ્રશંસાપ વચન સાંભળીને સુમતિ વિનયથી નીચું મોટું ઘાલીને ઉભો રહ્યો. 149. सद्विवेकवशादेवं ध्वस्तदोषः सतां मतः / सुमतिः सुगति प्राप सद्धर्माराधनाक्रमात् // 150 // એ રીતે સારા વિવેકના આશ્રયથી સુમતિ સપુરુષોને માન્ય થે, અને તેના તમામ દોષ નાશ પામ્યા. પછી સદ્ધર્મની આરાધના કરીને તે અનુક્રમે સારી ગતિ પામે. 150, एवमन्योऽपि यो भव्यो विवेकमवलम्बते। सद्गति समवाप्नोति स क्रमात्सुमतिर्यथा / / 151 // એ રીતે બીજો જે ભવ્ય જીવ વિવેકનું અવલંબન કરે છે, તે પણ સુમતિની પેઠે અનુક્રમે સારી ગતિ પામે છે. 151 P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #144
--------------------------------------------------------------------------
________________ (140) मोहनचरित षष्ठः सर्गः। ज्येष्ठ त्वमपि वेगेन विवेकालम्बनं कुरु। विवेको मानवे देहे संसृतौ स तु दुर्लभः // 152 // જ વાતે રે જેઠા ! તું પણ શીધ્ર વિવેકને આશ્રય કરે; કારણ કે, તે વિવેક મનુષ્યભવમાં જ પ્રાયે ઉપજે છે, અને આ સંસારમાં મનુષ્યભવ પામ તે यो। हुर्सम छ. 152. . . सुखं पौद्गलिकं चैव सहजं च श्रुते श्रुतम् / श्रेयस्तयोः किं तदिदं विवेकेन विनिर्णय // 153 // શાસ્ત્રમાં પુલિક અને સ્વાભાવિક એવું બે જાતનું સુખ સંભળાય છે; તે બે સુખમાં કયા સુખથી આત્માનું કલ્યાણ થાય, તેને તું વિવેકથી નિશ્ચય 12. 153. सुखे पौद्गलिके तुच्छ-बुद्धिर्जीवस्य जायते / विवेकस्य परा काष्ठा प्रोच्यते सा विवेकिभिः // 154 // પુકિલિક સુખ ઘણુંજ તુચ્છ છે,” એવો જીવના મનમાં દૃઢ નિશ્ચય થાય તે વિવેકની ઉત્તમ સ્થિતિ સમજવી, એમ વિવેકી લકે કહે છે. 154. तुच्छबुद्धिर्यदा तस्मिन् जीवस्योत्पद्यते दृढा / तदात्मरतिरेवासौ प्रायश्चारित्रमश्नुते / / 155 // ___"पुरसि सु५ तु-७ छ, " मेवी दृ८ युद्धि ज्यारे ने परे छ, ત્યારે તે આત્મસુખ ભગવતો થકે ઘણું કરીને ચારિત્ર પામે છે. 155. ज्येष्ठ प्रमादमुत्सृज्य तद्विवेकं समाश्रय / भवे भवे भुक्तमुक्तं सुखं पौद्गलिकं त्यज // 156 // તે માટે હે જેઠા ! તું પણ પ્રમાદ છોડી દઈને મનમાં વિવેક ધર, અને ભવભવમાં ભેળવીને મૂકી દીધેલાં પુલિક સુખને તું હવે આદર કરીશ નહીં. ૧પ૬. सुश्रावकोसि भव्योऽसि तपस्व्यसि सुधीरसि / तत्त्वं विवेकालम्बेन चारित्री भव सुव्रत // 157 // તું વ્રતધારી, સારે શ્રાવક, ભવ્ય, તપસ્વી અને સારે બુદ્ધિમાન છે, વાસ્ત હમણાં વિવેક રાખીને ચારિત્રનો અંગીકાર કર. 157. ... .. . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #145
--------------------------------------------------------------------------
________________ મોહનચરિત્ર સર્ગ છો. ( 141) सद्गुरूणां मुखादेतां ज्येष्ठ आकर्ण्य देशनाम् / - गत्वा योधपुरं दीक्षां-मादास्यामीत्यभावयत् // 158 // સશુના મુખથી એવી દેશના સાંભળીને જેઠાએ એવો વિચાર કર્યો કે:-“હું જોધપુરમાં જઈને દીક્ષા લઈશ.” 158. तेनाथ दीक्षादानार्थं विज्ञप्ता मोहनर्षयः। आगच्छामो योधपुर-मित्येवं प्रतिपेदिरे // 159 // પછી દીક્ષા આપવાવાતે તેણે મેહનમુનિજને વિનતિ કરી, ત્યારે તેમણે જોધપુર આવવાનું કબૂલ કર્યું. 159. वियदै ध्यङ्कभूमाने वत्सरे शोभने क्षणे / ज्येष्ठे सिते च पञ्चम्यां ज्येष्ठो दीक्षां समाददे // 160 // સંવત ઓગણીસે ચાળીશ--(૧૯૪૦) ના જેઠ સુદી પાંચમને દિવસે સારા * મુહૂર્ત ઉપર જેઠાએ મહિનામુનિજી પાસેથી સંગીપણાની દીક્ષા લીધી. 160 श्रीमोहनर्षयो वास-क्षेपावसर आगते / ज्येष्ठोऽयमद्यप्रभृति यशोनामेति ते जगुः // 161 // વાસ લેપ કરવાનો અવસર આવ્યો ત્યારે મોહનમુનિજીએ કહ્યું કે, " આ थी मेनुसभुनि" से नाम थामा.” 161. चतुर्मासीषु नवसु यतैयश उपार्जितम् / यशोमुनिमिषान्मूर्तं तदेवागादिह ध्रुवम् // 162 // ગયા નવ ચોમાસામાં આ મેહનમુનિજીએ સાધુને આચાર સારી પેઠે પાળીને જે યશ મેળવ્યો હતો, તેજ જસમુનિજીના રૂપથી તેમની પાસે પાછો આવે, येम भने सारी छे. 162. दीक्षोत्सवस्तदा तत्र-त्यैः श्राद्धैरनुरागिभिः। यथा स्याच्छासनश्लाघा तथाकारि प्रमोदतः // 163 // તે વખતે જોધપુરના રાગી શ્રાવકોએ ઘણું હર્ષથી દીક્ષાને ઉત્સવ એ કર્યો 3, रथी शासननी उन्नति थ. 163. P.P.AC..Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #146
--------------------------------------------------------------------------
________________ ( 142 ) मोहनचरिते षष्ठः सर्गः। यशोमनियतास्तेऽथ विजहर्मोहनर्षयः। क्रमादजयमेर्वाख्यं पत्तनं च समागमन् // 164 // પછી જસમુનિજને સાથે લઈને મોહનમુનિજીએ જોધપુરથી વિહાર કર્યો, અને અનુક્રમે વિહાર કરતાં તે અજમેરમાં આવ્યા. 164. व्योमाब्धिनन्द माने वत्सरे तत्र तेनिरे / दशमी ते चतुर्मासी यशोमुनिनिषेविताः // 165 // જસમુનિજી જેમની સેવામાં તત્પર છે, એવા મોહનમુનિજી સંવત આગ ણસે ચાળીશ-(૧૯૪૦) માં દશમું ચોમાસું કરવાવાતે અજમેરમાં રહ્યા. 165 इत्थं तैर्भविकप्रबोधकुशलैः शिक्षा सदा ग्राहितः स्वाचारे निपुणो यशोमुनिरभूत्संसेवनात्सगुरोः। यो भव्यं विदधाति धर्मनिपुणं बोधामृतं पाययन यो भव्यश्च निषेवते गुरुपदं धन्या मतास्ते भुवि // 136 // इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण-विद्धन्मुकुटालंकार-श्री बालकृष्णभगवच्चरणारविन्दमिलिन्दायमानान्तेवासिनः कानडोपाह्व-गोविन्दात्मज-दामोदरस्य कृतौ शाङ्के मोहनचरिते षष्ठादि-दशमावधि-चातुर्मास्यवर्णनं नाम षष्ठः सर्गः // 6 // ભવ્યજીને બધ કરવામાં કુશળ એવા મોહન મુનિઓએ સાધુની સામચારી વિગેરેની શીખામણ જસમુનિજીને દીધી ત્યારે તે સદગુરુની સેવાથી સાધુની કરણી કરવામાં નિપુણ થયા. જે સત્પષ ભવ્યજીવને બોધરૂપી અમૃત પાઈને ધા મકરણમાં નિપુણ કરે છે, તેમજ જે ભવ્યજીવ સદ્ગુરુના ચરણની ભાવથી સેવ अरे छ, ते मन्ने माने तमा न्या छ. 166. (74 सनि। मासायो समात.) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #147
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ સાતમ. ( 43 થ સપ્તમ સઃ | - =%5- शम्बूकगर्भसंकाश-कान्तिश्चन्द्रप्रभः प्रभुः। अभीष्टां भवतां दद्या-च्छार्द्ध दर्शनगोचराम् // 1 // સગ સાતમો. છીપની માંહેના ભાગ જેવી સફેદ કાંતિને ધારણ કરનારા શ્રીચંદ્રપ્રભ ભગવાન તમને ઈષ્ટ એવી દર્શનબુદ્ધિ (.સમકિત) આપ. 1. अथ तेऽजयमेर्वाख्ये पत्तने मोहनर्षयः। श्रीसंघ प्रीणयामासु-र्देशनासुधयान्वहम् // 2 // પછી તે મોહન મુનિએ દરરોજ દેશનારૂપી અમૃત પાઈને અજમેરના શ્રીસંઘને તૃપ્ત કર્યો. 2. श्रीमोहनमुनीन्द्राणां यथा पुण्योदयस्तथा। .. तत्रोत्सवतपस्याद्य-मभवत्पूर्वतोऽधिकम् // 3 // - મોહનમુનિજીના પુણ્યને ઉદય દિવસે દિવસે જેમ વધતો જાય છે, તેમ તે અજમેરમાં પહેલા માસા કરતાં પણ આ વખતે વધારે તપસ્યા તથા ઉત્સવ વિગેરે થયાં. 3. चतुर्मास्यां व्यतीतायां समये शोभनेऽथ ते / वियोगभीरुकान्भव्या-न्बोधयन्तो विनिर्ययुः // 4 // ચોમાસું ઉતર્યા પછી સારા મુહૂર્ત ઉપર મેહનમુનિજી અજમેરથી વિદાય થયા, ત્યારે તેમના વિયેગથી દુખી થયેલા રાગી શ્રાવકોને તેમણે બોધ કર્યો. 4. यशोमुनिस्तु भावेन वैयावृत्त्यं समाचरन् / विहारं गुरुभिः सार्धं विततान महामनाः॥ 5 // ભાવથી ગુરુમહારાજનું વેયાવચ્ચ કરનારા, મનના મોટા સમુનિજીએ પણ ગુરુની જોડે વિહાર કર્યો, 5. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #148
--------------------------------------------------------------------------
________________ ( 244 ). વોના તે સમ : दक्षिणास्ते दक्षिणस्या-मथायातुं प्रयेतिरे / अपूर्वापूर्वदेशेषु विहारो हि सतां मतः // 6 // પછી મનમાં ઉદાર તથા સરલ એવા મોહન મુનિજીએ દક્ષિણદિશાતરફ વિહાર કર્યો. નવા નવા દેશમાં વિહાર કરવો તે સાધુઓને ઈષ્ટજ છે. 6. साहाय्यं नैव काळेयुः कस्यचिन्मुनिसत्तमाः। परं यदृच्छालब्धं त-कुर्युन विफलं हि ते // 7 // यशोमुनेः साहाय्येन मुनीन्द्रास्ते विशेषतः। विहर्तुमनसस्तीर्थ-यात्रायै निश्चयं व्यधुः // 8 // | મુનિરાજ કોઈની મદદની ઈચ્છા મનમાં નથી જ રાખતા, એ વાત ખરી છે, તો પણ એની મેળેજ મદદ મળે તો તે ફેગટ જવા દેતા નથી, વાતે જસમુનિજીની મદદ મળી ત્યારે વધારે વિહાર કરવાની ઈચ્છા થવાથી મેહનમુનિજીએ તીર્થયાત્રા કરવાનો નિશ્ચય કર્યો. 7-8. प्राक्पञ्चतीर्थी कृत्वाग्रे प्रस्थितास्ते समागमन् / सिद्धाचलमसंख्याताः सिद्धा यत्र शिवं ययुः // 9 // પ્રથમ પંચતીર્થીની યાત્રા કરીને આગળ વિદાય થયેલા મોહનમુનિજી, જયાં અસંખ્યાત ભવ્ય છે સિદ્ધ થઈને મુકિત પામ્યા, એવા શ્રીસિદ્ધાચળ ક્ષેત્રમાં આવ્યા. 9. . भव्यानां पुण्यसंघातं संपिण्डितमिवैकधा / दृष्ट्वा सिद्धाचलं ते स्वं सफलं मेनिरे भवम् // 10 // ભવ્ય જીવોના પુણ્યને સમુદાય ડુંગરના આકારથી જાણે એકઠજ થઈ ગયેલે હેયની શું ? એવા વિમળાચળને જોઈને મેહનમુનિજીએ પિતાને મનુષ્યભવ સફળ માન્ય. 10. गिरिमारोहतां तेषां मोदो योऽभूत्पदे पदे। ધર્વનો મવ્ય વિજ્ઞાનયાત્ત તો ?? || | ડુંગરઉપર ચઢતાં તેમને પગલે પગલે જે હર્ષ થયે તેને બોધિબીજ પામેલ ભવ્યજીવજ જાની શકે, બીજા કોઈની પણ જાણવાની શકિત નથી. 11. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #149
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સર્ગ સાતમે. ( 41 ) पुण्डरीके पुण्डरीक-मृषभं च जिनर्षभम् / दृष्टैनोऽनादिनिचितं कथाशेषं वितेनिरे // 12 // પંડરીક ગિરિઉપર જીનેશ્વરમહારાજ શ્રીષભ ભગવાનનાં તથા પુંડરીક ગણધરનાં દર્શન કરીને તેમણે અનાદિકાળનું સંચય કરેલું અશુભ કર્મ ખ પાવ્યું. ૧ર કરીને તેમણે અનાજ થીષભ ભગવાન राजादनीं च तच्छाये राजमानं पदद्वयम् / प्रदक्षिणीकृत्य मुक्ते-मार्ग ते दक्षिणं व्यधुः // 13 // રાયણને તથા તેની છાયામાં ભાતા એવા શ્રી ઋષભ ભગવાનના પગલાને પ્રદક્ષિણા દઈને તેમણે પોતાનો મુક્તિનો માર્ગ સીધે કર્યો. 13. वीर्यगुप्तिर्यथा न स्या-न्न स्याच्च तदतिक्रमः। તથા દ્વિત્રિક પ્રતિનિ-માવિમરવમ્ II & II જેમ વીર્ય ગોપવી રાખ્યો તથા તેને ઓળંગવાને પણ દોષ ન લાગે, તેમ મેહનમુનિએ દરરોજ વિમળાચળની (ડુંગરઉપર ચઢીને ભગવાનનું દર્શન કરવાની) બે થી ત્રણ સુધી કેટલાક દિવસ યાત્રાઓ કરી. 14. यात्राणां नवनवते-रासीत्परिणतिढा / / परं ते समयाभावा-द्विजह्वश्चात्रसंयुताः // 15 // તે વખતે મોહનમુનિજીનો નાવાણું યાત્રા કરવાનો દૃઢ નિશ્ચય હતો, પણ સમય નહીં હેવાથી તેમણે જશમુનિજને જોડે લઈને ત્યાંથી વિહાર કર્યો. 15. अथ मल्लिजिनेशं ते भोयनीग्रामवासिनम् / अभिवन्द्य पुरश्चेलु-यशसा सहिता द्विधा // 16 // સગુણથી ફેલાયલે એક યશ, તથા બીજે યશ નામને ચેલે (જશમુનિજી ) એવા બે યશથી શોભતા મેહનમુનિજીએ ભયણીમાં શ્રીમલ્લિનાથ ભગવાન મને વાંધો. 16. મસિંદ્ધપુર પાન્ત-ભાજીમોદના संघः पट्टनवास्येषा-मभून्मार्गप्रतीक्षकः // 17 // P.P.Ac. Gunratnasuri M.S ! Jun Gun Aaradhak Trust
Page #150
--------------------------------------------------------------------------
________________ ( 6 ) ના િસક્ષમઃ | અનુક્રમે મહિનામુનિજી સિદ્ધપુરપાટણના પ્રાંતમાં આવ્યા, ત્યારે પાટણને રહીશ શ્રીસંધ તેમની વાટ જોતો રહ્યો. 17. सिद्धराजादयोऽभूवन बहवो यत्र भूमिपाः / / - येऽस्य गुर्जरराष्ट्रस्य प्रततस्तम्भसंनिभाः॥१८॥ ગુર્જરરાષ્ટરૂપ મોટા મહેલના જે દૃઢરતંભ જેવા કહેવાય છે, એવા સિદ્ધરાજ વિગેરે ઘણું રાજાએ તે પાટણમાં થઈ ગયા. 18. कुमारपालो भूपालो धर्मोन्नतिसहायकः। यत्राभूदतिदातृत्वात् सुरद्रुरिव जङ्गमः // 19 // ધર્મની ઉન્નતિ કરવામાં ઘણું મદદ કરનાર તથા ઘણે દાતાર હોવાથી જાણે મનુષ્યરૂપી કલ્પવૃક્ષજ હોયની શું ? એ કુમારપાળ નામે રાજા પણ તે પાટણમાં થ. 19. कलिकालेऽपि सर्वज्ञ-नामधेयविभूषिताः। शुष्यद्धर्मद्रुमारामो-देदे जलदसंनिभाः॥२०॥ मिथ्यात्वध्वान्तशमने शारदार्ककरोपमाः। हेमचन्द्रा जात्यहेम-निभा यत्रोदयं ययुः // 21 // युग्मम् / તેમજ, એ કલિકાળમાં (પાંચમા આરામાં) પણ “સર્વજ્ઞ” એવા નામની પદવીથી શોભનારા, સુકાઈ જતા ધર્મરૂપી બગીચાને વૃષ્ટિ કરનારા વાદળાની પેઠે નવપલ્લવ કરનારા, મિથ્યાત્વરૂપી અંધકાર દૂર કરવાવાસ્તે શરકાળના સૂર્યના કિરણ સરખા તથા સોટચના સોના જેવા હેમચંદ્ર આચાર્યજીપણ તે પાટણમાં જ ઉદય પામ્યા. 20-21. प्रबोधिता हेमचन्द्र-बहवो यत्र मानवाः / मिथ्यात्वं दूरतस्त्यक्त्वा जिनधर्ममशिश्रियन् / / 22 // તે હેમચંદ્રાચાર્યજીએ પ્રતિબોધ પમાડેલા ઘણા ભવ્ય મિથ્યાત્વને દૂર છેડી દઇને એ પાટણમાં જ છનધમી થયા. ર૨. P.P. Ac. Gunatnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #151
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ ચાત. ( 47) पुरातनं पत्तनं य-जैनानां परिकीर्त्यते / यस्मिंश्च समवासार्दु-राचार्या बहवः पुरा // 23 // એ પાટણનીઓનું પુરાતન શહેર કહેવાય છે, તથા પૂર્વકાળમાં ઘણા આચાર્યો એમાં આવીને નિવાસ કરતા હતા. 23. लाभमालोक्य ते तस्मि-नणहिल्लाख्यपत्तने / संघेन तत्रत्येनाभि-नन्दिताः प्राविशन्मुदा // 24 // પાટણના શ્રી સંધે ઘણું આદરમાન કર્યું, ત્યારે મોહન મુનિજીએ ભવ્યજીને લાભ થશે, એમ વિચારીને આનંદથી તે શહેરમાં પ્રવેશ કર્યો. 24. रागिणः श्रावका बोध-निष्णाता गुरवस्तथा / योग एषां भवेद्धर्म-वृद्धिस्तत्र किमद्भुतम् // 25 // શ્રાવક ઘણ રાગી તથા સર્ણપણે પ્રતિબંધ કરવામાં નિપુણ એ બે વસ્તુને જ્યાંગ હોય ત્યાં ધર્મની વૃદ્ધિ થાય તેમાં શું નવાઈ? 25. श्राद्धानां रागिणां धर्म-लाभोऽस्त्विति विचिन्त्य ते / तेषामत्युपरोधेन चतुर्मासी समावसन् // 26 // રાગી શ્રાવકોને ધર્મને લાભ થાઓ” એમ વિચારીને તેમના ઘણા આગ્રહથી મેહનમુનિજી ત્યાં ચોમાસું રહ્યા. 26. अथ स्वाध्यायनिरतो यशोमुनिरभूत्तदा। विहारविरतौ प्रायः स्वाध्यायो यतिनां भवेत् // 27 // માસું નક્કી થયું ત્યારે જસમુનિજી ભણવાગણવામાં પિતાને વખત ગાળવા લાગ્યા. એક જગ્યાએ નક્કી મુકામ થવાથી વિહાર બંધ રહે છે, ત્યારે જ ધણુંકરીને સાધુઓને ભણવાગણવાને અવસર મળે છે. ર૭. दृढसंहननत्वेन तपः षष्ठाष्टमादिकम् / / विविधं तेन मुनिना चक्रे कर्मनिकृन्तनम् // 28 // નિકાચિત કર્મને પણ તોડી નાંખે એવી છ8, અઠ્ઠમ વિગેરે તપસ્યા સંધયણ સારું હોવાથી જસમુનિજીએ તે વખતે કરી. 18. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #152
--------------------------------------------------------------------------
________________ (148 ) मोहनचरिते सप्तमः सर्गः। प्रज्वलज्ज्वलनं यो वा-क्राम्येदभिलषन सुखम् / स एवाज्ञां सद्गुरूणां न मन्येत हताशयः // 29 // यशोमुनिस्तु गुर्वाज्ञा-तिक्रमं फणिमस्तके / पादन्याससमं मेने सच्छात्राणामियं स्थितिः // 30 // સુખની અભિલાષાથી બળતા અગ્નિને જે ઉલ્લંઘન કરે તેજ નઠારો માણસ ગુરુની આજ્ઞા નહીં માને,” એ નિયમ ધ્યાનમાં રાખીને જસમુનિજી ગુરુની આજ્ઞા ઓળંગવી, અને સર્પના માથા ઉપર પગ મૂકે, એ બે વાતે સરખી માનવા લાગ્યા. સારા શિષ્યની રીત એવી જ હોય છે. 29-30. पितेव सत्सुतं दृष्ट्वा सच्छात्रं मोदते गुरुः।। सुतेभ्यो निर्विशेषा हि छात्राः प्रोक्ता महात्मभिः॥३१॥ જેમ સદ્ગુણ પુત્રને જોઈને પિતા આનંદ પામે છે, તેમ સારા શિષ્યને જઈને ગુરુ પણ આનંદ પામે છે. કારણ કે, મહાત્મા લેક પુત્રને અને શિષ્યને स२पा०४ गछ. 31. यशोमुनेः सद्गुणत्वा-त्तथा ते मोदमाप्नुवन् / यथैवं मेनिरे छात्र ईदृशो दुर्लभः क्षितौ / / 32 // જસમુનિજીના સારા ગુણ જોઈને મોહનમુનિજી એવા ખુશ થયા કે -" આ शिष्य तमां भगवा हुर्सम छ. " मेम तेमने सायुं. 32. अथ पर्युषणं पर्व तथा नवपदावलिः / / सर्वं यथाभिलषित-मभून्मोहनपुण्यतः // 33 // પછી પજુસણ પર્વ, તેમજ નવપદની એલી વિગેરે બધી ધર્મક્રિયાઓ મોહનમુનિજીના પુણ્યથી જેની જેવી ઈચ્છા હતી તે પ્રમાણે તે પૂરી થઈ. 33. कश्चिकिमपि भावेन प्रत्याख्यानं समाददे। सद्गुरूणां सेवनेन शुभा परिणतिर्भवेत् // 34 // કેટલાક ભવ્યજીએ ભાવથી તેમનાથી પળાય એવાં પચ્ચખાણ લીધા. ઠીક છે, ગુરુની સેવાથી મનના પરિણામ શુભ થાય છે. 34. . P.P. Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #153
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ સાતમે. ( 4 ) तत्रत्याः श्रावकाः प्राप्य मोहनर्षिसमागमम् / . यथाशक्त्युत्सवं तेनु-रुत्सवाच्छासनोन्नतिः / / 35 // ત્યારબાદ મોહનમુનિજીને વેગ મળી ગયે તેથી ખુશી થયેલા પાટણના શ્રાવકોએ શક્તિમાફક ઉત્સવ કર્યો. એવા ઉત્સવ થવાથી શાસનની ઉન્નતિ થાય છે. 35. भूम्यब्धिनन्दभूमाने वत्सरे पत्तनेऽवसन् / एकादशी चतुर्मासीं सच्छात्रा मोहनर्षयः // 36 // સંવત્ ઓગણસ એક્તાલીશ-(૧૨૪૧) માં મોહનમુનિજીએ પિતાના શિષ્ય સમુનિજી જોડે પાટણમાં અગીઆરમું ચોમાસું કર્યું. 36. अथासन्ने शीतकाले सौम्येष्वर्ककरेषु च / शर्केश्वराख्यं पार्थं ते द्रष्टुमैच्छन्यतीश्वराः // 37 // પછી શિયાળો નજીક આવે, અને સૂર્યનાં કિરણ મંદ થઈ ગયાં ત્યારે મેહનમુનિજીને શંખેશ્વર પાર્શ્વનાથનાં દર્શન કરવાની ઇચ્છા થઈ. 37. चित्रं यन्मोहनर्षीणां विहारः सुखदुःखकृत् / / પત્તનસ્થા પ્રાપુરત સુરવં શશ્વરસ્થિત // રૂ૮ એ મોટું આશ્ચર્ય છે કે, મોહન મુનિજને એકજ વિહાર કેટલાકને સુખકારી તથા કેટલાકને દુખકારી થઈ પડે; કારણ કે, પાટણના રહીશ શ્રાવકો તેથી દુખ પામ્યા, અને શંખેશ્વર ગામના રહીશ શ્રાવકે તેથી સુખ પામ્યા. 38. शङ्केश्वरं नाम पार्श्व-मभिवन्द्य विधानतः। छात्रेण सहिताश्चेलु-रग्रतो मोहनर्षयः॥ 39 // પછી શંખેશ્વર પાર્શ્વનાથને આગમમાં કહેલી રીત પ્રમાણે વાંદીને મેહનમુનિજ શિષ્યની જડે આગળ વિદાય થયા. 39. अथ प्रह्लादनपुर-वासिनः श्रावकोत्तमाः। .. श्रीमोहनागमं श्रुत्वा बभूवुर्वन्दनोत्सुकाः॥४०॥ પાલનપુરના રહીશ ઉત્કૃષ્ટ શ્રાવક મેહનમુનિજી નજીક આવ્યા છે” એમ સાંભળીને તેમને વાંદવાવાતે ઘણા ઉત્સુક થયા. 40. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #154
--------------------------------------------------------------------------
________________ ( 20 ) मोहनचरिते सप्तमः सर्गः। प्रह्लादनं नाम तस्य यथार्थ समजायत / यन्मोहनागमाजज्ञे सर्वेषां ह्लादकारि तत् // 41 // તે શ્રાવકોનું મોટું ભાગ્ય કે, જેથી પાલનપુરનું “લ્હાદન” એવું નામ યથાર્થ થઈ ગયું. કારણ કે, મેહનમુનિજીના પધારવાથી તે નગર સર્વ લેકોને આ નંદ ઉપજાવનારું થયું. 41. प्रीत्या निवासयामासुः श्रावकास्तान्महामुनीन् / / अत्यासन्नां चतुर्मासीं वीक्ष्य तेऽप्यवसन्सुखम् // 42 // મહામુનિજીને તે શ્રાવકોએ ઘણા આનંદથી ત્યાં રાખ્યા, અને ચોમાસું બહુ નજીક આવેલું જોઈને મહામુનિજી પણ ત્યાં સુખે રહ્યા. ૪ર. भोक्तारः श्रावकाश्चित्रं साधवः परिवेषकाः। गुरुभिः परिविष्टं ते पपुर्यदेशनामृतम् / / 43 // મેહનમુનિજીએ પિરસેલું દેશનારૂપી અમૃત પાલનપુરના શ્રાવકોએ પીધું. વાહ! સાધુ પિરસનારા અને શ્રાવકે જમનારા એ વાત ઘણી આશ્ચર્ય જેવી છે! 43. अथैकः श्रावकस्तत्र बदरो नाम भद्रकः। आगत्य प्रत्यहं भावा-च्छृणुते धर्मदेशनाम् // 44 // હાલ થોડા વખત ઉપર એક બાદરમલ નામને શ્રાવક દરરોજ ઉપાસરામાં આવીને મોહનમુનિજીની ધર્મદેશના ભાવથી સાંભળવા લાગે. 44. इङ्गितज्ञानकुशला-स्तं विज्ञाय शुभाशयम् / श्रीमोहनमुनीन्द्रास्त-द्वोधनायैवमूचिरे // 45 // માણસનું મન જાણવામાં કુશળ એવા મોહનમુનિજીએ તેના મનના અધ્ય વસાય શુભ છે, એમ જાણીને પ્રતિબંધ કરવા વાસ્તે તેને આ રીતે ઉપદ કર્યો. 45. 1 પ્રહાદન " એ શબ્દનો અર્થ “આનંદ ઉપજાવનારે " એવો થાય છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #155
--------------------------------------------------------------------------
________________ મિહનચરિત્ર સર્ગ સાતમ. ( ) बदरेह भवे धर्मा-दन्यत्किं सारमीक्षसे / सुखं यदिह तत्सर्वं धर्मादेवोपजायते / / 46 // “હે બાદરમલ ! આ સંસારમાં એક ધર્મને મૂકીને બીજો શું સાર તારી નજરમાં આવે છે ? જે કંઈ સુખ આ સંસારમાં જણાય છે, તે બધું પૂર્વભવે ઉપાજેલા ધર્મથકી જ થાય છે, એમાં સંશય નથી. 46. राजानोऽपि पुरा केचि-झुञ्जाना अपि संपदम् / ન રાઠ્ય ધર્મસેવે સારું રથને વિદુર 47. સાર વસ્તુને ગ્રહણ કરવાની ઈચ્છા કરનારા, પૂર્વકાળમાં થઈ ગયેલા કેટલાક રાજાઓ રાજયલક્ષ્મીને ભેગવતા હતા, તે પણ “સંસારમાં ધર્મ તેજ સાર છે; રાજ્યમાં કંઈ પણ સાર નથી,” એમ તેઓ માનતા હતા. 47. तद्यथा भोजनामासी-द्राजा राजशिरोमणिः। तमाह कश्चिदेवं भोः प्रेतेशस्त्वाह्वयत्ययम् // 48 // એ વાત ધ્યાનમાં આવવા માટે તું ભેજરાજાની કથા સાંભળ. “પૂર્વકાળમાં બધા રાજાઓમાં શ્રેષ્ઠ એ ભેજનામે રાજા હતો.” તેને બંધ કરવાવાસ્તે એક વખતે કોઈ પંડિતે કહ્યું કે હે રાજન્ ! તને આ ધડાઉપર બેઠેલે યમ બોલાવે છે.” 48. श्रुत्वा तद्वोधवचनं भोजोऽभूद्धर्मतत्परः। પતિવો લુધીયા -વાં પારિતોષિક 2 એવું બોધવચન સાંભળીને ભોજરાજા ઘર્મકરણ કરવામાં તત્પર થયે, અને પ્રતિબોધ કરનારા પંડિતને તેણે ગ્ય એ સરપાવ આપે. 49. एकदा नैष्किकस्याभू-दिलम्बो द्वारि याचकः। आशिषः शतशो दत्त्वा स्वमभीष्टमयाचत // 50 // એક વાર તિરીદારને કંઈ કારણસર આવવાને વિલંબ થશે. એટલામાં રાજદ્વાર ઉપર કોઈ યાચક રાજાને સંડોવાર આશિષ દઈને પોતાને જે ચીજ વાહલી હતી, તે માગવા લાગે, 50, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #156
--------------------------------------------------------------------------
________________ ( 2 ) વનવા િશક્ષક : 1 स्वालंकारं वितीर्यास्य भोजोऽभीष्टमपूरयत् / તા પાર્થવ પૃષ્ઠઃ પ્રત્યાવં જ મૂમિgઃ || 8 | ત્યાર પછી પિતાને પહેરેલે અલંકાર ઉતારી આપીને ભેજરાજાએ તે વાચકને અભીષ્ટ મનોરથ પૂર્ણ કર્યો. તે જોઈને પૂછનારા ખિદમતગારને ભોજરાજાએ જવાબ દીધે કે-પ૧. उत्थयोत्थाय बोद्धव्यं किमद्य सुकृतं कृतम् / आयुषः खण्डमादाय रविरस्तं प्रयाति हि // 52 // વિવેકી પુરુષે સદા ઉઠીને વિચાર કરવો જોઈએ કે, આજે મે શું સુકૃત કર્યું ? કારણ કે, હમેશાં બધા જીવના આયુષ્યનો ભાગ લઈને સૂર્ય આથમે છે. પર. लोकः पृच्छति मां वार्ता शरीरे कुशलं तव / कुतः कुशलमस्माक-मायुति दिने दिने // 53 // લેકે મને વાતચિત કરતાં પૂછે છે કે - " તમારા શરીરે કુશળ છે?” પણ કુશળ તે ક્યાંથી હોય ? અમારું આયુષ્ય એકસરખું ઓછું થતું જાય છે ! 53. श्वःकार्यमद्य कुर्वीत पूर्वाह्ने चापराह्निकम् / / मृत्युन हि परीक्षेत कृतं वास्य न वा कृतम् // 54 // વાસ્તે આવતી કાલે કરવા ધારેલું કામ આજેજ કરવું. તેમજ પાછલ પહેરે કરવાનું હોય તે બપોર થતાં પહેલાં જ કરવું. કારણ કે, મૃત્યુ આવશે, ત્યારે તે એવો વિચાર નહીં કરશે કે, “આ માણસે કરવા ધારેલું કામ કર્યું કે નથી ?" 54. मृतो मृत्युर्जरा जीर्णा विपन्नाः किं विपत्तयः। व्याधयो बाधिताः किं नु हृष्यन्ति यदमी जनाः॥ 55 // આ લોકો શું સમજીને આનંદમાં રહેતા હશે ? કેમ કંઈ મૃત્યુ મરી ગયું એવી પછી ખબર આવી ? વૃદ્ધાવસ્થા ઘરડી થવાથી હવે આપણી પાસે ને આવી શકે કે શું ? આપદાને તો કોઈ ગળી ગયે કે શું ? અથવા મોટા મોટી રેગોને કોઈએ અટકાવ્યા કે શું ? જેથી તે હવે પછી બહાર નીકળશેજ નહીં. " પપ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #157
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સગે સાતમ. ( 20 ) अनित्यभावनामेवं भावयन्स नराधिपः / विधायावहितो धर्म प्रान्ते स्वर्गतिमासदत् // 56 // એવીરીતે તે ભેજરાજા અનિત્યભાવના કરી પ્રમાદ મૂકીને ધર્મકરણીમાં તત્પર થયે, અને અંતે સ્વર્ગે ગયે. 56." सत्वरं बदरैवं त्वं जिनोक्तं धर्ममाश्रय / देशसर्वविरत्याख्यः स धर्मो दिविधः श्रुतः॥ 57 // હે બાદરમલ્લ! તું પણ જીનભાષિત ધર્મને આશ્રય કર. તે ધર્મ બે પ્રકારને આગમમાં સાંભળ્યો છે. એકનું નામ દેશવિરતિ અને બીજાનું સર્વવિરતિ. પ૭. शक्तिश्च परिणामश्च यदि स्यात्पूर्वपुण्यतः। तत्सर्वविरतिं मुक्ति-रमणीदूतिकां श्रयेत् // 58 // પૂર્વભવમાં ઉપાર્જેલા સુકૃતથી જે પાળવાની શક્તિ અને આદરવાનાં દૃઢ પરિણામ હોય તે મુક્તિરૂપ સ્ત્રીને વશ કરનારી જાણે દૂતી જ હેયની શું? એવી જે સર્વવિરતિ ( ચારિત્ર) તેને અંગીકાર કરવો. પ૮. विना यत्सर्वविरतिं मुक्तिद्वारमपावृतम् / कर्तुं न कोऽपि प्रभवे-त्तस्मादेषा प्रशस्यते // 59 // સર્વવિરતિ વગર બીજું કંઈ પણ મુક્તિનું દ્વાર ઉઘાડવાને સમર્થ નથી. વાસ્ત એ ઘણું વખણાય છે. 59. यदि निर्वहणे शक्तिः परिणामोऽपि सुस्थिरः। તમાં સર્વવિરતિ–પુરી મદ્રવ || - અરે ભદ્રિક ! જે તે સર્વવિરતિ પાળવાની તારામાં શક્તિ હોય, અને તે લેવાનાં પરિણામ પણ દૃઢ હોય તો તેને અંગીકાર કર.” 60. निशम्यैतत्सद्गुरूणां वचो निर्वेदगर्भितम् / चारित्रग्रहणे गाढ-निश्चयोऽसौ तदाभवत् // 61 // જેની અંદર ભરપૂર વૈરાગ્ય રહેલું છે, એવું સદ્દગુરુનું વચન સાંભળીને બાદમલને ચારિત્ર લેવાનો દઢ નિશ્ચય થઈ ગયે. 61. 20 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #158
--------------------------------------------------------------------------
________________ (154.) . मोहनचरिते सप्तमः सर्गः / व्यजिज्ञपञ्च मां दीनं समुद्धर्तुं भवार्णवात् / चारित्रं तरणीकल्पं दयया दातुमर्हथ / / 62 // પછી તેણે મોહનમુનિજીની વિનતિ કરી તે આ રીતે –“ગુરુમહારાજ! દિન એ મને સંસારરૂપ સાગરમાંથી તારવાને માટે ચારિત્રરૂપી નૌકા આપ સાહેબ ४या अरीने यापी." 12. परिणामः परीक्ष्योऽस्य विचिन्त्येति मुश्विराः। ददु३श्चयिकं नैव तस्मै प्रतिवचस्तदा // 63 // એને ચારિત્ર લેવાને પરિણામ દૃઢ છે કે નહીં તે તપાસ જોઈએ.” એમ વિચારીને મેહનમુનિએ, જેથી નિશ્ચય થાય તે કઈપણ જવાબ તે વ५ते साध्या नहीं. 3. यथा वर्षात्यये मेघा-वरणं नाशमासदत् / / तथोपदेशाव्यानां ज्ञानावरणमञ्जसा // 64 // ચોમાસું ઉતર્યું ત્યારે આકાશમાં ચઢેલા વાદળાંનું આવરણ જૈમ નાશ પામ્યું, તેમજ ચેમાસાને અંતે મેહનમુનિજીના ઉપદેશથી ભવ્યજીનું જ્ઞાનાવરણ પણ शीव साई थयु. 64. यथापूर्वमभूत्तत्र धर्मोन्नतिरनुत्तमा। . मनःप्रसत्तिश्च सर्व-भव्यानां गुरुलाभतः॥६५॥ આજસુધી થયેલા ચોમાસાં માફક પાલનપુરમાં પણ ધર્મની ઘણું ઉન્નતિ થઈ, અને સગુનો સમાગમ થવાથી ત્યાંના પણ ભવ્યજીનાં મન પ્રસન્ન થયાં. 65. चातुर्मास्येऽथ निवृत्त ऋतौ च विहतिक्षमे / सिद्धयेन वा ममाभीष्टं बदरश्चेत्यचिन्तयत् // 66 // ચોમાસાની બધી ધર્મક્રિયા પૂરી થઈ, અને ઋતુપણ વિહાર કરી શકાય એવી થઈ, ત્યારે બાદરમલ્લ એવી ચિંતામાં પડે કે –“મારી ધારેલી વાત સિદ્ધ थशे नहीं." 66. नेत्राब्धिनन्धरणी-मितेऽब्दे मोहनर्षयः / तपोमितां चतुर्मासी-मूषुः प्रह्लादने पुरे // 67 // P.P.Ac, Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #159
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ સાતમ. (16) સંવત્ ગણશે બેતાળીશ–(૧૯૪૨) માં મેહનમુનિએ બારમું માસુ પાલનપુરમાં કર્યું. 67. अथो विहारसमये विज्ञप्ता मोहनर्षयः। मार्गे प्रतीक्ष्योऽवसरो बदरं तेऽवदन्निति // 68 // પછી વિહારને અવસર આવ્યો તે સમયે બાદમલે પૂર્વની પેઠે મેહનમુનિજીની વિનતિ કરી. ત્યારે " તું માર્ગમાં અવસર જોઈ લે,” એ મેહનમુનજીએ તેને જવાબ આપે. 68. यशोमुनिद्वितीयास्ते डीसाख्यं पुरमागमन् / बदरोऽप्याजगामाशु शुभकर्मोदयेरितः // 69 // ત્યાર બાદ જસમુનિજને જોડે લઈ મહિનામુનિજી ડીસામાં પધાર્યા. તે વખતે બાદરમલ પણ શુભકર્મને ઉદય થવાથી ત્યાં આવ્યું. 69. श्रीमोहनानुजिघृक्षा बदरस्यागमस्तथा। मुहूर्तासन्नतेत्येवं प्रितयं संगतं तदा // 7 // મેહનમુનિજીની દીક્ષા આપવાની ઈચ્છા, બાદરમલનું આવવું, અને સારા સુહૂર્તને વેગ પણ નજીક, એ ત્રણે વાત તે વખતે ભેગી થઈ. 70. विक्रमाद्गुणवेदोङ्क-जगतीमितवत्सरे / मार्गेऽसिते द्वितीयायां चारित्रं बदरोऽग्रहीत् // 71 // સંવત્ ઓગણીશે બેતાલીશ૧૯૪૩) ના માગશર વદી બીજને દિવસે બાદરમણે મેહનમુનિજી પાસે ચારિત્ર લીધું. 71, यशश्चारित्रजनितं कान्त्येदानीं समागमत् | इतीव विदधे कान्ति-मुनिरित्यस्य नाम तैः // 72 // સંગી દીક્ષાથી માંડીને પાળેલા ચારિત્રથી ઉત્પન્ન થયેલા યશને આજે કાંતિનો વેગ મળી ગયે.” એમ ધારીને જ કે શું! મોહનમુનિજીએ બાદરમલનું સાધુપણાનું " કાંતિમુનિ” એવું નામ પાડયું. 72. समं शिष्यद्धयेनाथ संयतास्ते यथाक्रमम् / विहरन्तोऽव॑दगिरौ जिनाधीशान्ववन्दिरे // 73 // P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #160
--------------------------------------------------------------------------
________________ (16) મોનસ્તે તતઃ સદા દીક્ષેત્સવ થયા પછી બે શિષ્યની જોડે અનુક્રમે વિહાર કરતા મેહનમઃ નિજીએ આબુ પર્વત ઉપર જઈને ત્યાંના જીનેશ્વર મહારાજને વાંધા. 73. पञ्चतीर्थी तथान्यानि तीर्थान्यासेव्य भावतः। सशिष्या मुनिवर्यास्ते पुरं योधपुरं ययुः // 74 // ત્યાંથી પંચતીર્થીની તેમજ બીજા પણ તીની ભાવથી યાત્રા કરીને મોહનમુનિજી તથા તેમના શિષ્ય જોધપુરમાં આવ્યા. 74. तत्र कान्तिमुनेस्तेऽथ छेदोपस्थापनं व्यधुः / श्राद्धैस्तदानीं विदध उत्सवो भावतो महान् // 75 // ત્યાં સારા મુહૂર્ત ઉપર મેહનમુનિજીએ કાંતિમુનિજીને વડી દીક્ષા આપી તે વખતે ત્યાંના શ્રાવકોએ ભાવથી મેટો ઉત્સવ કર્યો. ૭પ. तत्रोपरोधात्कार्याच स्थित्वा मासत्रयं ततः। प्रापुः पुरी फलवतीं श्राद्धैरभ्यर्थिता भृशम् // 76 // રાગી શ્રાવકને ઘણો આગ્રહ થવાથી તથા વડી દીક્ષા વિગેરે ઘર્મકાર્યપણ હોવાથી ત્યાં મેહનમુનિજીનો ત્રણ મહિના સુધી મુકામ થયે. પછી ફલેદીના શ્રાવકોએ ઘણું વિનતિ કરી તેથી તે જોધપુરથી ત્યાં પધાર્યા. 76. गमनागमने पूर्व-मत्राहं बहुशोऽवसम् / वर्षावासः पुनर्नास्मि-नद्ययावदभूत्किल // 77 // इति संचिन्त्य मनसि श्राद्धाशां मोहनर्षयः। अपूरयन्यतः सन्तः प्रमाद्यन्त्युचिते नहि // 78 // છે જતાં આવતાં મારે આ ગામમાં ઘણીવાર મુકામ થયે, પણ આ સુધી અહીં ચોમાસું કરવાને એગ આવે નહોતો.” એમ મનમાં વિચારીને શ્રાવકોના મનમાં એંમાસું રાખવાની ઈચ્છા હતી તે, મોહન મુનિજીએ પૂરી કરઠીક છે, પુરુષો ઉચિતકામમાં પ્રમાદ કરતા નથી. 77-79. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #161
--------------------------------------------------------------------------
________________ Nov હિનચરિત્ર સર્ગ સાતમ. ( 7 ) गुणाब्धिनन्दभूमाने वत्सरे ते सुसंयताः / त्रयोदशी चतुर्मासी-मूषुः फलवतीपुरे // 79 // સંવત્ ગણશે તેતાલીશ(૧૯૪૩) માં શુદ્ધ ચારિત્રના ઘણી એવા મોહનમુનિજીએ તેરમું માસું ફલેદીમાં કર્યું. 79. सर्वानीनोऽपि सुहितो मिष्टमप्यन्नमुज्झति / परं फलवतीसंघ-स्तृप्तोऽप्यौज्झन्न तान्गुरून् // 8 // ખાધડ (બહુખાનાર માણસ) પણ તૃપ્ત થાય ત્યારે લાડુ વિગેરે મિષ્ટ પદાને પણ ભાણામાં પડતાં મૂકી દે છે; પણ ફલેદીને સંઘ તો મોહન મુનિજીનું દેશનારૂપ અમૃત નિરંતર પીને ધરાયે હતો તો પણ તેમને મૂકી શકે નહીં. 80. पुण्याहेऽथ विजहस्ते शिष्याभ्यां सहिता मुदा / पुरं जेसलमेराख्यं जग्मुश्च स्पर्शनावशात् // 81 // પછી સારાં મુહર્ત પર જાસમુનિજી અને કાંતિમુનિજી એઓને સાથે લઇને દીથી વિહાર કરી ફર્સના હોવાથી મેહનમુનિજી જેસલમેરમાં પધાર્યા. 81. ततो निवृत्ता निषेव्य पञ्चतीर्थी विशुद्धिदाम् / भूयो ववन्दिरे भावा-दर्बुदे तीर्थनायकान् // 82 // તે ત્યાંથી પાછા આવતાં જીવન કર્મમળ દૂર કરનારી પંચતીર્થીની યાત્રા પ્રથમ કરીને બીજીવાર તે આબુજી ઉપર શ્રીજીનેશ્વર મહારાજને વાંદવા વાતે ગયા. 82. अथावतरतां तेषा-मर्बुदानेरुपत्यकाम् / मुनिवेषधरः कश्चि-व्यो दृष्टिपथं ययौ // 83 // આબુજીની યાત્રા કરીને મેહનમુનિજી નીચે ઉતરતા હતા એટલામાં મુનિને વેષ ધારણ કરનારો એક ભવ્યજીવ તેમની નજરે આવ્યો. 83. आगत्यासो मोहनाघ्रि-पङ्कजान्यभ्यवन्दत / शातमापृच्छय पुरतो-ऽतिष्ठच्च विनयान्वितः॥ 84 // પછી તેણે પાસે આવીને મેહનમુનિજીને વંદના કરી, અને શાતા પૂછીને આગળ વિનય સાચવી ઉભો રહ્યો. 84. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #162
--------------------------------------------------------------------------
________________ ( 68) મોહનરિતે સત સર્જા सरलप्रकृतिबोध-योग्योऽयमिति निश्चयात् / ऊचे तैर्मुनिभिः किं त्व-मेकाकी पर्यटन्नसि // 85 // તે પ્રકૃતીને સરલ અને બોધ કરવા લાયક છે,” એવી ખાત્રી થવાથી - હનમુનિજીએ તેને પૂછ્યું કે “તું એકલો કેમ વિહાર કરે છે ?" 85. स प्राह गीतार्था वेषः स्वयमेवायमादृतः। कर्मनिर्मूलनार्थं च तीर्थयात्रां करोम्यहम् // 86 // તેણે કહ્યું –અહે ગીતાર્થ મુનિરાજ ! આ સાધુને વેષ તેિજ લઈને કમનું નિર્મૂલન કરવા વાસ્તે હું તીર્થયાત્રા કરું છું.” 86. गुरवः प्रोचिरे भव्य धीरोऽसि मतिमानसि / संविमोऽसि परं किंचि-त्कथयामि शृणुष्व तत् // 87 // તે સાંભળી મોહનમુનિજીએ કહ્યું કે, “હે ભવ્ય ! તું ધીર, બુદ્ધિમાન અને સંવિગ્ન (મુક્તિની ઇચ્છા કરનારો) એ છે,” પણ કંઈ કહેવા લાયક છે, તે તને હું કહું છું, સાંભળ. 87. यथोत्पथचरो वाहो विना सूतं विनश्यति / . તથા વારિત્રીજું યુવા સંદુરનારા ધ્રુવ 88 જેમ ઉનમાર્ગે ચાલનારો ઘેડ સારથિ ન હોય તો નાશ પામે છે, તેમ આ જગતમાં ચારિત્રી થએલે જવાન પુરુષ સદ્ગુરુનું આલંબન ન હોય તે જરૂર કલંક પામે છે. 88. તે ગુરૌ જ ધર્મ - નિરતિવાળા સરું તર્દિ વર્માત્ર દીન્ત ચૌવિ મૃદુ છે 82 દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ ઉપર જો નિરતિચાર શ્રદ્ધા હોય તે જીવે કરેલી ધર્મકરણી સફળ થાય છે. એ વાત ઉપર લૌકિક દૃષ્ટાંત સાંભળ. 89. कानने कचिदेकान्त आसीदेकः शिवालयः। तत्रैकः शवरो नित्य--मागत्यापूजयच्छिवम् // 90 // કઈ જંગલમાં એકાંત જગ્યાએ એક શિવમંદિર હતું, ત્યાં એક ભિલ રોજ જ આવીને શંકરની પૂજા કરતો હતો. 90. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #163
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સર્ગ સાતમે. अनभिज्ञो जातिहीनो-ऽप्यसौ श्रद्धासमन्वितः। पुष्पाण्यवचिनोत्यादौ गत्वाटव्यां यथारुचि // 91 // स्नात्वावपुरम्भोभि-मुखमापूर्य सत्वरम् / पादेन शिवनिर्माल्यं निपातयति लीलया // 92 // तिष्ठन्गण्डूषपातेन स्नपयित्वा शिवं रयात् / पुष्पाणि मस्तके क्षिप्त्वा याति शीघ्रं यथागतम् // 93 // જે પણ તે ભિલ પૂજા વિગેરેની વિધીને અજાણતથા જાતને નીચ હતો, તોપણ તેની મહાદેવ ઉપર શ્રદ્ધા ઘણી હતી, તે દરરોજ સવારમાં મોટા જંગલમાં જઈને પિતાને ગમતાં ફૂલ વીણીને એકઠાં કરે, પછી તળાવમાં ન્હાઈને ભીને ડિલેજ મોઢામાં પાણીને કાગળ ભરીને જલદીથી મંદિરમાં આવે, તથા જેમ બાલક રમતો હોય તે પ્રમાણે પગે કરીને મહાદેવના માથા ઉપરથી નિર્માલ્ય કાઢી નાંખે, અને ઉભેઉભેજ શિવજીપર કોગળો નાંખીને તેને નવરાવે, એટલું જ નહીં, પણ ઉતાવળથી માથાઉપર ફૂલને ઢગલે ફેંકી દઈને જેમ આ તેમ પાછો ચાલ્યો જાય. 91-92-93. विप्रोऽपि कश्चियादाति शिवपूजार्थमन्वहम् / विधिनार्चति गौरीशं स्तुत्वा नत्वा च गच्छति // 94 // તેમજ એક બ્રાહ્મણ પણ ત્યાં શિવજીની પૂજા કરવા માટે નિરંતર આવતા હતા. તે તો શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે મહાદેવની પૂજા કરે, અને છેવટ સ્તુતિ તથા નમરકાર વિગેરે કરીને પાછો જાય. 94. प्रातरायाति विप्रोऽसौ तदा पूजां स्वयंकृताम् / निष्काशितां नवीनां च रचितामवलोकते // 95 // . - સવારમાં બ્રાહ્મણ પહેલે પૂજા કરવા આવે, ત્યારે પોતે કરેલી આગલા દિવસની પૂજા કાઢી નાંખી કોઈ પુરુષે નવી તુરતની કરેલી પૂજાને જુવે. 95. .. कोऽयं धृष्टः प्रर्वकृतां पूजां निष्काश्य हेलया। आरण्यकानि पुष्पाणि क्षिपति स्थाणुमूर्धनि // 96 // તે જોઈ એક દિવસે બ્રાહ્મણે વિચાર કર્યો કે, “કોણ એવો ધીઠ પુરુષ છે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #164
--------------------------------------------------------------------------
________________ ( 6 ) શૌના સમય સf I કે જે મારી પહેલાં કરેલી પૂજાને કાઢી નાંખી મહાદેવના માથા ઉપર આ જંગલી પૂલ ચઢાવે છે. 96. इति संचिन्त्य कोपात्स तस्थौ तं प्रतिपालयन् / शबरोऽपि यथापूर्व-मागत्यापूजयच्छिवम् // 97 // એમ વિચારીને ઘણો રેષ આવ્યાથી તે બ્રાહ્મણ પૂજા કાઢી નાંખનારની ત્યાં વાટ જોતો રહ્યો. એટલામાં ભિલ્લે પણ રોજની પેઠે આવીને શિવજીની પૂજા કરી. 97., निर्याते शबरे विप्रो रोषारुणितलोचनः / शिवं निर्भर्त्सयामास वचोभिर्निष्ठुरै शम् // 98 // ભિલ પાછો ગમે ત્યારે તે બ્રાહ્મણે રાષથી આંખો લાલચોળ કરીને નિgરવચનથી શિવજીની ઘણી નિર્ભર્સના કરી. 98. ततः शिवोऽवददिप्र-मविनीतोऽप्यसौ दिज / .. श्रद्धालुभक्तिमांश्चेति तुष्याम्यस्यार्चया भृशम् // 99 // પછી મહાદેવે બ્રાહ્મણને કહ્યું કે, હે બ્રાહ્મણ ! એ ભિલ્લ વિનયરહિત છે, તે પણ મારા ઉપર શ્રદ્ધા અને રાગ ઘણો રાખે છે; માટે એની પૂજાથી હું ઘણે રાજી થાઉં છું. 99.. प्रातः श्रद्धास्य द्रष्टव्ये-त्येवं श्रुत्वा शिवोदितम् / विप्रोज्गादुर्मनाः प्रातः पुनरागादिदृक्षया / / 100 // એની શ્રદ્ધા કેટલી છે, તે તારે જોવી હોય તો કાલે સવારે જેજે. એવું શિવજીનું વચન સાંભળીને બ્રાહ્મણ મનમાં વિલખ થઈને ઘેર ગયે, અને સવારમાં ચમત્કાર જોવાની ઈચ્છાએ પાછો ત્યાં આવ્યું. 100. द्वारमुद्घाट्य नत्वा च शिवमूर्तिमवेक्षते / दक्षिणं नयनं ताव-दस्या उत्कृत्तमैक्षत // 101 // મંદિરનાં બારણું ઉધાડી નમસ્કાર કરીને શિવજીની મૂર્તિ તરફ જુવે છે, એટલામાં તેની જમણી આંખ ઉખેડી નાખેલી બ્રાહ્મણની નજરે પડી. 101. ' સાલા1૦૦, P.P.A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #165
--------------------------------------------------------------------------
________________ હિનચરિત્ર સર્ગ સાતમે. (22) अनर्चनीया भग्नेयं प्रतिमेत्यपसत्य सः। दूरेऽस्थाच्छबरं द्रष्टुं भृशमुत्सुकमानसः // 102 // ' તે જોતાં વેંત જ એ ભાંગેલી પ્રતિમા દર્શન તથા પૂજા કરવા લાયક નથી,” એમ વિચારીને બ્રાહ્મણ એકતરફ ખૂણામાં જઈ બેઠે, અને ઘણી ઉત્સુકતાથી ભિલ્લની વાટ જોતો રહ્યો. 102. आगत्य शबरो मूर्तिमक्षिहीनां विलोक्य च / निजमुत्कृत्त्य नयनं तस्यां शीघ्रं न्यवेशयत् // 103 // એટલામાં તે ભિલ્લ આવ્યું, અને મહાદેવની જમણી આંખ કોઈએ ઉખેડી નાખેલી જોતાંજ તુરત તેણે પોતાની જમણી આંખ કાઢીને તે ઠેકાણે બેસાડી. 103. ततः प्रसन्नः शबरा-भीष्टं शंभुरपूरयत् / વિમસ્તુ વિમના શ્રદ્ધા-માદાભ્યમવૃધય / 204 તેથી પ્રસન્ન થયેલા મહાદેવે બિલના ઇષ્ટ મનોરથ પૂર્ણ કર્યા, અને બ્રાહ્મણે તે મનમાં ખેદ પામીને શ્રદ્ધાનું માહાસ્ય કેટલું છે, તે પોતે જાણ્યું.” 104. एवं त्वमपि देवादि-त्रिके श्रद्धायुतो भव / आज्ञावर्ती सद्गुरूणां भूत्वा सुखमवाप्नुयाः॥ 105 // એ રીતે તું પણ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ વસ્તુ ઉપર ઘણી શ્રદ્ધા રાખ, અને સશુરુની આજ્ઞામાં રહીને સુખી થા.” 105. श्रुत्वैतदचनं सोऽथ गुरवः शरणं मम / इत्युक्त्वा मोहनमुनि-चरणान् भावतोऽनमत् // 106 // એવું મેહમુનિજીનું વચન સાંભળીને તેણે “આપ સરૂ મને શરણ " એમ કહી મેહનમુનિજીનાં ચરણકમલને ભાવથી વાંધા. 106. ' स्वयमादृतवेषाय तस्मै दीक्षां यथाविधि / ददुमुनिवरास्तेऽथ खराडीसंनिवेशने // 107 // 'જેણે પોતાની મેળે જ સાધને વેષ લીધો એવા તે ભવ્યજીવને મેહનમુનિ મા કહેલી રીત પ્રમાણે આનંદથી ખરાડી ગામમાં દીક્ષા આપી. 107. જીએ શાસ્ત્રમાં કહેલી રીત અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #166
--------------------------------------------------------------------------
________________ મોહનક્તિ સતેજઃ સ यतोऽस्य दीक्षावसरे ननन्दुरखिला जनाः। - તતો હૃર્ષમુનિમૈયાનાક્યાયમતિ તેડભ્યધુ છે ?8 એની દીક્ષાને અવસરે બધા લેકે હર્ષ પામ્યા, માટે એનું “હર્ષમુનિ એવું નામ થાઓ” એ રીતે મોહનમુનિજીએ કહ્યું. 108. अध्यब्धिनन्दभूमाने वैक्रमे वत्सरे शुभे / चैत्रे सिते तथाष्टम्यां ललौ हर्षमुनिव्रतम् // 109 // સંવત ઓગણીસે ચુમાળીશ-(૧૯૪૪) ના ચૈત્ર સુદી આઠમને દિવસે ખરાડી ગામમાં હર્ષમુનિજીને દીક્ષેત્સવ થયો. 109. यशःकान्ती लभेयातां सुकृतैः पूर्वसंचितैः / हर्षः संगच्छेत तत्र यदि तद्युक्तमेव तत् // 110 // યશ અને કાંતિ એ બે વાંનાં જયાં હોય ત્યાં હર્ષ પિતાની મેળે આવે તે વાત ઉચિતજ છે, એટલે મેહનમુનિજીના બીજા ચેલા જસમુનિજી, ત્રીજા કાંતિમુનિજી અને ચોથા હર્ષમુનિજી થયા. 110. शिष्यत्रययुतास्तेऽथ संविमा मोहनर्षयः / विहरन्तः क्रमाद्राज-नगरं समवाप्नुवन् // 111 // પછી સગી એવા મોહનમુનિજી અનુક્રમે વિહાર કરતા ત્રણ શિષ્યની જેડે અમદાવાદ આવ્યા. 111. धर्मक्रियासु कुशलान् श्राद्धांस्तत्र विवेकिनः।। दृष्ट्वापरिमितं मोद-मासदंस्ते सुसंयताः॥११२॥ दृष्ट्वा क्षेत्रं गुणोपेतं श्रावकानिपुणांस्तथा। रागिणामुपरोधं च वर्षावासं प्रपेदिरे // 113 // ત્યાંના શ્રાવકો ધર્મકરણ કરવામાં કુશળ અને ઘણું વિવેકી છે, એ જોઈને મોહનમુનિજીને પારવિનાનો આનંદ . “સાધુને ચોમાસું રહેવા લાય જ જે ક્ષેત્ર કહ્યાં છે, તેમાંના ઘણા ખરા ગુણ અમદાવાદમાં છે,” એમ જોઈ તથા ધર્મક્રિયામાં નિપુણ અને રાગી એવા ત્યાંના શ્રાવકે ચોમાસું રહેવા જ આગ્રહ કરે છે, તે વાત પણ ધ્યાનમાં લઈને મોહનનિજીએ ત્યાં ચામજી કરવાનું નક્કી કર્યું. 112-113. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #167
--------------------------------------------------------------------------
________________ - મેહનચરિત્ર સર્ગ સાતમ. ( 2 ) यथापूर्वमभूत्तत्र चतुर्मासी निरत्यया। . तपस्या विविधा यस्मा-त्तत्रत्यानां हि सा प्रिया // 114 // પહેલાંની પેઠે અમદાવાદનું માસું પણ કોઈ જાતના અંતરાયવગર પાર પડ્યું, અને ત્યાં જાત જાતની તપસ્યા પણ થઈ. કારણ કે, ત્યાંના લેકેને બીજી ધર્મક્રિયાઓ કરતાં તપસ્યાજ ઘણી વહાલી લાગે છે. 114. ततः सिद्धाचलं गन्तु-मैच्छंस्ते मुनिपुङ्गवाः। . . . . ઘરે મુનેગે વાતામવ૬ના / 2 // ચોમાસું ઉતર્યા પછી મેહનમુનિજીને સિદ્ધાચલજીની યાત્રા કરવાની ઈચ્છા થઈ, પણ તેટલામાં વાયુના વિકારથી હર્ષમુનિજીના શરીરે મંદવાડ થયે. 115. यशोमुनि वैयावृत्त्य-कृते तत्र न्यवासयन् / स्वयं च कान्तिमुनिना विजढर्मोहनर्षयः॥ 116 // ત્યારે જસમુનિજીને હર્ષમુનિજીનું વેયાવચ્ચ કરવાવાતે રાખીને મેહનમુનિજી પોતે કાંતિમુનિજને જોડે લઈને વિહાર કરી ગયા. 116. वेदार्णवोदभूमाने वत्सरे राजपत्तने / चतुर्दशी चतुर्मासीमूषुस्ते मुनिनायकाः // 117 // સંવત્ ઓગણીસે ચુમાલીશ–(૧૯૪૪) માં મેહનમુનિજીએ ચદમ્ ચોમાસું અમદાવાદમાં સુખે કર્યું. 117. . गच्छन्तो भोयनीवासि-मल्लिनाथं च वर्त्मनि / अभिवन्द्य तथान्यानि तीर्थान्यासेव्य भावतः // 118 // तत्र तत्र निवासेन कृत्वा धर्मपरान्नरान् / क्रमात्सिद्धाचलं दृष्ट्वा सिद्धार्थं जन्म मेनिरे // 119 // પછી અમદાવાદથી નીકળેલા મોહનમુનિજી વિહાર કરતાં ભયણમાં મહિલનાથ ભગવાનને વાટીને તથા રસ્તામાં આવેલા બીજા પણ તીર્થોની . યાત્રા કરીને તે તે ઠેકાણે ભવ્યજીને પ્રતિબોધ કરતા અનુક્રમે સિદ્ધગિરિ આવ્યા, અને ત્યાં ભગવાનનાં દર્શન કરીને પોતાને મનુષ્યભવ સફળ 25 મા. 118-119. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #168
--------------------------------------------------------------------------
________________ ( 4 ) નવૃત્તેિ સસઃ સઃ एकोनशतयात्रास्ते पूर्वोद्दिष्टाः प्रचक्रिरे / सुकृतोदयतस्तत्र नान्तरायस्तु कोऽप्यभूत् // 120 // મેહનમુનિજીને નવાણું યાત્રા કરવાનો વિચાર પ્રથમથી જ હતો, તે પ્રમાણે તેમણે શરૂ કરી, પર્વભવના પુણ્યને ઉદય હોવાથી તે યાત્રામાં કોઈપણ જાતને અંતરાય આચ્ચે નહીં. 120. तदा कान्तिमुनिः श्रीम-गुरूणां सेवयानिशम् / समयं यापयामास वैयावृत्त्यं हि दुर्लभम् // 121 // તે વખતે કાંતિમુનિજી, ગુરુમહારાજ મેહનમુનિજીનું યાવચ્ચ કરવામાંજ ઘણે ખરે વખત ગાળતા હતા. ઠીક જ છે, સદૂગુરુનું વૈયાવચ મળવું ઘણું દુર્લભ છે. 121. एकोनशतयात्रासु पूर्णास्वथ समन्ततः। विहृत्य वर्षावसतिं पुनः सिद्धगिरौ व्यधुः // 122 / / - નવાણું યાત્રા પૂરી થઈ ત્યારે આસપાસ કેટલાક દિવસ વિહાર કરીને મેહનમુનિજી પાલીતાણામાં ચોમાસું રહ્યા. 122. ... सत्तीर्थसांनिध्यात्तत्र सद्गुरूणां च लाभतः। મવિ વવો નૈવા-તુમાં તીવસના 23 / પાલીતાણા જેવું તીર્થ અને મેહનમુનિજી જેવા સદ્ગુરુ એ બે વસ્તુને લાભ થવાથી ઘણું ભવ્યો ત્યાં ચોમાસું કરવા માટે રહ્યા. 123. श्रीमोहनमुखोद्भतां सुधां श्रवणगोचराम् / उपत्त्यकाया द्रष्टव्यं सिद्धादि दृक्सुधां तथा // 124 // पिबन्तः श्रावका एक-सुधापानान दिवौकसः / जहसुः सत्तीर्थगुर्वोः सेवया किं सुदुर्लभम् // 125 // મોહનમુનિજીના મુખથી નીકળેલું દેશનારૂપી અમૃત કાનવડે પીને તથા તલેટી ઉપરથી દર્શન કરાય એવા સિદ્ધગિરિરૂપી અમૃત દૃષ્ટિથી ચાખીને ચોમાસું રહેલા ભવ્યજીએ એકજ જાતનું અમૃત પીનારા દેવતાઓનો તિરસ્કાર કર્યો. ઠીક છે, સારૂં તીર્થ અને સારા ગુરુ એમની સેવાથી શી વસ્તુ દુર્લભ છે ? 124-125. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #169
--------------------------------------------------------------------------
________________ મોહનચરિત્ર સર્ગ સાતમ. ( 165) महाव्रतनदीश्वरोकधरणी मिते वत्सरे निषेव्य मुनिमोहनाशिकमलं मुदा भावुकाः। यथासुखमयापयन्त्रतरताश्चतुर्मासकम् झटित्यघहरे तदा विमलगिर्युपान्ये पुरे // 126 // સંવત ઓગણીસે પિસ્તાલીશ-(૧૯૪૫) માં મેહનમુનિજીના ચરણની सेवाथी मन्यवाय पाटीतमा सुभे यामासु थु. 126. इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण-विद्धन्मुकुटालंकार-श्रीबालकृष्णभगवच्चरणारविन्दमिलिन्दायमानान्तेवासिनः कानडोपाह्व-गोविन्दात्मज-दामोदरस्य कृतौ शाङ्के मोहनचरित एकादशादि-पञ्चदशावधि चातुर्मास्यवर्णनं नाम सप्तमः सर्गः // 7 // ( सातमा सना पाया५ समाप.) P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #170
--------------------------------------------------------------------------
________________ (6) પરિતે મમ સર્જરી થાઈમ સા. शंभुर्मुक्तिसुखप्राप्ति हेतुत्वाद्यः प्रकीर्त्यते / स आद्यनाथो भवतां सुमति ददताद् द्रुतम् // 1 // સર્ગ આઠમો. ભાવથી પૂજા કરનારા ભવ્યજીને મુકિતસુખના દાતાર હોવાથી “શંભુ” એવા નામથી જે ઓળખાય છે, તે આદિનાથ ભગવાન તમને શીધ્ર ભલી મતિ આપે. 1. अथ श्रीमोहनमुनि-कीर्तिदूती धरातले / परिभ्रमन्ती संप्राप पत्तनं सुरताभिधम् // 2 // પછી મેહનમુનિજીની કીર્તિરૂપ દૂતી ( સંદેશો પહોંચાડનારી સ્ત્રી) જગતમાં ચારે તરફ ભમતી સુરત શહેરમાં આવી. 2. मन्त्रयित्वाथ किमपि श्रावकश्रवसोरसौ। , वशीचकार तान्दौत्यं परं संवननं यतः // 3 // તેણે કાનમાં કંઈ વાતચિત કરીને જ કે શું ? બધા શ્રાવકેને વશ કર્યા. ઠીક જ છે, જાસૂદનું કામ એવું છે કે, તેનાથી ચઢતું બીજું કોઈપણ વશીકરણ દુનિયામાં નહીં હશે. 3. मिलित्वा तेऽथ सिद्धादि सद्गुरूंश्वाभिवन्दितुम् / प्रतस्थिरेऽल्पपुण्यानां योगोऽयमतिदुर्लभः // 4 // પછી સુરતના શ્રાવકો ભેગા થઇ સિદ્ધાચલજીને તથા સદ્દગુરુ શ્રીહનમુંનિજીને વાંદવા વાસ્તે સુરતથી નીકળ્યા. જેની ગાંઠે પુણ્ય ઓછું હોય, એવા લેકોને તીર્થયાત્રા કરવાને તથા સદ્ગરને વાંદરાને વેગ મળ બહુજ દુર્લભ છે. 4. विमलाद्रिपुरे श्रीम-न्मोहनाघ्रिसरोरुहम् / अभिवन्द्याध्यरोहंस्ते श्रावका विमलाचलम् // 5 // પાલીતાણામાં આવી તેમણે પ્રથમ મેહનમુનિજીનાં ચરણકમલને વાંધો ત્યારપછી તે શ્રાવકે ડુંગર ઉપર યાત્રા કરવા ગયા. 5. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #171
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સર્ગ આઠશે. ( 7 ) अथ श्रीमोहनमुनीन् विनीतास्ते व्यजिज्ञपन् / श्रीमद्भिः सूर्यनगरं पाव्यतां पादपांसुभिः // 6 // શક્તિમાફક યાત્રા કરીને તેમણે વિનયથી નમીને મેહનમુનિજીની આ રીતે વિનતિ કરી કે –“ગુરુમહારાજ ! આપસાહેબ ચરણકમળની રજથી સુરત શહેરને પવિત્ર કરે.” 6. आगामिनी चतुर्मासी श्रीमच्चरणसेवया / भूयानः सफलेत्येवं चिरमाशास्महे वयम् // 7 // एवमभ्यर्थिताः श्राद्धैः प्रत्यूचुर्मोहनर्षयः। यत्र स्यात्स्पर्शना तत्र जीवोऽयं नीयते बलात् // 8 // आरभ्य कार्तिक्या यात्रा यावन्त्यो मनसीप्सिताः। तासु पूर्णासु गुरवो बभूवुर्विजिहीर्षवः // 9 // ઘણા દિવસ થયા, અમે આશા રાખીએ છીએ કે –“આપસાહેબના ચરણકમલની શકિતમાફક સેવા કરીને આવતું ચોમાસું સફળ કરીશું.” એ પ્રમાણે સુરતના શ્રાવકેએ વિનતિ કરી ત્યારે મોહનમુનિજીએ જવાબ આપ્યો કે –“જયાં જીવની ફર્સના હોય, ત્યાં તેનું કર્મ બલાત્કારથી પણ લઈ જાય છે.” ચોમાસું ઉતર્યા પછી કાર્તિકી પુનમથી માંડીને જેટલી ડુંગરની યાત્રા કરવાની મેહનમુનિજીએ મનમાં ધારી હતી, તેટલી પૂરી થઈ ત્યારે તેમણે પાલીતાણેથી વિહાર કરવાને વિચાર કર્યો. 9. तदावसरमालोक्य विज्ञप्तास्ते पुनः पुनः। प्रपेदिरे श्राद्धवचो भावः किं विफलो भवेत् // 10 // તે સમયે અવસર જાણીને સુરતના શ્રાવકોએ ફરીથી વિનતિ કરી, ત્યારે તે મેહનમુનિએ કબૂલ કરી. બરાબર છે, ભવ્યજીના મનમાં રહેલ ભાવ (શુદ્ધ પરિણામ) સફળ થયા વગર રહેતો જ નથી. 10. प्राक्तनं सुकृतं येषा-मुदियाय सुकर्मणाम् / તે તાન્વિતઃ સેવ-માના અનુયઃ પથ ? . P.P'Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #172
--------------------------------------------------------------------------
________________ ( 218). ગોહનવર્સેિ ગઈ ! જે લધુકમ જીવોનું પૂર્વભવમાં ઉપાર્જેલું સુકૃત તે વખતે ઉદય પામ્યું. તે ભવ્યજીવ મેહનમુનિજીએ પાલીતાણેથી વિહાર કર્યો ત્યારે સેવામાં તત્પર રહીને પગરસ્તેજ તેમની સાથે ગયા. 11. " विहारक्रमतः प्राप्ता गुरवः स्तम्भनं पुरम् / तत्र श्रीपार्श्वमानम्य भृगुकच्छमथासदन // 12 // પછી અનુક્રમે વિહાર કરતા મેહનમુનિજી ખંભાતમાં શ્રીયંભણ પાશ્વનાથને નમીને ભરૂચ શહેરમાં આવ્યા. 12. सुव्रतस्वामिपादाब्जं नत्वा तत्र मुनीश्वराः। સુશાગ્યેતા થૈ-પુરમીત્તે હું વધુ // રૂા. ત્યાં શ્રીસુવ્રત સ્વામીના ચરણમલને તેમણે વાંધાં. પછી સુરતના શ્રાવકોએ ઘણું આદરમાન કર્યું, ત્યારે તેમણે પોતાના શિષ્યોને જોડે લઈ સુરતપ્રાંતમાં પગલાં કર્યો. 13. तदा सूर्यपुराच्छ्राद्धा गुरूंस्तानभिवन्दितुम् / आयातास्तान्समालोक्य प्रमोदं घनमासदन // 14 // ત્યારે ગુરુમહારાજ શ્રીમોહનમુનિજીને વાંદવા વાતે સુરતથી આવેલા ઘણા શ્રાવકે એમને જોઈને બહુ આનંદ પામ્યા. 14. प्रशंसद्भिस्ततः सूर्य-पुरस्थः श्रावकैर्युताः। सुलमे छात्रसहिता गुरवः प्राविशन्पुरम् // 15 // - પછી સુરતના શ્રાવકોએ વખણાયેલા મોહનમુનિજીએ સારા મુહૂર્તઉપર આ * નંદથી પિતાના શિષ્યો સહિત સુરત શહેરમાં પ્રવેશ કર્યો. 15. तदा मङ्गलगीतेन वादित्राणां रवेण च / / जयघोषेण भव्याना-मभूद्धनिमयं पुरम् // 16 // તે વખતે બ્રિનાં ધવલગીત તથા વાજિત્રના મધરશબ્દો અને સાથ ચાલનારા શ્રાવકવર્ગોએ કરેલે જયઘોષ એ ત્રણવડે કરીને આખી સુરત ધ્વનિમય થઈ ગઈ. 16.. ચાલનારા અને જિયોના વિનિમજે ફરજ Jun Gun Aaradhak Trust P.P.Ac. Gunratnasuri M.S.
Page #173
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સગે આઠમે. () वातायनस्थवामानां विकचैर्मुखपङ्कजैः। - मुनीनां मूर्ध्नि पुष्पाणि किरन्तीव पुरी बभौ // 17 // મહિનમુનિજીને જોવાવારતે ગોખમાં બેઠેલી સ્ક્રિના ખીલેલા મુખરૂપી કમલને જોઈને એવી કલ્પના થાય છે કે, ગુરુમહારાજના ચરણ ઉપર તે નગરી કમલપુષ્પની વૃષ્ટિ જ કરતી હોયની શું ? 17. जैनविद्योत्तेजिकया पर्षदागमवर्त्मनि। नृत्यन्तीव पुरी रेज-उच्छ्रितैर्ध्वजतोरणैः // 18 // તે વખતે જૈન વિદ્યત્તજક સભાએ જે રસ્તે મહારાજજી પધારવાના હતા તે રસ્તો વાવટા તથા તેરણ વિગેરેથી શણગાર્યો હતો. તેથી એમ લાગે છે કે, વાવટાનું તથા તેરણનું બહાનું કરીને તે નગરી મેહનમુનિજી પધારવાના તે હર્ષથી જાણે નાચતી જ હતી કે શું ? 18. अथ सर्वगुणोपेते क्षेत्रे तस्मिन्विचक्षणाः / धर्मबोधं वितन्वाना न्यवसन्मोहनर्षयः॥१९॥ પછી આગમમાં કહેલા બધા ગુણ જેની અંદર રહ્યા છે, એવા તે સુરત ક્ષેત્રમાં સાધુની ક્રિયામાં ઘણા વિચક્ષણ એવા મોહનમુનિજી ધર્મી લેકને થર્મલાભ દેતા થકા સુખે રહ્યા. 19. केषांचित्सुरते रम्ये निरतानामपि क्षणात् / देशतो विरातिर्जज्ञे सद्गुरूणां प्रसादतः // 20 // જેમનો સુરતમાંજ હમેશાં નિવાસ એવા લેકોને પણ સદ્ગને લાભ થવાથી દેશવિરતિ (શ્રાવકનાં વ્રત) લેવાની ઈચ્છા થઈ. ઠીક જ છે, સત્પષના સમાગમથી શું ન મળે ? 20. कश्चिद्रव्यपरीणामं कश्चिदिग्विरतिं तदा / एवं सद्गुरुतः श्राद्धाः प्रत्याख्यानं ललुर्मुदा // 21 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #174
--------------------------------------------------------------------------
________________ (17) કોઈએ દ્રવ્ય રાખવાનું પરિમાણ તો કોઈએ દશે દિશામાં જવા આવવાનું એ રીતે ગુરુમહારાજ શ્રીહનમુનિજી પાસેથી ભવ્યજીએ આનંદથી પચ્ચખાણ લીધાં. 21. ' प्रकृत्योदारचित्तास्ते श्राद्धाः सुरतवासिनः। श्रीमोहनपदस्पर्शा-दभवन्धर्मतत्पराः // 22 // સુરતના રહીશ લેકે સ્વભાવથી જ ચિત્તના ઉદાર હોય છે, તેમાં શ્રીમોહનમુનિજીના ચરણકમળનો વેગ મળે, ત્યારે તે તે પહેલાં કરતાં પણ વધારે ધર્મકરણ કરવામાં તત્પર થયા. 22. __ कषायबहुला धर्म-विमुखाः श्रावका अपि / ... श्रुत्वा श्रीमोहनर्षीणां देशनां धर्मिणोऽभवन् // 23 // જે લેકે કેવળ વિષયસુખ ભેગવવામાં તત્પર હતા, અને ધર્મ તે શું, એટલું પણ જાણતા નહતા, તે લેકે શ્રીહનમુનિજીની ધર્મદેશના સાંભળીને ધીમે ધીમે કેવલિભાષિત ધર્મ ઉપર શ્રદ્ધા રાખનારા થયા. ર૩. केचिड्ढुण्डकसंसर्गा-द्रष्टा धर्माजिनोदितात् / , तेऽपि सद्गुरुसांनिध्या-दभवन्प्रतिमार्चकाः // 24 // કેટલાક શ્રાવકે ટૂંઢિયાની સોબતથી ભગવાનની પૂજા વિગેરે મૂકી બેઠા હતા, તે લેકે પણ મોહનમુનિજીના સમાગમથી પ્રતિબોધ પામ્યા. 24. अथो महेशानवासी कश्चिदुद्यमनामभाक् / / તથા મસ્ટિવીય રોમછિમિસ્તા રપ . / श्रीमोहनेन्दुसंभूतां पीत्वा सद्देशनासुधाम् / - સુર્વ વૈશિવ સર્વ-મમતાં વિપોપમH રદ્દયુમ ! પછી મેસાણને ઉજમભાઈ નામને એક શ્રાવક તથા બીજો માળવાને રાજમલ્લ નામને શ્રાવક એ બન્ને જણાએ તે વખતે મેહનમુનિજીના મુખરૂપ ચંદ્રમાથી નીકળેલું દેશનારૂપી અમૃત પીને “રૂપ, રસ વિગેરે વિષયવડે જે કઈ સુખ થાય છે તે બધુ વિષતુલ્ય છે,” એમ માનવા લાગ્યા. 25-26. . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #175
--------------------------------------------------------------------------
________________ મોહનચરિત્ર સર્ગ આઠમે. ( 272) | મીત્રિ ત્રિભુખ્યાં મોહન ' , | તીખ્યામભ્યર્થતા ઢીલાં હું સંસારતાળિો | રા સવેગને લાભ થવાથી ચારિત્ર લેવાની ઇચ્છા કરનારા તે બન્ને જણાએ વિનતિ કરી ત્યારે મોહનમુનિજીએ તેમને સંસારસાગરથી તારનારી સગી દીક્ષા આપી. 27. विक्रमादिशशतक-षट्चत्वारिंशवत्सरे। * કર્યો વિર– ક્ષત્સિવોમવત્ II 28 . . સંવત્ ઓગણીસે છેતાલીશ-(૧૯૪૬) ના જેઠ વદી અગ્યારસને દિવસે ઉપર કહેલી દિક્ષાઓને ઉત્સવ છે. 28. उद्दयोतनामा प्रथमो दितीयो राजनामकः। भूयादित्यवदन्वास-क्षेपे श्रीमोहनर्षयः // 29 // ': પછી વાસક્ષેપ કરતી વખતે મેહનમુનિજીએ કહ્યું કે -" પહેલાનું (ઉજમભાઈનું) " ઉત” એવું અને બીજાનું (રાજમલ્લનું) “રાજમુનિ " એવું નામ આજથી પ્રસિદ્ધ થાઓ.” 29, यशःकान्ती हर्षराजा-वुढ्योतश्चेति पञ्चकम् / - થીયપસિંઢ તન્મદિગ્યે સુવે વિયત સે રૂ . - જેમના ચરણકમલની પાસે જશ, કાંતિ, હર્ષ, રાજા અને ઉદ્યત એ પાંચે નમીને સેવામાં તત્પર છે, તેમના મહિમાનું વર્ણન કેટલું કરાય? એટલેજસમુનિ, કાંતિમુનિ, હર્ષમુનિ, રાજમુનિ અને ઉદ્યોતમુનિ એ પાંચે ચેલાઓ - મેહનમુનિજીની સેવામાં તત્પર રહ્યા. 30.. चतुर्मास्यां प्रवृत्ताया मुनिमोहनदेशनाम् / / શ્રોતું સમાયુઃ શ્રાદ્ધા રાતિશીથ સર્યશને રૂા ચોમાસું શરું થયું ત્યારે મેહનમુનિજીની દેશના સાંભળવા વારતે સેંકડો તથા હજારો ભવ્યજીવો આવવા લાગ્યા. 31. छात्राणां पञ्चकं वैया-वृत्त्ये तपसि चानधे / વાધ્યાયે વાતનમ્ ત્રયમેતન્મતે સતા II રૂા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #176
--------------------------------------------------------------------------
________________ ( 72 ). मोहनचरिते अष्टमः सर्गः। ઉપર કહેલા પાંચે ચેલાઓ કોઈ વૈયાવચ્ચ, તે કોઈ સારી તપસ્યા, તેમજ કોઈ ભણવુંગણવું, વિગેરે ધર્મકરણીમાં તત્પર થયા. ઠીક છે, વેચાવ, રૂડી તપસ્યા અને ભણવુંગણવું એ ત્રણ પ્રકારની સાધુની ક્રિયા પુરુષોને માન્ય છે. 32. वार्षिकं पर्व महता महेन श्रावकास्तदा। धर्मं चतुर्विधं भावा-दाराध्य सफलं व्यधुः // 33 // પજુસણ પર્વ આવ્યું ત્યારે મોટા ઉત્સવની સાથે બધા શ્રાવકોએ દાન, શીલ, તપ અને ભાવના એ ચાર પ્રકારના ધર્મની આરાધના કરીને આવેલું પર્વ સફલ કર્યું. 33. आष्टाह्निकोत्सवः स्नात्रं पूजा च विविधं तपः। श्रीमन्मोहनमाहात्म्या-निर्विघ्नमभवकिल // 34 // તે પર્વ ઉતરી ગયા પછી અઠ્ઠાઈ ઉત્સવ, સાત્ર, ઘણુપ્રકારની પૂજા તથા જાતજાતની તપસ્યાઓ થઈ, તે બધું શ્રીહનમનિજીના પ્રભાવથી અંતરાય રહિત પાર પડ્યું. 34. शोभनानि निमित्तानि विहारं निकटागतम् / વીકા તે વિશે –ચેતત્યનુનિ ! રૂ૫ / ત્યારબાદ મેહનમનિજીને વિહાર કરવાનો અવસર નજીક આવે, અને સારાં શકુન થવા લાગ્યાં, તે ધ્યાનમાં લઈ મોહનમુનિજીએ તર્ક કર્યો કે –“કેઈ ભવ્યજીવ મારાથકી પ્રતિબંધ પામશે.”૩૫. अथ लाटनिवास्यागा-कश्चिच्छगणनामकः / श्रीमोहनमुनीन्नत्वा देशनां शुश्रुवेऽमलाम् // 36 // એટલામાં લાટ દેશને (ભરૂચ પ્રાંતનો) રહીશ કઈ છગન” નામના શ્રાવક હનમુનિજીને વાંદીને તેમની પવિત્ર દેશના સાંભળવા બેઠો. 36. लाभमालोक्य भूयोऽपि बोधितो मोहनर्षिभिः / સ ધર્મતત્ત્વ વિજ્ઞાય પર સવાર ! રૂા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #177
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ આઠમ. ( 2 ) મહિનામુનિજીએ પણ લાભ જોઇને દેશના પૂરી થયા પછી ફરીથી તેને ધર્મપદેશ કર્યો, ત્યારે ધમનું તત્ત્વ જાણવામાં આવ્યાથી તેને ઘણે સંવેગ ઉપજે. 37. दृढां परिणतिं ज्ञात्वा तस्मै भवतितीर्षवे / મુનીન્દ્રાસ્ત દુર્લક્ષ વર્મસંઘાતનાશિનીય રૂદ્રા સંસારસાગરમાંથી તરવાની ઈચ્છા કરનાર એવા તે ભાવકને ચારિત્ર લેવાને દૃઢ પરિણામ છે, એમ જાણીને મેહનમુનિજીએ કર્મના સંધાતને તેડી નાંખનારી સગી દીક્ષા તેને આપી. 38. मुन्यब्धिनन्दभूसंख्ये वैक्रमेऽब्दे समाददे / माघेसिते च पञ्चम्यां छगणः स महाव्रतम् // 39 // સંવત્ ઓગણીસે સુડતાલીશ-(૧૯૪૭) ના માહા વદી પાંચમને દિવસે છગન” શ્રાવકે મેહનમુનિજી પાસેથી દીક્ષા લીધી. 39. तस्याख्या देवमुनिरि-त्यभवत्सद्गुरूदिता। छेदोपस्थापनमथ पूर्वदीक्षितयोरभूत् // 40 // મોહનમુનિજીની આજ્ઞાથી તેનું સાધુપણાનું “દેવમુનિ” એવું નામ પ્રસિદ્ધ થયું. ત્યારપછી પૂર્વે જયેષ્ટ મહિનામાં દીક્ષા લીધેલા ઉદ્યોતમુનિ તથા રાજમુનિ એ બે જણને વડી દીક્ષા આપવાને ઉત્સવ થયો. 40. ततो यशोमुनेश्छात्रो गुणनामात्तसंयमः। रुजार्दितोऽभवत्पूर्व-कृतकर्मोदयादसौ // 41 // એટલામાં જસમુનિજીના નવી દીક્ષા આપેલા ગુણમુનિ નામના ચેલાને પૂર્વભવમાં ઉપાર્જેલા અશુભ કર્મના ઉદયથી હરસ નામના રોગને વિકાર થયે. 41. वैयावृत्त्यार्थमेतस्य तत्र राजमुनि न्यधुः। स्वयं छात्रयुतास्तेऽथ विहर्तुमनसोऽभवन् / 42 // તેનું વૈયાવચ્ચ કરવા માટે રાજમુનિને રાખીને બાકી પરિવાર સહિત મેહનમુનિજીનો વિહાર કરવાનો વિચાર થે. 42. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #178
--------------------------------------------------------------------------
________________ (274). मोहनचरिते अष्टमः सर्गः। . . तदा मोहमयीवासी संघस्तान्मुनिसत्तमान् / વિજ્ઞvલ્મોમયી પાવર્નીતિ સામે આ કરૂ . . . એટલામાં મુંબઈના રહીશ શેઠિયા લેકાએ ભેગા થઈને મહામુનિજીને ઘણા આદરથી વિનતિ કરી કે, “આપ પધારીને મુંબઈ નગરી પાવન કરે.” 43. प्रस्तुतां षोडशीमेतां चतुर्मासी यथासुखम् / . નિવય તે મુનિવર વિનં સમયે ઝુમે છે , સંવતુ ઓગણીસે સુડતાલીશ–(૧૯૪૭) માં સોળ ચેમાસું સુરતમાં સુખે રહીને મેહનમુનિજીએ સારા મુહૂર્ત ઉપર ત્યાંથી વિહાર કર્યો. 44. विज्ञप्तिमुररीकृत्य प्रस्थिता दक्षिणां दिशम् / / समं छात्रैः श्रावकैश्च दमनाख्यं पुरं ययुः // 45 // મુંબઈના લેકની વિનતિ કબૂલ કરીને દક્ષિણ દિશીતરફ વિહાર કરનારા મેહનમુનિજી પિતાના ચેલા તથા સાથે ચાલનારા કેટલાક શ્રાવકે એ બધાની જોડે દમણમાં આવ્યા. ૪પ. तत्र मोहमयीवासी संघः सहयियासया। . માગત્ય મોહનમુના-નવ દ્ધિ રાગવાનું જદ્દ છે : ! ! મેહનમનિજીની સાથે મુંબઈ જવા વાસ્તે ત્યાંના કેટલાક શ્રાવકને સંધ દમણમાં આવ્યા અને હૃદયમાં ઘણે રાગ રાખીને તેણે મોહનમુનિજીને વાંધા-૪૬. श्रीमोहनमुखाद्धर्म-लाभं श्रुत्वा सुदुर्लभम् / अलब्धपूर्वमानन्द-मामोत्संघः स भाग्यवान् // 47 // . . - મેહનમુનિજીના મુખમાંથી ધર્મલાભ” એવો દુર્લભ શબ્દ સાંભળીને ભાગ્યશાળી સંધને પૂર્વે કોઈપણ વખતે નહીં થયેલ હર્ષ થશે. 47. मोहमय्या नातिदूरे पुरमाकाशनामकम् / ઐસિત સમનિમુસંધા મોહનર્ણયઃ | 48 પછી ચૈત્ર વદીમાં સંધની સાથે મહામુનિજી, જે મુંબઈથી ઘણું દૂર નથી એવા આગાશી” ગામમાં આવ્યા. 48. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #179
--------------------------------------------------------------------------
________________ मोहनचरिते. अष्टमः सर्गः। ( 175 ) तत्रस्थजिनचैत्येऽभू-दुत्सवो दिवसत्रयम् / मुम्बापुर्याश्च बहव आजग्मुर्भविका जनाः // 49 // . ત્યાંના જિનમંદિરમાં પૂજા, અંગી, ભાવના વિગેરે ઉત્સવ ત્રણ દિવસ સુધી શે. તેમજ પૈસાદાર શ્રાવકે એ સાધર્મિવાત્સલ્ય પણ કર્યું, તે વખતે મુંબઈથી ઘણા શ્રાવક મોહનમુનિને વાંદવાવાસે આવ્યા. 49. चैत्रे सिते तिथौ षष्ठ्यां मुम्बापरिसरे शुभे / उद्यानान्तर्वाटिकाया आगमन्मोहनर्षयः // 50 // સંવત ઓગણીસે સુડતાલીશ–(૧૯૪૭) ના ચિત્ર સુદિ છઠ્ઠને દિવસે મેહનમુનિજી પરિવાર સહિત ભાયખાળાઉપર શેઠ મોતીશાહની વાડીમાં પધાર્યા. 5.' सप्तम्यां मोहनमुनि-स्वागताय समाययुः / सहस्रशो जनाः प्रात-र्गुरुपादान्ववन्दिरे // 51 // પછી સાતમને દિવસે સવારમાંજ મોહનમુનિજીનું સ્વાગત કરવાવાતે હજાર ભવ્યજીવોએ સાંબેલા સાથે ત્યાં આવી મોહનગુનિજીના ચરણ વાંધાં. 51. विचित्रवेषालंकारै-श्चारुपुष्परथस्थितैः। वादित्रसहितैरग्रे-यायिभिबालकैः शुभैः // 52 // मधुरान्हूणवादित्र-स्वरानाकर्ण्य नन्दितैः। पृष्ठानुयातैः शृङ्गार-रुचिरैः श्रावकैवरैः॥५३॥ नेपथ्यरत्नालंकार-रुचिराभिः सहस्रशः / श्राविकाभिश्च मधुरं गायन्तीभिर्गुरोर्गुणान् // 54 // जयघोषैश्च गम्भीरै-रुघुष्टैरन्तरान्तरा / मध्ये विराजमानैश्च सशिष्यैर्मोहनर्षिभिः // 55 // मनोहरं समालोक्य प्रवेशोत्सवमादरात् / मुम्बापुरीस्थाः सफलं मेनिरे दृष्टिसौष्ठवम् // 56 // कुलकम् / P.P.AC. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #180
--------------------------------------------------------------------------
________________ ( 276) મહિનચરિત્ર સર્ગ આઠમ. ત્યારબાદ ભાયખાળેથી મેહનમુનિજીને પધરાવવાવાતે મોટી ધામધૂમથી તૈયાર કરેલા વરધોડા સાથે ગુરુમહારાજ મેહનમુનિજીને તેડવા ગયેલા તમામ લેકે તેમને આગળ કરીને ત્યાંથી નીકળ્યા. તે વખતે વરઘોડાની રચના અપર્વ બની હતી. તેમાં જાતજાતના પિશાક તથા ઘરેણાં પહેરીને સુંદર ગાડીમાં બેઠેલી છોડીઓ તથા છોકરાઓ વાગતાં વાજાની સાથે આગળ ચાલતા હતા. અંગ્રેજી વાજાંના મધુરશબ્દ સાંભળીને આનંદ પામેલા તથા તરેહ તરેહનાં ઉચાં વસ્ત્રો પહેરવાથી સુંદર દેખાતા એવા ઘણું સુખી શ્રાવકો પાછળ ચાલતા હતા. ઘણી ઉંચી કિનખાબની સાડીઓ પહેરેલી તથા મોતીના અને રત્નજડિત અલંકારો પહેરેલી હજારો સુંદર સ્ત્રીઓ મધુર સ્વરે મોહનમુનિજીના ગુણ ગાતી હતી. રસ્તે જતાં વચ્ચે વચ્ચે રાગી શ્રાવકો ગંભીરધ્વનિથી મોહનલાલ મહારાજકી જ્ય” એ શબ્દ વારંવાર બોલતા હતા. વરડાની વચમાં ચેલાઓના પરિવાર સહિત શ્રીહનમુનિજી વિરાયા હતા. એવી વરઘોડાની મને હર શંભા આદરથી જોઈને મુંબઈના રહીશ બીજા લેકેને પણ આવો સમારંભ જોવાથી આપણાં નેત્ર સફળ છે, એમ લાગ્યું. પર-પ૬. ततः सपरिवारास्त आजग्मुर्मोहनर्षयः / वसतिं नगरीमध्य-वर्तिनीं प्राशकां वराम् // 57 // પછી પરિવાર સહિત મેહનમુનિજી સાધુને રહેવા લાયક અને શહેરના મ ધ્યભાગે આવેલા લાલબાગમાં આવ્યા. 57. देशनायां च संबाध-स्तत्राभूदागगोचरः। / તિસ્ત્રોડક્યુરિવર્તી –ન્તિત્તરમાસતા 58 | ત્યાં દરરોજ સવારમાં મહામુનિજીનું વ્યાખ્યાન શરૂ થયું, ત્યારે કહેવાય નહીં એટલી ભીડ થવા લાગી, તે એટલી કે, ઉપર પડેલો તલપણ અંદર પરણી શકે નહીં! 28. व्याख्यानशालां विस्तीर्णां तदा संघो न्यवेशयत् / / सहस्रपञ्चकं यत्रो-पविशेच्छृण्वतां नृणाम् // 59 // ત્યારે સંધે વિચાર કરીને, સાંભળનારા પાંચ હજાર માણસ અંદર બેસી શકે એવી માટી વ્યાખ્યાનશાળા તુરત બનવાવી. એલ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak jirust
Page #181
--------------------------------------------------------------------------
________________ મિહનચરિત્ર સર્ગ આઠમ. (277) पुरी मोहमयी तत्र व्याख्याता मोहमोहनः। . यदि तत्किं नरा नैव बुद्धयेरन्नुपदेशतः // 6 // નગરીનું નામ મેહમયી (મુંબઈ) અને મેહને પણ મોહ પમાડે એવા મેહનમુનિજી ત્યાં વ્યાખ્યાન આપનારા એ વેગ મળી ગયે, ત્યારે તે નગરીના રહીશ કે ઘમદેશને સાંભળીને પ્રતિબંધ નહીં પામે કે શું ? 60. धर्मश्रवणतो भव्या व्यधित्सन्विविधं तपः। गुर्वाज्ञया पञ्चरङ्गी-तपः प्रागाद्रियन्त च // 61 // તે વખતે ધર્મવ્યાખ્યાન સાંભળવાથી ભવ્યજીને જાતજાતની તપસ્યા કરવાની ઇચ્છા થઈ, પછી ગુરુમહારાજની આજ્ઞાથી તેમણે પચરંગી તપ પ્રથમ આદર્યું. 61. व्रतिनां सप्तशत्या त-दन्वष्ठीयत भावतः। ततः पर्युषणं पर्व दुर्लभं च समागमत् // 6 // તે તપ આસરે સાત માણસોએ ભાવથી આદરીને પૂરું કર્યું. એટલામાં પુણ્યવિના મળવું દુર્લભ એવું પજુસણ પર્વ નજીક આવ્યું. 62. द्विषष्टिभक्तप्रत्याख्या चतुर्भिररीकृता / दाभ्यां वेदाब्धिसंख्यानां भक्तानां त्याग आदृतः॥ 63 // चत्वारिंशन्मितं चैकः प्रत्याख्यादशनादिकम् / चतुस्त्रिंशन्मितानि दो दौ द्वात्रिंशन्मितानि च // 64 // दाविंशतिं च द्वाभ्यां ता-मधिकां च शतं नराः। सार्धद्विशत्या भक्तानि त्यक्तान्यष्टादशापि च // 65 // ત્યારે ચાર જણાએ એક મહિનાના ઉપવાસનું પચ્ચખાણ ગુમહારાજ પાસેથી લીધું. તેમજ બે જણાએ એકવીસ ઉપવાસનું, એક જણાએ ઓગણીશ ઉપવાસનું, બે જણાએ સેળ ઉપવાસનું, બે જણાએ પંદર ઉપવાસનું, એક જણાએ દશ ઉપવાસનું અને અઢીસે જણાએ આઠ દિવસના ઉપવાસનાં પચ્ચખાણ લીધાં. 63-64-65. 23 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #182
--------------------------------------------------------------------------
________________ (78) વદનવર્તિ અg fH | शतैश्च पञ्चदशभि-स्तपोऽष्टममुरीकृतम् / षष्ठानां चोपवासानां संख्यां कर्तु क्षमेत कः // 66 // પંદરસે જણાએ અઠ્ઠમ તપ કર્યું, અને છ8ની તથા ઉપવાસની તે ગણતરી જ નહીં! 66. एवंविधा तपस्याभू-त्तदा पर्वणि शोभने / कल्पोत्सवो भोगिचन्द्र-श्राद्धेनाकारि भावतः // 67 // એ રીતે પજુસણ જેવા રૂડા પર્વ ઉપર ઘણું તપસ્યાઓ થઈ. તે અવસરે બાબૂસાહેબ ભેગીલાલ પુનમચંદ તરફથી કલ્પસૂત્રની પધરામણીને વરડો વિગેરે ઉત્સવ થે. 67. ततोऽक्षयनिधिं नाम तपः स्वीचक्रुराहताः। शतत्रयमितास्तच विना विघ्नं समाप्यत // 68 // પછી ભવ્યજીવોએ અક્ષયનિધિ” નામનું તપ આદર્યું. તેમાં આસરે ત્રણસો જણાએ ભાગ લીધો હતો, દેવગુરુના પ્રસાદથી તે કામ કોઈ પણ અંતરાયવગર પૂરું થયું હતું. 68. आश्विने च सिते भव्य-रागमाख्यं महत्तपः। चक्रे त्रिशत्या तदाभू-स्पूजास्नात्रादि शान्तिदम् // 69 // આ મહિનામાં પિશતાલીશ આગમના તપની શરૂઆત થઈ, તેમાં પણ આસરે ત્રણ માણસોએ ભાગ લીધે હતો. તે વખતે જાતજાતની પૂજા વિઘની શાંતિ કરે એવું સાત્ર, વરઘોડો વિગેરે ઘણું ધામધૂમ થઈ. 69. समेताद्रेश्च समव- सरणस्यागमस्य च / संनिवेशो यथाशास्त्रं संघनाकारि भावतः // 70 // પછી સમેત શિખરની, સમવસરણની અને પિસતાળીશ આગમની રચની શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે મુંબઈના રાગી સંધ તરફથી કરવામાં આવી. 70, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #183
--------------------------------------------------------------------------
________________ भडनयरित्र सf आभा, ( 179 ) तस्योत्सवः प्रववृते नृणामुत्साहवर्धनः। प्रत्यहं महती पूजा-भवदीपोत्सवोऽपि च // 71 // રચના થયાબાદ જેથી ભવ્યજીની ધર્મકરણી કરવાની ઈચ્છા વધે, એવો મેંટે ઉત્સવ શરૂ થયો, ત્યારે દરરોજ સેંકડો રૂપીઆના ખરચથી મોટી પૂજાએ, દીપોત્સવ વિગેરે ધર્મકાર્યો થવા માંડ્યાં. 71. पूजादीपोत्सवाद्यासु तदा धर्मक्रियासु च / धनाढयाः श्रावकाश्चक्रुः स्पर्धया द्रविणव्ययम् // 72 // પૂજા, દીપોત્સવ વિગેરે ધર્મકરણીમાં મોટા શેઠિયા લેકોએ ઉલટથી મહેમહે સ્પર્ધા ( હરીફાઈ) રાખીને વધારે ખર્ચ કર્યો. કર. मासं यावदभूदेव-मुत्सवो मोदवर्धनः। . सपादलक्षप्रमितं द्रव्यं विव्याय तत्र च // 73 // એવો આનંદને વૃદ્ધિ કરનાર મહોત્સવ એક મહિના સુધી ચાલ્યો હતો તેમાં તથા બીજી ધર્મક્રિયાઓમાં મળીને આસરે સવાલાખ રૂપિયાનો ખર્ચ थयो. 73. तदा भव्यशतं भावा-चतुर्थ व्रतमाददे / - परस्त्रीत्यागनियमं सहस्राणां चतुष्टयम् // 74 // પછી મોહનમુનિજી પાસેથી સોજણાએ થાવ્રતની બાધા લીધી, તેમજ यारा सोडाये शासवतनां 24 दीयां. 74. एवं सहस्रशः प्रत्या-ख्यानानि भविका जनाः। श्रीमोहनमुनीन्द्राणां सकाशालेभिरे तदा // 75 // એ રીતે ગુરુમહારાજ મોહનમુનિજી પાસેથી ભવ્યજીવોએ તે વખતે હજાર જાતનાં પચ્ચખાણ લીધાં. ૭પ. बुद्धिसिंहाभिधः श्रेष्ठी श्रीमोहननिदेशतः। शालार्थमददाद्वित्तं सहस्राणि च षोडश // 76 // P.P.AC.Gunratnasuri M.S. Jun.Sun Aaradhak Trust |
Page #184
--------------------------------------------------------------------------
________________ मोहनचरिते अष्टमः सर्गः। તે વખતે મકસુદાબાદના રહીશ બાબૂસાહેબ બુદ્ધિસિંઘજીએ મેહનમુનિજીના ઉપદેશથી મોટા લાલબાગની ધર્મશાળા સુધરાવી તૈયાર કરાવવાવારતે શોળહજાર રૂપિયા આપ્યા. 76. एवं धर्मोन्नतिकरी चतुर्मासी महर्षयः / ऊषुः सप्तदशी मुम्बा-पुयाँ छात्रसमन्विताः // 77 // ઉપર કહ્યા પ્રમાણે ધર્મની ઉન્નતિ કરનારું સત્તરમું ચોમાસું પરિવાર સહિત મેહનમુનિજીએ મુંબઈમાં કર્યું. 77. अथैको राजनगर-वासी सकलनामकः / तथानन्दपुरावासो हरिगोविन्दनामभाक् // 78 // . द्वावेतौ मोहनमुनि-मुखादाकर्ण्य देशनाम् / संसारानित्यतां ज्ञात्वा प्रव्रज्यां लातुमैच्छताम् // 79 // ' પછી અમદાવાદને રહીશ “સાંકળચંદ” નામે તથા વડનગરને રહીશ હરગોવન” નામે એ બે શ્રાવકને મેહનમુનિજીના મુખથી ધર્મદેશના સાંભ ળીને સંસારમાં દેખાતી બધી વસ્તુ ક્ષણભંગુર છે,” એવો બોધ થવાથી તેઓને ચારિત્ર લેવાની ઇંચ્છા થઈ. 78-79. चतुर्मासीमुपासातां मोहनांघ्रिसरोरुहम् / तदा प्रसादं लेभाते सेवया हि स लभ्यते // 80 // તે બે જણાઓએ આખું ચોમાસું મોહનમુનિજીની સેવા કરી, તેથી તેમના ઉપર મેહનમુનિજીની પ્રસન્નતા થઈ. ઠીક જ છે, સગુને પ્રસાદ સેવા કરવાથીજ મળે છે. 80. सिते मार्गस्य पञ्चम्यां चारित्रं ललतुश्च तौ। . . अभूदभूतपूर्वश्च तदा निष्कामणोत्सवः // 81 // માગશર સુદ પાંચમને દિવસે ઉપર કહેલા શ્રાવકોએ મહામુનિજી પાસેથી ચારિત્ર લીધું. તે વખતે વરઘડા વિગેરેનો જે અપૂર્વ ઉત્સવ થયો, તે જો ઈને ઘરડા લોકો પણ કહેવા લાગ્યા, “આવો ઠાઠ અમે આજસુધી કદી જોયા નથી, " 81, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #185
--------------------------------------------------------------------------
________________ મેહનચરિત્ર સર્ગ આઠમો. ( 8 ) प्रथमः सुमतिर्नाम द्वितीयो हेमनामकः / अभूतां तौ सद्गुरूणां प्रसादात्किं नु दुर्लभम् // 82 // પહેલાનું (શાકળચંદનું) સાધુપણાનું નામ “સુમતિમુનિ” અને બીજાનું હેમમુનિ” એવું નામ મોહનમુનિજીએ રાખ્યું. ઠીક છે, સદ્ગના પ્રસાદથી શી વસ્તુ દુર્લભ છે? 82. अथैकदा धर्मचन्द्र-नामा धर्मक्रियापरः। श्रीमोहनमुखाद्धम श्रुत्वाभिग्रहमाददे // 83 // चतुर्विधेन संघेन न यावद्धिमलाचलम् / गच्छेयं विधिना ताव-दैक्षवं मे न कल्पते // 84 // युग्मम् / . પછી એક વખતે ધર્મકરણી કરવામાં તત્પર એવા ધરમચંદનામા શ્રાવકે મેહનમુનિજીના મુખથી ધર્મદેશના સાંભળીને અભિગ્રહ લીધે, તે આ રીતે –“ચતુર્વિધ સંઘને સાથે લઇ છરી પાળીને જ્યાં સુધી હું સિદ્ધાચળની યાત્રા ન કરૂં ત્યાં સુધી ગોળ, ખાંડ, સાકર વિગેરે કોઈપણ ગળપણ મને ન ખપે.” 83-84. विजिहीर्वृन्मोहनीन रागिणः श्रावकाः पुनः। न्यवासयन्को नु वाञ्छे-दियोजयितुममृतम् // 85 // પછી વિહાર કરવાની ઈચ્છા કરનારા મોહનમુનિજીને ઘણું આગ્રહથી રાગી શ્રાવકોએ કેટલાક દિવસ સુધી રાખ્યા. ઠીક જ છે, પાસે રહેલું અમૃત દૂરકરવા કોણ દિ છે ? 85. विहारनिश्चयमथो ज्ञात्वा तेषां महात्मनाम् / संघः संमील्य तान्प्रेम्णा सच्चकार मुनीश्वरान् // 86 // ત્યારબાદ રહેવાનો ઘણો આગ્રહ છતાં પણ મોહન નિજીનો વિહાર કરવાને નિશ્ચય જાણીને મુંબઈનો સંઘ લાલબાગમાં ભેગો થયે, તેમાં મોટા મોટા શેઠિયાએએ “આપસાહેબે અહીં પધારીને ચોમાસું કર્યું, તથા ઉપદેશ દઇને શાસનની ઘણી ઉન્નતિ કરી” એમ કહી મેહનમુનિજીને બહુમાન આપ્યું. 86. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #186
--------------------------------------------------------------------------
________________ ( 182) मोहनचरिते अष्टमः सर्गः / माघेऽसिते तृतीयायां प्रभाते मोहनर्षयः। विहृत्य सपरीवारा मुम्बापरिसरे ययुः // 87 // મહાવદિ ત્રીજને દિવસે પ્રભાતકાળમાં પરિવાર સહિત મહામુનિજી વિહાર કરીને ભાયખળા ઉપર આવ્યા. 87. दयाचन्द्रस्योपरोधा-स्थित्वा तत्र कियचिरम् / यथागतं विहृत्याथ प्राप्नुवन सुरतं क्रमात् // 88 // ત્યાં દયાચંદ મલકચંદનાં ઘણા આગ્રહથી ચાર પાંચ દિવસ મુકામ કરીને પછી જે રસ્તે આવ્યા તેજ રસ્તે અનુક્રમે વિહાર કરીને સુરત પધાર્યા. 88. अष्टादशी चतुर्मासीं तत्रैव न्यवसन्मुदा / धर्मोन्नतिर्हि यत्र स्या-त्तिष्ठेयुस्तत्र संयताः // 89 // પરિવાર સહિત મેહનમુનિજી સુખે અઢારમું ચોમાસું કરવાવાતે સુરતમાં જ રહ્યા. ઠીક છે, જ્યાં ધર્મની ઉન્નતિ થાય, એમ લાગે ત્યાં સંવેગી સાધુઓ 24 छ. 88. श्रीमोहनोपदेशेन मुम्बायां सुरतेऽपि च / तस्थुषां भविनां चित्तं धर्मरक्तमभूद्धशम् // 90 // મેહનમુનિજીના ઉપદેશથી મુંબઈના અને સુરતના રહીશ ભવ્યજીનું મન ધર્મકરણી કરવામાં ઘણુંજ તત્પર થઈ ગયું. 90. अथ पर्युषणे पर्व-ण्यागतेऽभव्यदर्लभे / श्राद्धानां धर्मबुद्धिस्तु जागरूकाभवद्भशम् // 91 // પછી અભવ્યજીને મળવું દુર્લભ એવું પાસગપર્વ આવ્યું, ત્યારે શ્રાવે કલેકની ધર્મકરણી કરવાની બુદ્ધિ ઘણી જાગૃત થઈ. 81. इतः सूर्यपुरासन्ने ग्रामे कान्तारनामनि / जिनचैत्यं च शाला च जीर्णाभूत्कालयोगतः // 92 // આણીતરફ સુરતથી એક ગાઉઉપર આવેલા કતાર ગામમાં ધર્મશાળા તથા જીનમંદિર જીર્ણ થઈ ગયાં હતાં. 92. P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #187
--------------------------------------------------------------------------
________________ भाडनयरित्र सगै मामी... (183 ) प्राग्जीर्णतरशालायाः समुद्धारो विधीयताम् / एवं निरणयत्सङ्घः श्रीमोहननियोगतः // 93 / / ઘણી જીર્ણ થઈ ગયેલી ધર્મશાળાને પ્રથમ ઉદ્ધાર કરવ” એ મેહનમુનિજીની આજ્ઞાથી ત્યાંના સંધે ઠરાવ કર્યો. 93. पर्षद्यभयचन्द्राख्यः श्रेष्ठी तु प्रथमेऽहनि / सङ्घ व्यजिज्ञपद्वित्तं यथाशक्ति प्रदीयताम् // 94 // પજુસણને પહેલે દિવસે અભયચંદ કસ્તુરચંદે પરખદામાં સંધની વિનતિ કરી કે, “જેની જેવી શક્તિ હોય તે તે પ્રમાણે ધર્મશાળા સમારવાના કામમાં म मरे." 84. - सहस्रपञ्चकं प्रादा-द्विष्णुचन्द्रोऽग्रतस्ततः / वितेरुरन्ये भावेन वित्तं धर्मपरायणाः // 95 // આ પછી કલકત્તાનાં રહીશ બાબૂસાહેબ વિસનચંદજીએ પ્રથમ પાંચ હજાર રૂપિયાનો આંકડો મૂળે, ત્યાર બાદ કોઈએ પંદરસો, કોઈએ અગીઆરસો, હજાર, પાંચસો વિગેરે પોતપોતાની શક્તિમાફક આંકડા ભર્યા, 85. देवधर्मगुरूणां च प्रसादात्तत्क्षणेऽभवत् / पादलक्षमिता मुद्रा-स्तदास्मिन्धर्मकर्मणि // 96 // દેવના, ધર્મના તથા ગુરુમહારાજ શ્રીમેહનલાલજીના પ્રસાદથી ઉપર કરેલા ધર્મના કામમાં પચીસ હજાર રૂપિયાની રકમ ભેગી થઈ. 96. चतुर्मास्यां व्यतीतायां धर्मचन्द्रो व्यजिज्ञपत् / सार्धमागमनेनायं संघोलंक्रियतामिति // 97 // ચોમાસું ઉતર્યું ત્યારે ધરમચંદે આવીને મોહનમુનિજીની વિનતિ કરી કે, "प्यापसाडे५ सा2 वी पाeीता ता भा२। संघने शोमावशov." 87. तीर्थयात्रा भवेच्छ्राद्ध-वाञ्छापि सफलेति ते। विचिन्त्य वचनं तस्य धर्मवृद्धयै प्रपेदिरे // 98 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #188
--------------------------------------------------------------------------
________________ (284) . मोहनचरिते अष्टमः सर्गः। પછી “સિદ્ધગિરિની યાત્રા થશે, અને એ સુશ્રાવક ધરમચંદની વાછા પણ પૂરી થશે,” એમ વિચારીને ધર્મની ઉન્નતિ થવા માટે મોહનમુનિજીએ તેની વિનતિ કબૂલ રાખી. 98. अथ श्रीमोहनमुनि-नाम्ना संयतवेषभाक् ! गुमाननामाजगाम मोहनाघिसरोरुहम् // 99 // એટલામાં મહામુનિજીના નામથી પોતેજ સાધુને વેષ પહેરી ડભોઈમાં ચોમાસું કરી ગુમાનમુનિ નામના સાધુ મોહનમુનિજી પાસે આવ્યા. 99. अथ हेमसुमत्योश्च गुमानाख्यमुनेस्तथा / छेदोपस्थापनं चक्रे सुलगे मोहनर्षिभिः / / 100 // સારા મુહૂર્તઉપર સિદ્ધાંતમાં કહેલી રીત પ્રમાણે ગુમાનમુનિજી, હેમમુનિજી અને સુમતિમુનિજી એ ત્રણે જણાને વડી દીક્ષા મહનમુનિજીએ સારા લગ્નઉપર આપી. 100, पौषेऽसिते च पञ्चम्यां साधं शिष्यैरथाष्टभिः। . संघ विभूषयन्तस्ते विजहर्मोहनर्षयः // 101 // - ર્ષિ વદ પાંચમ ગુવારને દિવસે આઠ શિષ્યને પરિવાર સાથે લઈને સંઘને શોભાવતા એવા મોહનમુનિજીએ સુરતથી વિહાર કર્યો. 101. भृगुकच्छे स्तम्भनके तथान्येषु पुरादिषु / निवसन्नध्वनि सुखं संघः स्वागतमासदत् // 102 // પછી તે તે ગામના સંઘે કરેલા સામૈવાત્સલ્યને અંગીકાર કરનારે ધરમચંદના સંઘ ભરૂચ, ખંભાત, તથા રસ્તે આવેલાં બીજ પણ ગામડાઓમાં અને શહેરમાં મુકામ કરતો પાલીતાણ તરફ ગયે. 102. नरा नार्यश्च शिशवः सर्वे सुखमवानुवन् / पदातयो ययुः पञ्च-शतं भव्या मुनीश्वरैः // 103 // સંઘની અંદર રહેલા મા, બાયડીઓ અને છોકરાઓ એ બઘાં રસ્તામાં ઘણું સુખ પામ્યાં, તેમજ મેહનમુનિજીની જોડે આશરે પાંચસે માણસે છરી પાળીને પગે ચાલતા હતા. 103. ૧—એ પિષમાસ ઉત્તરને સમજે. અહીને તે માગસર થાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #189
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સર્ગ આઠમ. સંઘવાતંત્ર્યમમવ-થાને સ્થાને મનોદ - - ધમપિ વિત્તમવાદૈત્ય ધર્મતત્વઃ 04 : - ઠેકાણે ઠેકાણે તે તે ગામના લોકોએ ધરમચંદના સંધને જમા, તથા પ્રભાવના પણ કરી, તેમજ ધર્મકરણીમાં તત્પર એવા ધરમચંદે પણ કાવી, ગધાર વિગેરે ગામમાં જનમંદિર, જીવદયા વિગેરે ધરમખાતામાં ઘણું દ્રવ્ય વાવર્યું. 104. સંઘાન્તર્વતિનઃ શ્રદ્ધા ધનાવ્યિ પ્રત્યેદં ચ 1 भावतः संघवात्सल्यं संघः पूज्यो हि सर्वदा // 105 // - સંઘની જેડે આવેલા ઘણા ધનાધ્ય શ્રાવકોએ દરરોજ ભાવથી સંઘનું વાત્સલ્ય કર્યું. ઠીક જ છે, શ્રાવકોને હમેશાં શ્રીસંધ પૂજનીક છે. 105. माघासितत्रयोदश्यां संघेशः संघसंयुतः। सद्गुरूणां प्रसादेन पादलिप्तं समासदत् // 106 // માહા વદી તેરસને દિવસે સવારમાં સંઘવી ધરમચંદ ગુરુમહારાજ શ્રીમેહનમુનિજીના પ્રસાદથી સંઘસાથે પાલીતાણે પહોંચ્યા.-૧૦૬. તત્રયો નૃપતિઃ સંઘ-સ્વાતાર્થ પંડ્યાનાના - अश्ववारान् गजादींश्च प्रेषयामास संमुखम् // 107 // ત્યારે પાલીતાણાના રાજાએ સંધનું સ્વાગત કરવા વાસ્તે દેશી લશ્કરની એક ટુકડી, ઘોડેસ્વાર, હાથી, ઉંટ વિગેરે પરિવાર સામે મોકલ્ય. 107. : रथयात्रादि सकलं विधाय विधिनाथ सः। - धर्मचन्द्रो मोहनाशी निपीड्य निरगात्ततः // 108 // - પાલીતાણામાં પ્રવેશ કર્યા પછી રથયાત્રા, નોકારસી, તથા માળાની પહેરામણું વિગેરે. ધર્મક્રિયા શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે ધરમચંદે કરી, અને મહમુનિજીના ચરણને ભાવથી- વાદીને સંઘને સાથે લઈ પાલીતાણાથી તે નીકળે. 108. ( શ્રેણી ધનતની તરાશનશાસ્ત્રાબ્દિામા - विधातुं मोहनमुनि-प्रतीक्षां पुरतोऽकरोत् // .109 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #190
--------------------------------------------------------------------------
________________ ( 286 ) પોર્નવા િગgઃ સઃ આણીતરફ મસૂદાબાદના રહીશ રાવબહાદૂર ધનપતિસિંહજી અંજન શિલાકા કરવા વારતે મેહનમુનિજીની આગળથીજ વાટ જોઈ રહ્યા હતા. 19 : श्रीमोहनमुनीन्द्रास्त-त्कार्यं निर्विघ्नमाचरन् / ईदृशी विमला कीर्ति-विना पुण्यैर्न लभ्यते // 110 // ' ગુરુમહારાજ શ્રી મેહનમુનિજીના હાથથી અંજનશલાકાનું મોટું કામ અંતરાયરહિત પાર પડયું. આવાં મોટાં કામ પૂર્વભવે કરેલાં ઘણા પુણ્યના ઉદયથી જ થાય છે. કારણ કે, પુણ્યવગર માણસને સારા કામમાં યશ મળતા નથી. 110. परिवारयुतास्तत्र सुखं श्रीमोहनर्षयः / न्यवात्सुः सिद्धशैलस्थ-जिनेशार्चनतत्पराः॥ 111 // પછી પરિવાર સહિત મેહનમુનિજી સિદ્ધગિરિ ઉપર વિરાજતા શ્રીઆદિનાથ ભગવાનની સેવા કરવાવાસ્તે પાલીતાણામાં જ રહ્યા. 111. " તતઃ સમન્વતઃસ્તો વિઠ્ય પુનાતાજી साधू शिष्यैश्चतुर्मासीं न्यवसंस्तत्र संयताः // 112 // વચમાં ભાવનગર, ગોધા, મહુવા, દાઢા વિગેરે આજૂબાજૂના ગામમાં વિહાર કરીને થોડા દિવસમાં પાછા પરિવાર સહિત આવી મોહનમુનિજી પાલીસાણામાં ચોમાસું રહ્યા. 112. आषाढे च सिते षष्ठयां भव्यमेकमदीक्षयन् / ... श्रीमोहनमुनीन्द्राः स ऋद्धिनाना प्रथामगात् // 113 // ત્યાં વિકાનેર તરફના રહીશ એક ગડબ્રાહ્મણે મોહનમુનિજીને ઉપદેશ સાંભળી વૈરાગ્ય ઉપજવાથી આષાઢ સુદી પાંચમને દિવસે તેમની પાસેથી ચારિત્ર - લીધું. તેનું ઋદ્ધિમુનિ” એવું નામ ગુરુની આજ્ઞાથી પ્રસિદ્ધ થયું. 113. .. - श्रीमोहनमुनीन्द्राणां सांनिध्याद्भविका धनाः। सिद्धाद्रिनिकटे वस्तुं चतुर्मासी समागमन् // 114 // મેહનમુનિજી પાલીતાણામાં ચોમાસું રહ્યા છે, એ વાત સાંભળીને ઘણું લેવ્યજીવે ત્યાં મારું રહેવાવાતે આવ્યા. 114 - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #191
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સર્ગ સાતમ. (287 ) वार्षिके पर्वणि तपो-कारि यद्धविकैनरैः। .. તેનામૂકીરમાવ છીનોન્નતિરદ્રતા | ઉપ છે " | સંવત્સરી પર્વ ઉપર ત્યાં ભવ્યલેકએ છ8, અટ્ટમ, અફાઈ વિગેરે જે તપસ્યા કરી તેથી શ્રી વીરભગવાનના શાસનની ઘણી આશ્ચર્યકારક ઉન્નતિ થઈ. 115. ततः समवसृत्यादि-संनिवेशं सुशिल्पिभिः / कारयित्वाथ संघन चक्रे तत्रोत्सवो महान् // 116 // . પછી ચોમાસું રહેલા કોની સહાયતાથી ત્યાંના શ્રીસંઘે સમવસરણ, અષ્ટાપદજી, મેરુપર્વત, આબુ તથા સમેતશિખર એ પાચેની રચના કરાવી મેટે ઉત્સવ કર્યો. 116. मार्गे सिते च षष्ठयां च भव्यमेकं मुनीश्वराः। અક્ષયન્સ છે-નાન્નાથત મુવિ . 17 || : માગશર સુદી છઠને દિવસે એક છગનનામાં શ્રાવકે પ્રતિબોધ પામી મોહન- , મુનિજી પાસેથી સગી દીક્ષા લીધી. તેનું મેહનમુનિજીએ “છગનમુનિ” એવું નામ રાખ્યું. 117. नन्दोदध्यङ्कधरणी-मितेऽब्दे वैक्रमेऽवसन् / ऊनविंशां चतुर्मासी सिद्धक्षेत्रे मुनीश्वराः॥ 118 // એ રીતે સંવત ઓગણીસે ઓગણપચાસ-(૧૯૪૯) માં મોહનમુનિએ પાલીતાણામાં ઓગણીસમું ચોમાસું કર્યું. 118. अथ सूर्यपुरस्थानां श्राद्धानामुपरोधतः। श्रीमोहनर्षयः प्रापुः सशिष्याः सुरतं पुनः॥ 119 // પછી સુરતના રહીશ રાગી શ્રાવકોના ઘણું આગ્રહથી તેઓ પાછા પરિવારસહિત સુરત પધાર્યા. 119. यथापूर्वं चतुर्मास्यां तपस्याद्यभवद्वहु / भावतताथ कान्तार-ग्रामे तत्रोत्सवो महान् // 120 // પહેલાંની માફક સુરતના ચોમાસામાં તપસ્યા, આંગી, પૂજા, શાંતિનાત્ર રે ઘણી ધર્મકરણી થઈ. ચોમાસું ઉતર્યા પછી પૌષમહિનામાં કતાર ગામે આ લા ધર્મશાળામાં મેટો ઉત્સવ શરૂ થયે, 120, રીતે સંતાન સભા સ્ત્રાવી ન પાછા 15 P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #192
--------------------------------------------------------------------------
________________ 118 मोहनचरिते अष्टमः सर्गः। शालायां नूतनायां च संनिवेशः शुभोऽभवत् / समेतशिखरादीनां प्रान्ते स्नात्रं तथा महत् 121 // .. * ત્યાં નવી બંધાવેલી સુંદર ધર્મશાળામાં સમેતશિખરની રચના કરી હતી, તથા છેલ્લે દિવસે અષ્ટોત્તરી નાત્ર ભણાવ્યું હતું. 121. आष्टाह्निकोत्सवे तत्र समन्तादासिनो नराः। . . आसन्नलक्षा आजग्मु-स्तेन संघोऽतुषभृशम् // 122 // ..તે અઠ્ઠાઈ ઉત્સવમાં આસપાસના રહીશ આશરે એક લાખ શ્રાવકે દર્શન કરવા આવ્યા હતા. તેથી સુરતના શ્રીસંધને ઘણે હર્ષ થયો. 122. . तदा तिलकचन्द्रादि-श्रेष्ठिनो धर्मतत्पराः। . चैत्योद्धारार्थमददुः सहस्राणि च विंशतिम् // 123 // તે વખતે તલકચંદ માણેકચંદ, નગીનચંદ કપુરચંદ, ઘરમચંદઉદેચંદ વિગેરે ધનાઢ્ય શ્રાવકોએ જીર્ણમંદિરનો ઉદ્ધાર કરવાવાતે મહેમાહે ટીપ કરીને વીશ હજાર રૂપિયા ભેગા કર્યા. 123. श्रीमोहनमुनीन्द्राणां सुकृतोदयतोऽखिलम् / .. निरन्तरायमभव-पूजास्नात्रादि शोभनम् // 124 // તે સમયે મેહનમુનિજીના પુણ્યના ઉદયથી પૂજા, આંગી, અષ્ટોત્તરીના કારસીઓ વિગેરે બધાં ધરમનાં કામે અંતરાયરહિત પાર પડ્યાં. 124 - ___ एवं विंशचतुर्मास्यां कृत्वा धर्मोन्नतिं पराम् / विहतुमैच्छन्मुनयः परिवारेण संयुताः // 125 // એ રીતે વશમાં ચોમાસામાં સુરતની અંદર. ઘણી ધર્મની ઉન્નતિ કરીને મેહનમુનિજીએ પરિવાર સહિત વિહાર કરવાનો વિચાર કર્યો. 125. अथ मोहमयीवासि-श्राद्धा एवं व्यजिज्ञपन् / 6. निजैः पदैः पुनर्मुम्बा पावनीया प्रसादतः // 126 // - આ પછી મુંબઈના શેઠિયાઓએ મેહનમુનિજીની વિનતિ કરી કે:-“આપ સાહેબ शथी रीने भुंगाने पवित्र रो” 126, . P.P.AC.'Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #193
--------------------------------------------------------------------------
________________ મોહનચરિત્ર સર્ગે આઠમે, ( 182 ) रागिणः श्रावका-न्देशकालाद्यालोच्य संयताः। उररीकृत्य विज्ञप्तिं विजहुश्छात्रसंयुताः॥ 127 // .. " વિનતિ કરનારા શ્રાવકે ઘણા રાગી છે” એમ વિચારીને તેમજ દેશ, કાલ, દ્રવ્ય અને ભાવ એમનો પણ વિચાર કરીને મેહનમુનિજીએ મુંબઇના શ્રાવકેની વિનતિ કબૂલ કરી, અને પરિવાર સહિત વિહાર કર્યો. 127. श्रावकैः सेव्यमानास्ते मुम्बापरिसरं क्रमात् / आजग्मुरष्टभिः शिष्यै रागिणां मोदवर्धनाः // 128 // આ રાગી શ્રાવકો રસ્તામાં જેમની ઘટતી સેવા કરવા તૈયાર છે, એવા મોહનમુનિ આઠ શિષ્યોને સાથે લઇને અનુક્રમે વિહાર કરતા ભાયખાળા ઉપર આવ્યા. ત્યારે મુંબઈના રાગી શ્રાવકોને ઘણે હર્ષ થે. 628, श्रीमोहनमुनीन्द्राणां प्रवेशस्योत्सवो महान् / . सप्तम्यां भविता प्रातर्वार्तेयं पप्रथेऽग्रतः // 129 // ચૈત્ર સુદિ સાતમને દિવસે પ્રભાતકાળમાં પરિવાર સહિત મોહનમુનિજી મુંબઈ શહેરમાં પ્રવેશ કરશે, અને તે વખતે વરઘોડા વિગેરેને માટે ઉત્સવ થશે.” એ વાત કેટલાક દિવસ આગળથી જ શહેરમાં ફેલાઈ હતી. 129. परिष्कृता पुष्परथाः प्रभाते सपरिच्छदाः। सनाथा भूषितर्वालैः शतशस्तूर्णमासदन् // 130 // સાતમને દિવસે સવારમાંજ પૂર્વે કરેલા ઠરાવ માફક સેંકડો શણગારેલી સુંકર ગાડીઓ ભાયખાળા ઉપર આવી. તેમાં કેટલીક ચાર ધેડાની તથા બાકી બે લાડાની હતી. તેની જોડે સિપાઈપાદાનો પરિવાર હતો, અને અંદર જાતજાતનાં કપડાં તથા ઘરેણાં પહેરેલી બાળકીઓ તથા બાળકો બેઠાં હતા. 130. चतुर्विधानां वाद्यानां वादने कुशला गणाः। पञ्चाशत्प्रमिताः शीघ्र हूणानां समुपस्थिताः॥ 131 // - ચાર પ્રકારનાં વાછત્ર વગાડવામાં નિપુણ એવા અંગ્રેજી વાજાઓ વગાડનારા લોકોની આશરે પચાસ ટકડીઓ તેજ વખતે હાજર થઈ. 131. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #194
--------------------------------------------------------------------------
________________ " નવરિતે અg a | कान्तैर्वसनभूषाद्यै-धोतयन्तो दिशो दश। सहस्रशो नरा नार्यः स्वागताय समागमन् // 132 // જાતજાતનાં દીપતાં વસ્ત્ર તથા અલંકારવડે દશે દિશાઓને પ્રકાશિત કરનારી હજારે ગ્નિ તથા પુરુષે મેહનમુનિજીનું સ્વાગત કરવાવાતે આવ્યા. ૧૩ર. ततः संघं प्रीणयन्तः श्रीमोहनमुनीश्वराः। परिवारेण महता मुम्बायां प्राविशन्मुदा // 133 પછી ઉપર કહેલા મોટા આડંબર સહિત મેહનમુનિજીએ આપણા આઠ શિષ્યોને સાથે લઈને મુંબઈ શહેરમાં પ્રવેશ કર્યો. ત્યારે મહામુનિજીના પધારવાથી મુંબઈના સંઘને ઘણે હર્ષ થે. 133. नारीणां च नराणां च द्विधा लक्षण सस्पृहम् / प्रवेशस्योत्सवस्तेषां ददृशे संयतात्मनाम् / / 134 // રસ્તે જતાં લાખો નગરવાસી સ્ત્રિયોએ તથા પુરુષોએ લક્ષ દઈને ઘણી ઉત્સુકતાથી મેહનમુનિજીને પ્રવેશત્સવ ( વડે વિગેરે ) દીઠે. 134. वसतौ नूतनायां ते निवसन्तश्च सांप्रतम् / देशनासुधया संघं प्रीणयन्ति मुनीश्वराः 135 // यथेक्षुरसमाधुर्य-मग्रेभ्योऽधिकमध्रिषु / सुकृतं मोहनर्षीणां तथा विद्याद्यथोत्तरम् // 136 // પછી લાલબાગમાં નવા તયાર થયેલા ઉપાસરામાં મેહનમુનિજીએ વસતિ કરી. હાલમાં ત્યાં દરરોજ દેશનારૂપ અમૃત પાઈને મેહનમુનિજી મુંબઈના સંઘને તૃપ્ત કરે છે. ઉપરથી મૂળિયા તરફ આવેલા શેલડીના ગાંઠામાં જેમ ઉત્તરોત્તર મીઠાશ વધારે હોય છે, તેમ મેહનમુનિજીના સુકૃતને ઉદય પણ દિવસે દિવસે વધારેજ થતો જાય છે. 135-136. अतः पूर्वाधिकैतस्यां चतुर्मास्यां भविष्यति। अधर्मोत्सादजननी प्रवरा शासनोन्नतिः // 137 // . વાસ્તે, પહેલા ચોમાસા કરતાં આ ચોમાસામાં અધર્મને દશે દિશીએ નસાડનારી ઘણી શાસનની ઉન્નતિ થશે. 137. P.P. Ac. Gunratnasuri M.S. Sun Gun Aaradhak Trust
Page #195
--------------------------------------------------------------------------
________________ મહિનચરિત્ર સગે સાતમ. ( 2) श्रीमोहनमुनीन्द्रणा-मलंचन्द्रादयो दश। शिष्याः पञ्च अशिष्याश्च वर्तन्ते सांप्रतं किल / / 138 / શ્રી મેહનમુનિ મહારાજના 1 અલંચંદજી, 2 જસમુનિજી, 3 કાંતિમુનિજી, 4 હર્ષમુનિજી, 5 ઉદ્યોતમુનિજી, 6 રાજમુનિજી, 7 દેવમનિજી, 8 ગુમાનમુનિજી, 9 સુમતિમુનિજી અને 10 હેમમુનિજી એ દસ ચેલાઓ તથા અલંચંદજીના બે, સમુનિજીના ગુણમુનિજી અને દ્વિમુનિજી એ બે ચેલાઓ તથા રાજમુનિજીનો છગન મુનિજી નામનો એક ચેલે, એ બધા મળી એમના સંધાડામાં હાલ પન્દર સાધુઓ છે. 138. सुदुर्लभाः सांप्रतं यद्धर्मोन्नतिकरा जनाः। चिरं तत्सपरीवारा जीयासुर्मोहनर्षयः // 139 // ધર્મની ઉન્નતિ કરનારા મહાત્માઓ હાલના વખતમાં ઘણું દુર્લભ છે, વાતે મોહન મુનિજી આપણા પરિવાર સહિત ચિરકાળ જયવંત રહો. 139. विस्रसाविशदा येषां मूर्ध्नि पुण्याङ्कुरा इव / / उल्लसन्ति शिरोजास्ते जीयासुर्मोहनर्षयः // 140 // અવસ્થાથી સફેદ થયેલા જેમના માથાના વાળ ઉદય પામતા સુતના અં, કરેજ હેયની શું? એવા શેભે છે, તે મેહનમુનિજી ચિરકાળ જીવતા રહે. 140. पक्षपातेन रहिता येषां रुच्या वचःसुधा। वशीकरोति भव्यांस्ते जीयासुर्मोहनर्षयः // 141 // પક્ષપાતરહિત જેમની મધુર વાણી ભવ્યજીવોને વશ કરે છે, તે મોહનમુનિજ ચિરકાળ જીવતા રહો. 141. इति मुनिवरमोहनप्रकृष्टगुणगणरुचिराम्बुजासनायाः। वचनकुसुममालिका सुकण्ठेऽनवरतमिह राजतां शिवाय // 142 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #196
--------------------------------------------------------------------------
________________ ( 192 ) मोहनचरिते अष्टमः सर्गः / મેહનમુનિજીના સર્વોત્કૃષ્ટ ગુણના આધારથી શોભતી એવી એ મારી વચનરૂપી ફૂલની માળા સંસ્કૃતભાષારૂપ સરસ્વતીના સુંદર કંઠમાં ભદ્રિક જીના કલ્યાણને અર્થે ચિરકાળ શોભતી રહો. 142. ' इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण-विद्धन्मुकुटालंकारश्रीबालकृष्णभगवचरणारविन्दमिलिन्दायमानान्तेवासिनः कानडोपाह्व-गोविन्दात्मज-दामोदरस्य कृतौ शाङ्के श्रीमोहनचरिते षोडशादि--विंशावधि-चतुर्मास्यवर्णनं नामाष्टमः सर्गः॥ 8 // ( सामा सना यासाय समाप.)......... गोविन्दाचार्यपुत्रेण श्रीकृष्णाकुक्षिजन्मना / मनोज्ञकृष्णाकूलस्थ-वैराजक्षेत्रवासिना // 1 // प्राणायि कानडोपाह्वश्रीदामोदरशर्मणा / श्रीमोहनर्षिचरितं श्रेयसे भव्यजन्मिनाम् // 2 // युग्मम् // ... ... मना / - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #197
--------------------------------------------------------------------------
________________ अथ नवमः सर्गः। (उत्तरचरितम्.) श्रीमत्सारस्वतं तेजो गुरूणां चरणद्वयम् / ध्यात्वा नत्वा समासेन श्रीमोहनमुनीशितुः॥१॥ चरित्रं नातिचित्रं च चित्रं कालानुभावतः / पवित्रमुत्तरं वच्मि खनित्रं खलकर्मणः // 2 // સર્ગ નવમો. KGS શ્રી સરસ્વતીનું ધ્યાન કરી ગુરુજીનાં બન્ને ચરણોમાં નમીને મુનીશ્વર શ્રીમહનલાલજી મહારાજનું દુષ્ટ કમનો નાશ કરનાર હથિયારરૂપ, ઉત્તર અવસ્થાનું પવિત્ર ચરિત્ર કે જે અત્યંત આશ્ચર્યકારક નથી તેમ છતાં સમયને અનુસરીને आश्चर्य।२ छ, ते 9 संक्षेपथी हुँ छु. 1-2. देधच्चान्द्रीं कान्ति प्रविशति यदाऽयं कथयितुं तदैवायातानां श्रवणनिपुणानां हृदयतः। सुभावानां ध्वान्तं व्यपगतमिवाभाति मुखतो यतो मौखी कान्तिः प्रकटयति भावं हृदयगम् // 3 // ચન્દ્રના સરખી કાંતિને ધારણ કરતા આ મહારાજશ્રી વ્યાખ્યાન આપવાને (માટે) સભામાં વધારે છે તે વખતેજ, વ્યાખ્યાન સાંભળવા આવેલા, શ્રવણ કરવામાં નિપુણ, અને સારા ભાવવાળા, શ્રોતાઓના હૃદયમાંથી અજ્ઞાનરપી અંધકાર ખસી ગયું હોય એમ તેમના મુખ ઉપરથી ભાસે છે. કારણ કે, મુબની કાંતિજ હૃદયને ભાવ જણાવી આપે છે. 3. . 1 अस्मिन्पद्ये 'शिखरिणी' वृत्तम् / तल्लक्षणं तु-"रसे रुद्रेश्छिन्ना यमनसभला गः शिखरिणी 25 PP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #198
--------------------------------------------------------------------------
________________ ( 194 ) मोहनचरिते नवमः सर्गः। [ उत्तरघेनमुक्तचन्द्ररुचिरेण वीक्षितो जनयन् प्रमोदमतिभक्तिपूर्वकम् / जयतिध्वनि सकलसंघ आवद ग्रहणं स्मृतं गुरुजनस्य यन्नयैः॥ 4 // શરદઋતુના ચંદ્રની કાંતિસરખા તેજવી શ્રી મેહનલાલજી મહારાજ સંધના સામુ જુવે છે કે તુરતજ બધે સંધ ઘણા આનંદમાં આવી જઈ ભક્તિથી યે જય શબ્દ બેલી ઉઠે છે. કારણ કે, ગુસજનને વિનયથી સત્કાર કરે એમ શાસ્ત્રમાં घु छ. 4. अध्यास्य पढें गदितुं यदायमारब्धवान् मेघगभीरवाणिः। परस्परं पश्यति नैव यदा कश्चिन्न वेत्ति स्म मनोगतार्थान्॥५॥ મેઘની ગર્જના સરખી ગંભીર વાણીવાળા આ મેહનલાલજી મહારાજ પાટઉપર બેસીને જ્યારે વ્યાખ્યાન આપવાનો આરંભ કરે છે, ત્યારે કોઈ કાઈને સામુ પણ જોતું નથી અને પિતાના મનની વાતોને પણ ભુલી જાય છે. તાત્પર્ય એ કે વ્યાખ્યાનના માધુર્યને લીધે તેમાં એવા લીન થાય છે.–૫. उच्चैः स्थितत्वात्समवत्सलत्वाइष्टिः पपातास्य सुदूरगेषु / दुर्योधनं प्रान्तगतं विहाय विष्णोर्यथा पाण्डुसुते हि जिष्णौ // 6 // સમીપ બેઠેલા દુર્યોધનને ત્યજીને દૂર બેઠેલા અર્જુનના ઉપર જેમ કૃષ્ણની દષ્ટિ પડી હતી તેવી રીતે આ મુનિ મહારાજની દૃષ્ટિ ઉંચા આસન ઉપર બેસવાને લીધે તથા સર્વના ઉપર સમાન પ્રેમ હોવાને લીધે દૂર બેઠેલાઓ ઉપર પ્રથમ પડતી १'मजुभाषिणी / वृत्तमिदम् / लक्षणं तु-"सजसा जगौ भवति मजुभाषिणी " इति / 1 इयमपजातिरिन्द्रवज्रोपेन्द्रषज्राभ्याम् / तल्लक्षणं तु-"अनन्तरोदीरितलक्ष्मभाजौ पादौ यदीयावुपजा." सद्यस्ताः" इति / तत्र चतुर्दशसूपजातिभेदेष्वेकादशोऽयं भेदः / 3 इन्द्रवज्रा' वृत्तम् / तल्लक्षणं तु-" स्यादिन्द्रवज्रा यदि तौ जगौ गः." इति / .. - Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #199
--------------------------------------------------------------------------
________________ चरितम्.] मोहनयरित्र सनवमी. ( 195 ) હતી. (તાત્પર્ય એ કે શેઠીઆઓ આગળ બેઠેલા છતાં દૂર બેઠેલા ગરીબો ઉપર દૃષ્ટિ પહેલી પડતી હતી એ એમને સમાન ભાવ હતું. અને નિયમ પણ છે કે, ઉંચે બેઠેલા દૂરવાળાને પહેલા જોઈ શકે છે.) 6. शृण्वत्सु संघेषु वदत्सु तेषु शान्ते रसे क्रीडति गीरियं तु / कालात्ययो जात इतीव दन्नि कोऽथवा माद्यति नैव कालः॥७॥ - મહારાજ વ્યાખ્યાન કરતા હતા, સંઘ સાંભળતો હતો અને શાંત રસ સર્વત્ર રમી રહ્યો હતો. તે વખતે “સમય થઈ ગયે” એવા પ્રકારની વાણી દહીંમાં કરકર પડે એવી થઈ. (અર્થાત ) દહીંમાં પડેલી કરકર જેમ કંટાળો આપે છે તે પ્રમાણે શાંતિરૂપી દહીંમાં કરકરની પેઠે કંટાળો આપનારી એ વાણુ થઈ.) અથવા // (समय) पोताना आममा प्रभारत। नथी. 7. श्रृंत्वोत्थिते संघजने प्रभावना प्रारभ्यत श्रेष्ठिजनैः समन्ततः। सश्लाघमिभ्यैरपि या समाददे ह्यन्तर्मलक्षालनमौषधं यथा // 8 // વ્યાખ્યાન સાંભળીને સંઘના જનો ઉડ્યા ત્યારે સુજ્ઞ શેઠીઆઓએ પ્રભાવનાઓની શરુઆત કરી તેને મોટા પૈસાદાર શેઠીઆઓ પણ અંતઃકરણના મળને ધોઈ નાખનાર ઔષધની પેઠે વખાણ વખાણીને લેવા લાગ્યા. 8. यौनस्थिताञ्छ्रेष्ठिजनान्कुटुम्बिनो. वीक्ष्यागतैाम्यजनैर्विसिस्मये / देवा इमे किं मनुजा न विद्महे ऋद्धं धनं यस्य स देवताऽथवा // 9 // 1 अत्रापि 'इन्द्रवज्रा / वृत्तम् / लक्षणं तु पूर्वोक्तमेव / 2 ‘इन्द्रवंशा / वृत्तमिदम् / लक्षणं तु " स्यादिन्द्रवंशा ततजै रसंयुतैः' इति / 3 अत्रापि 'इन्द्रवंशा' वृत्तम् / . P.P.AC. Gunratnasuri M.S. ! Jun Gun Aaradhak Trust
Page #200
--------------------------------------------------------------------------
________________ ( 196 ) मोहनचरिते नवमः सर्गः। [ उत्तरવ્યાખ્યાન સાંભળવા આવેલા ગામડાંના લેકે, સ્ત્રીપુત્રાદિકે સહિત ગાડીઓમાં બેઠેલા શેઠીઆઓને જોઈને આ દેવતાઓ છે કે મનુષ્ય છે તે સમજી શકાતું નથી એમ કહી વિસ્મય પામવા લાગ્યા. અથવા જેમની પાસે ઘણું ધન હેય તેઓ દેવજ છે. 9. श्रुत्वागतं श्रोतृजनं गृहं स्वं ये नागताः कार्यवशात्तदानीम् / तेऽभ्येत्य पृच्छन्ति कथाः स्म तूर्णं श्रद्धातुरः किं कुरुते विलम्बम् // 10 // તે વખતે કામ હોવાને લીધે જેઓથી વ્યાખ્યાનમાં જઈ શકાએલું ન હતું તેઓ વ્યાખ્યાન સાંભળીને પિતાને ઘેર આવેલા શ્રોતાઓ પાસે જઈને જલદી જ सही था 57 / माया मारे शी था यावी ती ? (विछे ) श्रद्धाવાળે માણસ વિલંબ લગાડે છે કે શું ? અર્થાત વિલંબ નથી લગાડતો. 10. यथाश्रुतं तेऽपि समूचुरर्थतो . गृहे गृहे धर्मकथाः प्रवर्तिताः। ज्योतिर्विदा प्रोक्तमवाप्य सत्क्षणं .. प्रसार्यते किंनु न ऋक्षसूचकैः / / 11 // તેઓ તેમને પોતે જે પ્રમાણે સાંભળ્યું હતું તે પ્રમાણે (એટલે) શબ્દ શબ્દ નહીં પણ તેની મતલબ કહી સંભળાવવા લાગ્યા. અને તેથી દરેક ઘરમાં ધર્મની કથાઓ ચાલુ થઈ. (કવિ કહે છે કે, સારા જોશીએ બતાવેલા મુહૂર્તને જાણીને સાધારણ જોશીએ તેનો ફેલા નથી કરતા કે શું ? કરે જ છે. 11. सम्यक्त्वमासाद्य रुचिर्विवर्ध्यतां . भ्रष्टास्ततो दुर्गतिमानुवन्तु नो। त्यक्त्वा पतिं किं कुहचित् सुखेच्छया भ्राम्यन स्थिति स्वाश्रयतेऽबलाजनः॥१२॥ 'इन्द्रवज्रा ' वृत्तम् / लक्षणं तु पूर्वमेवोत्तम। 2 इयमुपजातिवंशस्थेन्द्रवंशाभ्याम् / “इत्थं किलान्यास्वापि मिश्रितासु स्मरन्ति जातिष्विदमेव नाम" इत्युक्तेः / / 3 अत्रापि 'इन्द्रवंशा' वृत्तम् / लक्षणं तूक्तमेव पूर्वत्र / . P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #201
--------------------------------------------------------------------------
________________ વારિત. ] મોહનચરિત્ર સર્ગ નવશે. . (217 ) . (અહીંથી દસ ગ્લૅક સુધીમાં મોહનલાલ મહારાજની કથાને અનુવાદ છે.) “સમ્યકત્વ પ્રાપ્ત કરીને તેના ઉપર પ્રેમભાવની વૃદ્ધિ કરો, અને તેનાથી ભ્રષ્ટ થઈ દુર્ગતિને મેળવો નહિ. કેમ કે, પોતાના પતિને ત્યજીને સુખની ઇચ્છાથી ગમે ત્યાં ભટકતી સ્ત્રીઓની કોઈ દીવસ સુખમાં સ્થિતિ થાય છે કે શું? નથી જ થતી. 12. आत्मैव वेद्यः परमो निरञ्जनः . સત્યઃ સમઃ સર્વવિહારશૂન્યતા देहेन्द्रियप्राणमनस्सु यस्य हे બ્રાન્તર્વેદૃનાં દૃઢ વાટ્યુસ્ટમ રૂ સર્વ તત્ત્વોમાં શ્રેષ્ઠ, નિરંજન, વિકારમાત્રથી રહિત હોવાને લીધે સમ (એકરસ ), સત્ય અને જેને માટે ઘણાઓને દેહ, ઈંદ્રિ, પ્રાણ અને મન એ આત્મા હશે કે શું ?' એવી ભ્રાંતિ થાય છે તેજ આત્મા જાણવા યોગ્ય છે. એટલે તે આત્માને જાણવો જોઈએ. 13. प्रदीपकान्तिः परिमेयदेहं व्याप्य स्थितस्तीर्थकृता प्रदिष्टः / अजोऽपि जातो ह्यमृतो मृतोऽपि તેષ નાતેવિશ્વરેy | 4 | તે વિવિધ પરિચ્છેદવાળા દેહમાં દીવાની કાન્તિની પેઠે વ્યાપીને આત્મા રહ્યો છે એવું તીર્થકરોએ પ્રતિપાદન કર્યું છે. આત્મા અજ (જન્મરહિત ) છે તેમ છતાં દેહ ઉત્પન્ન થવાથી ઉત્પન્ન થયે ગણાય છે. અને આત્મા અમર છે તેમ છતાં દેહને નાશ થવાથી નાશ પામ્યો કહેવાય છે. 14. विचित्रसंपादितकर्मजालसान्निध्यतो योनिषु जायतेऽयम् / तस्मिन्निलीने नहि किंचिदस्ति नृदेवतियङ्नरकित्वमस्मिन् // 15 // 1 ફુટ્ટા “ન્દ્રવંરા gવા 2 चतुर्दशसूपजातिभेदेषु दशमोऽयं भेदः / 3 षष्ठोऽयमुपजातिभेदः। P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #202
--------------------------------------------------------------------------
________________ ( 218) મોનાસ્તેિ નવા ના [ ૩ત્તરઆ આત્મા, સંપાદન કરેલાં વિવિધ કર્મોના સમૂહના સંસર્ગથી ચતુર્વિધે નિઓમાં (જાતિમાં) ભ્રમણ કરે છે. પરંતુ તે કર્મસમૂહ નાશ થતાં મનુષ્ય, - દેવ, તિર્યક્ કે નારકીપણું કંઈ પણ આત્મામાં રહેતું નથી. 15. स्त्रीत्वं न पुस्त्वं न नपुंसकत्वं बालत्ववृद्धत्वयुवत्वमस्मिन् / नैवास्ति नानापरिणामजाले देहेऽस्य भोगार्थमदृष्टभेदात् / / 16 / / આ આત્મામાં, સ્ત્રી, પુરુષ, નપુંસક, બાલ, વૃદ્ધ કે જુવાનપણું નથી. પરંતુ ત્રિવિધ કર્મોના પરિણામરૂપ દેહને વિષે કર્મોને અનુસાર આત્માને ભેગવવાને માટે એ બધા ધર્મો કલા છે. 16. ऐतेष्वहङ्कारतया प्रतीयते तथापि नैते सहयायिनो मताः। पुत्रेषु पत्नीषु धनादिवस्तुषु મમત્વમાપુ વિવાÁતાં સ્વયમ્ | છો. આ બધા પદાર્થોમાં અહંપણાથી (એટલે હું સ્ત્રી, હું પુરુષ, હું નપુંસક ઈત્યાદિ પ્રકારથી આત્મા પ્રતીત થાય છે (જણાય છેપરતું સ્ત્રીપણું, પુરુષપણું ઇત્યાદિક ધમાં આત્માના સહયાર્થિ (સાથે રહેનારા ) નથી, અર્થાત આત્માથી જુદાજ છે. તે મમત્વના વિષય (એટલે આ મારું એ ભાવ જણાવનારા ) સ્ત્રી પુત્ર અને ધન વિગેરે પદાર્થોને તો પોતાની મેળે જ વિચાર કરે. મતલબ એ કે અહંબુદ્ધિથી પ્રતીત થતા ધર્મો, જેવા કે બોલત્વ વૃદ્ધત્વાદિક, આત્માથી જુદા છે તો મમત્વના વિષયવાળા પદાર્થો તો જુદા હોય તેમાં કહેવું જ શું ? 17. ज्ञानस्वरूपोऽप्यपदिश्यतेऽयकं मूर्योऽयमित्यादिकटुप्रलापनैः। 1 “વઝા ? ફુચમ્ | રુક્ષ મહતમેવા 2 इयमुपजातिरिन्द्रवंशावंशस्थाभ्याम् / 3 इयमपीन्द्रवंशावंशस्थमित्रैवोपजातिः / P.P. Ac: Guntratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #203
--------------------------------------------------------------------------
________________ . . विवधत चरितम्. 1 भनियरित्र सर्ग नवमी. (199 ) सुखस्वरूपोऽपि दरिद्रशेखर श्चिन्त्या सदा कर्मगतिर्दुरत्यया // 18 // આ આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેમ છતાં આ તો મૂર્ખ છે ઈત્યાદિ કડવાં વાજે વડે ( વ્યવહારમાં) કહેવાય છે. તથા સુખસ્વરૂપ છે તેમ છતાં મહાદરિદ્રી છે એમ કહેવામાં આવે છે. માટે કર્મની ગતિ દુરતર છે એમ વિચાર કર. 18. विचिन्ततस्तस्य च कर्मणां गते. . . १रत्ययत्वं क्रमशो निवर्तते। सशोकमोहा विषयाभिलाषिता विवर्धते ज्ञानततिः ससन्मतिः॥१९॥ આ પ્રમાણે કમીની દુરતર ગતિને વિચાર કરનાર પુરુષને, શેક મેહ અને વિષયાભિલાષાઓ ક્રમે ક્રમે નિવૃત્ત થાય છે, અને સારી બુદ્ધિની સાથે જ્ઞાનની કળા વૃદ્ધિ પામે છે. 19. " यत्कृतेऽयमतिखिद्यते सदा स्वार्थसाधनसमीहयेरितः। तेन मामकपदं गतेन हा हीयते हृतसमस्तवस्तुना // 20 // . સ્વાર્થ સાધવાની ઈચ્છાથી પ્રેરાયલે પુરુષ જેમને માટે ઘણાં દુઃખ સહન કરે છે તે ( સ્ત્રી, પુત્ર અને ભૂયાદિક ) તેના મમત્વના વિષય થઈને તેનું સર્વસ્વ [पना भने समान ही यात्मसामयी ] री साने तेने सहेछ. 20. एवमाद्यनुभवेषु सत्स्वपि नैव वेत्ति जगतां विडम्बनाः / कर्मकूपपतितः सहायकान् मन्यते रिपुगणान् भ्रमादयम् // 21 // 1 णिचः पाक्षिकत्वादिदं रूपम् / 2 वंशस्थं वृत्तम् / तल्लक्षणं तु-"जतौ तु वंशस्थमुदीरितं जरौ" इति / .. इतआरभ्य नेत्रबाण.' इति पञ्चसप्ततिमितपद्य-पर्यन्तं 'रथोद्धता? वृत्तं ज्ञेयम् / तलक्षणं तु-- "रानराविह रथोद्धता लगौ" इति / P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust
Page #204
--------------------------------------------------------------------------
________________ ( 200 ) मोहनचरिते नवमः सर्गः। उत्तरे* એ પ્રમાણે અનુભવ થવા છતાં પણ કોંરૂપી કુવામાં પડેલે પ્રાણી જગતના દુઃખને નથી જાણત, અને બ્રાન્તિને લીધે શત્રુઓને પિતાના મદદગાર સમજે છે.” 21. एवमादिमुनिराजभाषितं श्रावकेभ्य उपलभ्य भावुकाः। धावितुंववृतिरेऽल्पकर्मका મોહર્ષવનમ્રતેજીવ છે 22 | એ પ્રમાણે શ્રાવકોની પાસેથી મેહનલાલજીનું વ્યાખ્યાન સાંભળીને અ૯૫ કર્મવાલા ભાવીક શ્રાવકો મોહનલાલજીનાં વચનરૂપી અમૃત પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા થઈને દોડવા લાગ્યા. અર્થાત્ વ્યાખ્યાન સાંભળવા જવા લાગ્યા. 22. आगतान् समवलोक्य भाविनो भास्करो भवजनाब्जभासने। बोधहेतुबहुलां प्रकीर्णकान् देशनामकृत वेद्यकीर्णिकाम् // 23 // ભવિજનેરૂપી કમળને ખીલવવામાં સૂર્યસરખા મોહનલાલજી મહારાજ, (વ્યાખ્યાન સાંભળવા) આવેલા અનેક પ્રકારના ભવિ જીવોને જોઈને ઘણા બોધવાળી અને જ્ઞાનરૂપી અનેક પ્રકારનાં આખ્યાનેવાળી દેશના કરવા લાગ્યા. 23. ज्ञानमेव सकलार्थसाधकं सक्रियं विरहितं नपुंसकम् / सा क्रियापि शुभभावनान्विता कामधुर विरहिताथ सर्पिणी // 24 // કસહિત જ્ઞાનજ સર્વ અર્થોને સિદ્ધ કરી આપે છે, પરંતુ તેથી રહિત તે નકામજ છે અને તે ક્રિયા પણ સારી ભાવના (શ્રદ્ધા વાળી) હોય તો ઈચછેલા મની રથ પરિપૂર્ણ કરે છે. પણ ભાવના વગરની હેય તે સાપણની પેઠે હાનિ કર્તાજ છે. 24. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #205
--------------------------------------------------------------------------
________________ વરિતમ. ] મોહનચરિત્ર સગે નવશે. (202) ज्ञानमेकमपि वेद्यभेदतो भिद्यते गृहघटैर्यथा नभः। ज्ञेयजातमखिलार्थदर्शिभि स्तीर्थकृद्भिरुदितं यथातथम् // 25 // જ્ઞાન એકજ છે તો પણ તેના (જ્ઞાનના) વિષયના ભેદને લીધે ભિન્ન ભિન્ન માલુમ પડે છે. જેમ કે, આકાશ એક છે છતાં પણ ગૃહ (ઘર) અને ઘટ (ઘડો) ના ભેદને લીધે ગૃહાકાશ તથા ઘટાકાશ કહેવાય છે. (સર્વજ્ઞ ) તીર્થકરેએ જ્ઞાનને સંપૂર્ણ વિષય યથાર્થ રીતે સૂત્રોમાં પ્રતિપાદન કીજ છે. 25. भौतिकेऽत्र परिणामशालिनि सोऽहमस्मि च मतिर्न युज्यते / संभवश्च खलु यत्र विद्यते मृग्यतां सकलसाधनैर्हि तत् // 26 // જે હું પહેલાં હતો તે જ હું છું, એવું જ્ઞાન ક્ષણ ક્ષણમાં અનેક પ્રકારના પરિણામ (રૂપાંતર) વાળા પંચભૂતાત્મક દેહમાં સંભવતું નથી. (કારણ કે જે દેહ ક્ષણેક્ષણે રૂપાંતર પામે તે તેને તેજ એટલે તે ક્ષણે જે પરિણામ પરમાણુવાળો હતો તેજ પરિણામ પરમાણુવાળે અત્યારે છે એમ શીરીતે કહેવાય? કારણ, તે વખતના પરમાણુઓ હતા તે આ ક્ષણે બદલાઈ ગયેલા છે; માટે એવું જ્ઞાન દેહમાં સંભવતું નથી.) પરંતુ જયાં એવું જ્ઞાન સંભવે છે તે આત્મા સર્વ સાધન વડે શોધવા ગ્ય છે. આ શ્લોકમાં આત્મા શરીરથી જુદા છે પણ શરીરજ આત્મા નથી એ વાત બતાવી છે. 26. तत्स्वरूपमपि तस्य लभ्यते नैव यस्य नहि शुद्धमान्तरम् / तस्य शोधकमृते चतुर्विधाજાતિ કુમ 1 ધર્મત . 27 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #206
--------------------------------------------------------------------------
________________ ( 202) मोहनचरित नवमः सर्गः / તે આત્માનું સ્વરૂપ, જેનું અંતઃકરણ શુદ્ધ નથી હોતું તેને પ્રાપ્ત થતું નથી. અને તે અંતઃકરણને શુદ્ધ કરનાર, ચતુર્વિધ ધર્મથી (દાન, શીલ, તપ, અને ભાવનાથી) બીજું કાંઈ સુગમ સાધન નથી. 27. एष्वभीष्टफलकल्पपादपेषु स्थितिः सततमस्ति भावुकाः / यस्य तस्य भवभीतिसार्पणी નામચ્છતિ સમીપમુદ્ધતા. 28 છે. હે શ્રાવેકે! અભીષ્ટ (ઈલાં) ફળ આપવામાં કલ્પવૃક્ષ સમાન, એ દાન, શીલ, તપ અને ભાવનામાં જેની સ્થિતિ હોય છે, તેની પાસે સંસારની ભયરૂપી ઉદ્દત નાગણ જતી નથી. અર્થાત ધર્મ પાળનારને સંસારનો ભય રહેતો નથી. 28, तत्त्वदृग्भिरपरोक्षदार्शभिः / शोकमोहरहितैर्महात्मभिः। निर्निदानतपसः प्रशंसनं सर्वतोऽधिकमिति स्फुटं कृतम् // 29 // - શોક અને મેહથી રહિત, જીવાડજીવાદિ સકલ પદાર્થોને જાણનાર, અતીતાડનાગત સકલ પદાર્થોને યથાવત્ જેનાર, મહાત્માઓએ નિદાન (નિયાણા) રહિત તપસ્યાની સર્વના કરતાં અધિક પ્રશંસા સ્પષ્ટ રીતે કરી છે. 29. निर्निदानतपसामिनैव यद्दह्यते मलकुलं समूलकम् / યાવિપતિ જે નિર્મઃ . धारणा शुभविचारणान्विता // 30 // કારણ કે, નિદાનરહિત તપસ્યારૂપી અગ્નિથી કર્મરૂપી મળેને સમુદાય સમળ બળી જાય છે. અને તે બળવાથી નિર્મળ થયેલા હૃદયમાં સારા વિચારોવાળી ધારણા પ્રકટ થાય છે. 30.. 1 ધારણું” કામને અષ્ટાંગ યોગનો છો ભેદ થાય છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #207
--------------------------------------------------------------------------
________________ चारतम्. / भालनयरित्र स नमे (203 ) सत्सु बुद्धिविभवादिहेतुषु / तय॑ते वितथमेव तार्किकैः।। - तत्र शुद्धहृदयैरवाङ्मुखै- . .... स्तथ्यमेव विमलार्थदशिभिः // 31 // : ... ... : કેવળ તર્ક કરનાર પુરુષો બુદ્ધિ વિગેરે હેતુઓ છતાં (એટલે ચોગ્ય તર્ક કરવાનાં સાધનો છતાં પણ અતઃકરણની શુદ્ધિના અભાવને લીધે) વ્યર્થ (ખોટાખોટા) તર્ક કરે છે. પરંતુ શુદ્ધ અંતઃકરણ વાળા, અંતર્મુખવૃત્તિવાળા અને પદાર્થને સ્વરૂપને યથાર્થ જાણનારાઓ તો સત્ય તજે કરે છે. 31. श्रावकाः शृणुत शान्तचित्ततो. वच्मि रम्यममलं निदर्शनम् / येन सत्वहृदयैकवेदिता ... ....... प परपाता ....... ... .. ह्यात्मनोऽत्र तपसश्च हेतुता // 32 // હે શ્રાવકો ! હું સ્પષ્ટ અને રમ્ય દૃણાત કહું છું તે તમે શાંત ચિત્તથી સાંભળો. એ દૃષ્ટાન્તથી આત્મા કેવળ સાત્વિક હૃદયવાળાથીજ જણાય છે તથા સાત્વક હદયવાળા થવામાં તપશ્ચર્ય એ જ હેતુ છે, એ સ્પષ્ટ જણાશે. 32. दानवेन्द्रहृदये कदाप्यभू . दात्मतत्त्वमननाय संस्पृहा / ...:... .. जायते हि मनसो विलक्षणाः ............. . .. ..... वायुतोऽधिकगतेर्गतिः स्मृतिः॥३३ / / ... એક વખત વ્યંતર લેકના રાજા વિરોચનના અંતઃકરણમાં આત્મા સંબંધી જ્ઞાન મેળવવાની ઉત્કટ (પ્રબળ) ઈચ્છા થઈ. કારણ કે, વાયુ કરતાં અધિક વેગવાળા મનની ગતિ વિલક્ષણ હોય છે. એટલે કોઈ વખત મનમાં કંઈ તે બીજે વખત કંઇક વિલક્ષણ વાત ફુરી આવે છે, તેથી તેને આવી ઇચ્છા થઈ. ) 33, . .. वच्मि कस्य पुरतो मनोरथं स्वीयमेतमिति हृद्यचिन्तयत् / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #208
--------------------------------------------------------------------------
________________ ( 204) मोहनचरिते नवमः सर्गः। [उत्तरमार्ग एष महतां सदातनो यदिचारसचिवं सुभाषणम् // 34 // “આ મારે મને રથ કેની પાસે કહું એમ વિરેચન રાજા મનમાં વિચાર કરવા લાગે. કારણ કે, મહેટા માણસને સનાતનને એ રીવાજ છે કે પેહેલે વિચાર કરે અને પછી તે વાત બેલવી. 34. वृद्धमन्त्रिण उपाहनाय च वेत्रिणं त्वरितमादिदेश सः। चिन्तितार्थकरणे विलम्बिता मूर्खता किमपि कारणं विना // 35 // તે વિરેચનરાજાએ પોતાના વૃદ્ધ-મંત્રીને (પ્રધાનને બોલાવવાને માટે છડીદારને જલદી આજ્ઞા આપી. કારણ કે, ધારેલા કામમાં વિના કારણ વખત ગુમાવવો એ મૂર્ખાઈ છે. 35. खागतं महति आगते वदनीश्वरोऽपि स च सच्चकार तम् / वृद्धसत्कृतिसुरद्रुवल्लरी-- सेवने हि विमतं न कस्यचित् // 36 // તે વૃદ્ધ પ્રધાન આવે ત્યારે પિતે રાજા હતો તો પણ તમે ભલે પધાર્યા એમ કહી વિરેચને સત્કાર કર્યો. કારણ કે, વૃદ્ધ જનેના સત્કારરૂપી કલ્પવૃક્ષની वेदातुं सेवन ४२वामा एन वि मत नथी. (अपाय मत छ.)३६. मन्त्रिराज मम सच्चिदात्मनि / संशयोऽस्ति सुमहान् स्वयम्भवः। संशया हि नहि भावितात्मनां योगिनामभिभवन्ति केवलम् // 37 // (રાજા મંત્રીને કહે છે) હે મંત્રિરાજ ! સત્ય અને ચિપ આત્માને વિષે મને પોતાની મેળેજ પ્રબળ સંશય થયું છે. ( અર્થાત્ દેહથી પૃથક્ સત્ય અને Jun Gun Aaradhak Trust P.P.AC.Gunratnasuri M.S.
Page #209
--------------------------------------------------------------------------
________________ વારતમ. ]. મહનચરિત્ર સર્ગ નવમ.. (206 ) ચિદ્ર આત્મા હશે કે નહીં? અને હશે તો કેવો હશે?) કારણ કે, સંશય આત્માને વશ કરનાર ગિને જ ફકત થતા નથી. અર્થાત તે સિવાય બીજા બધાને થાય છે. 37. तस्य तत्त्वमवगन्तुमुत्सहे ब्रूहि मे झटिति कोऽस्ति सद्गुरुः / सद्गुरोरभिगमाप्तिमन्तरा નૈવ સંસ્કૃતિકૃતિઃ વન છે રૂ૮. તે આત્માનું તત્ત્વ (એટલે શરીરથી જુદો આત્મા હશે કે નહિ?) જાણવાની મને પ્રબળ ઈચ્છા થઈ છે; માટે શીઘ કહે કે (તે સમજાવે એવો) સદ્દગુરુકોણ છે? કારણ કે, સદ્ગુરુને શરણે ગયા વગર સંસારનો નાશ કઈ દિવસ થતો નથી. 38. मन्त्रिशेखर उवाच साम्प्रतं ...." સાથ્થતંમતમહં મનોહર પક્ષપાતરહિતૈઃ સુવામિ - . . _ ઘુમત્રિમનુમુદ્યતે સામે રૂ૫ // મંત્રીઓમાં શ્રેષ્ઠ પ્રધાને કહ્યું કે હાલમાં તમારા મનને આનંદ આપે એવો આ વિચાર ઘણો યોગ્ય છે. કવિ કહે છે કે, પક્ષપાતથી રહિત શ્રેષ્ઠ વક્તાએ યોગ્ય બાબતમાત્રને નિરંતર અનુમોદન (સંમતિ) આપે છે. 39. देव मौ कुरु विलम्बमुद्यतो ब्रह्मदेवसविधं भवेरितुम् / श्रेयसे त्वरणमेव युज्यते વિક્રમતિ થવેદ વદુ 40 || (મંત્રી કહે છે) હે દેવ ! આ પ્રશ્ન પૂછવાને માટે બ્રહ્માની પાસે જવાને તૈયાર થાવ અને વિલંબ કરે નહિ. કારણ કે, શુભ કામને માટે ઉતાવળ કરવી એજ 1 नायं माङ् किन्तु माशब्दः / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #210
--------------------------------------------------------------------------
________________ ( 20 ) मोहनचरिते नवमः सर्गः। યોગ્ય છે. કેમ કે, એવાં શુભ કાર્યોમાં વિશ્નોની ઘણી ભીતી હોય છે, માટે ઉતાવળ કરવીજ શ્રેષ્ઠ છે. 40. तेन मन्त्रिमहितेन नोदितो ब्रह्मलोकनिकटं जगाम सः। ઉલ્બમોન્નતાશાનાં . नैव दूरतरमस्ति किंचन // 41 // તે વિરેચન રાજા પિતાના શ્રેષ્ઠ મંત્રીની પ્રેરણાથી બ્રહ્માના લેકની પાસે ગ. (કવિ કહે છે કે). જેમના હૃદયમાં આનંદના ઉછાળનારા તરંગો ઉછળી રહેલા હોય છે તેમને કોઈ પણ સ્થાન બીલકુલ દૂર નથી. 41. . . . . તમતિમતી વિદો : : : 3 लोकमान उपशान्तहत्तमाः।... सिस्मियेऽथ बहुलं प्रमोदनं नैव माति हृदि यस्य कस्य चित् // 42 // તે બ્રહ્મલેકને ચમત્કાર જોઈને (હર્ષથી) ઘણે વિહ્વળ (ગાંડ ઘેલ) થઈ ગયે અને હૃદયાધકારથી રહિત થઈ આનંદને લીધે હસી પડ્યો. કારણ કે, જેવા તેવાના હૃદયમાં ઘણે હર્ષ રહી શકતો નથી. અર્થાત આનંદને વેગ અંતઃકરણમાં રોકી રાખવો એ શાંતતા અને ગંભીરાઈવાળા માણસનું જ કામ છે. 42. सोऽभिगच्छति पुरो यदा तदा .. तत्र पश्यति विशन्तमेककम् / भासमानमभितः पुरन्दरं तत्त्वबोधकरणं न यदलम् // 43 // તે જે આગળ જાય છે કે, તેણે ચારે તરફથી શોભી રહેલે, અને બ્રહ્માના લોકમાં એકલે પ્રવેશ કરતો ઈંદ્ર જે. કારણ કે, સિન્ય વિગેરે સામગ્રી તત્વ જ્ઞાનના ઉપદેશમાં ઉપયોગી નથી. 3, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #211
--------------------------------------------------------------------------
________________ चरितम् भासनयरित्र स ना. (207) तौ प्रकृष्टबलरूपशालिनी नेमतुः कमलजं यथाक्रमम् / ज्ञाततत्त्वविदुषः पुरःप्रभो र्नातिकर्तुमसुरोऽपि शनुते // 44 // ઉત્કૃષ્ટ બળ અને રૂપવાળા તે બન્ને જણાએ એટલે ઇન્દ્ર અને વિરેચને ક્રમ પ્રમાણે એટલે જે ક્રમથી આવ્યા હતા તે પ્રમાણે (એટલે પ્રથમ ઈન્ડે ને પછી વિરોચને) બ્રહ્માને નમસ્કાર કર્યો. કારણ કે, ઉત્તમ તત્ત્વજ્ઞાન જાણનારા પ્રભુની પાસે અસુર (વ્યંતર) પણ કાયદાનું ઉલ્લંઘન કરી શકતો નથી. 44. आशिषा समभिनन्द्य तौ भृशं सोऽन्वयुक्त कुशलं चतुर्मुखः / आगतौ कुत उरुक्रमौ युवां . हेतुतोऽभिवदतां महाजनौ // 45 // બ્રહ્માએ તે બનેને આશીર્વાદથી સારી રીતે સત્કાર કરી કુશલસમાચાર પૂછીને કહ્યું કે હે મોટા પરાક્રમવાલા મહાજન! તમે ક્યાંથી આવ્યા છે ? તથા શા हेतुथी माव्या छ। ते हे. 45. ब्रह्मदेववचसातिहर्षितौ वीक्ष्य चावसरमूचतू रहः / देवदेव भवदीयदर्शनात् / किं यदस्ति बलवत्प्रयोजनम् // 46 // બ્રહ્મદેવનાં વચનથી અત્યંત હર્ષ પામેલા તે બન્ને જણાઓ વખત જોઈને એકાંતમાં કહેવા લાગ્યા કે હે દેવદેવ! (બ્રહ્મદેવ !) તમારા દર્શનથી અમારે બીજું * शुभाटुं प्रयोगन छ ? अर्थात् तमा दर्शन प्रयोगन छ. 46. किंच चेद्भवति नौ कृपा प्रभो देवदेव परमार्थदर्शक / कोऽस्ति चेतन इति स्फुटं गुरो दर्शयात्र हि मनोरथो महान् // 47 // જે પામેલા તે પણ જાઢ પ્રયોજન લાગ્યા છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #212
--------------------------------------------------------------------------
________________ - fઉત્તર : 208) સોનપત નવ લા ' હે દેવના દેવ ! હે પરમાર્થદર્શક ! [ આત્માના યથાર્થે તત્ત્વને બતાવનાર ] હે પ્રભો ! હે ગુરે ! જે અમારા ઉપર આપની કૃપા હોય તો ચેતન [ આભા. કેણ તે અમને સ્પષ્ટ રીતે બતાવે અને તે જાણવાને અમારી ઘણી ઇચ્છા છે. 40. ब्रह्मणो हृदि मुदस्तदर्थनात् संबभूवुरितिचिन्तया युताः। भोगलुब्धहृदयैर्न दुर्ग्रहो योगिभिस्त्वयमवाप्यतेऽञ्जसा // 48 // આ આત્માનું સ્વરૂપ યોગિને પણ દુર્થહ ( દુખે વડે કરીને ગ્રહણ કરી શકાય એવું હોવાને લીધે ભેગની આસક્તિ વાલાઓને આ આત્માની પ્રાપ્તી થતી નથી એવી ચિન્તાથી યુકત આનંદ (આનંદ થવાનું કારણ એટલું જ કે આત્માનું સ્વરૂપ કેવું હશે તે જાણવામાં તેમની પ્રવૃત્તિ થઈ હતી.) બ્રહ્માના હૃદયમાં તે બન્નેની પ્રાર્થનાથી થે. 48. अस्तु तावदनयोः प्रवर्तनं दुःशकेऽत्र यदभूद्धरं हि तत् / पश्यतं समवधानपूर्वकं दर्पणेऽत्र निजचेतनं युवाम् // 49 // આ ઘણું કઠણ બાબતમાં આ બન્નેની પ્રવૃત્તિ થઇ છે, એટલું પણ સારું છે,” એમ વિચારી બ્રહ્મા કહેવા લાગ્યા કે તમે બન્ને જણાઓ સાવધાન થઈને દર્પણમાં પોતાના ચેતનને [ આત્માને ] જુઓ. [આ ઠિકાણે બ્રહ્માએ દર્પણમાં આત્મા જોવાનું કહ્યું તેને હેતુ એ હતો કે જેમાં દર્પણમાં પ્રતિબિંબ છે તેવી રીતે દેહમાં આત્મા પ્રતિબિંબરૂપે રહેલે છે; અને દર્પણને નાશ થયા છતાં પણ પ્રતિબિંબ વાળી વસ્તુને નાશ થતો નથી તેમજ દેહાદિકનો નાશ થવા છતાં આત્મા નાશ પામતો નથી.] 49. ब्रह्मणो गिरमिमां पुरन्दरौ तौ निशम्य सहसा स्म पश्यतः दर्पणे निजकमेव बिम्बकं ત્તિનત્યસમક્તિ 50 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #213
--------------------------------------------------------------------------
________________ વરિત. ] મહિનચરિત્ર સર્ગ નવમે. ( 20 ) - બ્રહ્માની આ વાણી સાંભળીને ઈદ્ર તથા વિરોચન વારંવાર અંતઃકરણની વૃત્તિના નૃત્યથી શોભી રહેલા પોતાના પ્રતિબિંબને દર્પણમાં એકદમ જોવા લાગ્યા. 50, , जातसंशयतमावुभावपि मानिनौ स्म न च पृच्छतो ह्रिया। मानमस्ति सुदृढो रिपुर्यतः . વેરાતઃ પતયઃ || || પ્રતિબિંબ જોવાથી તે બન્ને જણાઓને સંશય થયે (અર્થાત આત્માનું સ્વરૂપ સમજાયું નહીં, એટલે આમાં આત્મા કોણ એ સંશય થયોપરંતુ શરમને લીધે તે બન્નેય અભિમાનીઓએ પૂછયું નહીં. [ એટલે સંદેહને ખુલાસે બ્રહ્માને પણ પૂછે નહીં. ] કવિ કહે છે કે, માન એજ માટે શત્રુ છે; અને જેનામાં સદ્વિવેક (સારે વિવેક) હોતો નથી તેની અગતી થાય છે. પ૧. પૃછતો મમ મતિઃ સમાज्ज्ञाततत्त्वविदुषो न लाघवम् / इत्यभिग्रहवशात् ससंशयौ / कं प्रणम्य गृहमीयतुस्तु तौ // 52 // આ મારે બરાબરીઓ છે અને એની સમક્ષમાં હું પૂછીશ અને એ જે આત્માનું તત્ત્વ બરાબર સમજે હશે તો મારી હલકાશ ગણાશે એવા અભિમાનને લીધે સંશયને નિવૃત્ત કર્યા વગર બ્રહ્માને પ્રણામ કરીને બન્નેય જણાઓ ઘેર ગયા. [ઈંદ્રના મનમાં એમ કે હું પૂછીશ અને વિરોચન સમજે હશે તે તેના આગળ મારી હલકાશ ગણાશે, અને વિરોચનના મનમાં એમ કે ઈંદ્ર સમજે હશે અને હું પૂછીશ તો હું હલકો ગણાઈશ, માટે બેમાંથી કેઈએ પૂછ્યું નહીં. ] પ૨. दैत्यराड् गृहमजन शरीरकं निश्चिकाय वितथं हि चेतनम् / उद्धटत्वमतएव निन्दितं દ્વિવેચનવિધ વિધે છે પરૂ . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #214
--------------------------------------------------------------------------
________________ ( 228) મોહનવરિતે નવ : . ( ઉત્તર વિરેચને ઘેર જતાં જતાં શરીર એજ આત્મા છે એ મિથ્યા નિશ્ચય કર્યો. એટલા માટે જ બ્રહ્માનું પણ સત્યવસ્તુનું વિવેચન કરવાની બાબતમાં ઉદ્ધતા પણું નિધ છે, ત્યારે બીજા સાધારણ પુરુષનું ઉદ્ધતપણું નિન્દિત હોય તેમાં કહેવું શું? અર્થાત્ આ બાબતમાં ફરીથી બ્રહ્માને પૂછ્યા વગર વિરેચને જે ઉતાવળ કીધી તે ઠીક ન કર્યું. 53. नों मुहूर्तमपि विस्मृति ललौ। दर्पणे निजकमेव बिम्बकं પરચવ નક્ષત્તેવિત્ર | 4 | ઈંદ્ર તો ચિત્તાથી ઘણો ઉદાસ થઈ ગયે. ઘડીવાર પણ એ વાતની એને વિસ્મૃતિ થતી નથી. અને દર્પણમાં પોતાના પ્રતિબિંબને જ જોતા હોય તેમ આખા જગતને જોવા લાગે. અર્થાત્ તેને આખું જગત દર્પણના પ્રતિબિંબની પેઠેજ દેખાતું હતું. 54. वर्षभुक्तिमिव तां विभावरी सः कथंचिदपनीय तद्रुचिः / आजगाम चतुराननं पुन व्याजहार विकसन्मुखाम्बुजम् // 55 // આત્માના સ્વરૂપના જ્ઞાનમાં સચીવાળો ઈંદ્ર તે રાત્રીને એક વર્ષ દિવસની પેઠે વીતાવીને બ્રહ્માની પાસે આવે અને પ્રફુલ્લ મુખમલવાલા બ્રહ્માને કેહેવા લાગ્યો. પપ. તેવદેવ વરુ જિં વૈયા પુરી दर्शितं न विदितं मया तदा। केवलं निजकमेव बिम्बितं दर्पणे समवलोकि बिम्बकम् // 56 // હે દેવના દેવ! તમે પેહેલાં મને શું બતાવ્યું હતું તે કહે? હું તે વખતે સમય નથી. પણમાં પડેલું કેવળ મારૂંજ પ્રતિબિંબ મેં જોયું હતું. પ. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #215
--------------------------------------------------------------------------
________________ चरितम्.] * मोडनयरित्र सर्ग नपा. ( 211) श्रावकाः शृणुत तत्सुरेश्वरं प्रत्यगात्मदृगजो जगाद यत् / बाह्यवृत्तिविवशेन देहिना ... दुर्गमास्ति विदिता स्वयंप्रभा // 57 // હે શ્રાવક! આત્મસ્વરૂપમાં દૃષ્ટિવાળા બ્રહ્માએ ઈંદ્રને કહ્યું તે તમે સાંભળે –“આત્મતત્ત્વ પ્રસિદ્ધ છે તો પણ બાહ્યવૃત્તિ (વિષયવૃત્તિ) વાળા પ્રાણીને પ્રાપ્ત થવું ઘણું કઠણ છે. 57. चेत्तवास्ति सबलं कुतूहलं तत्त्वबोधविषये शतक्रतो / तप्यतां तप उपेक्ष्य तफलं यत्सुरद्रुमधरीकरोत्यदः // 58 // હે ઈંદ્ર ! તત્ત્વજ્ઞાન (આત્મતત્ત્વ જ્ઞાન) ના વિષયમાં જે તને ઘણું કુતૂહલ હોય (એટલે ગમે તે રીતે પણ આત્માનું જ્ઞાન મેળવવું એવી પ્રબળ ઈચ્છા હેય ) તે ફળની ઈચ્છા રાખ્યા વગર તપ કર. કારણ કે, એ તપ કલ્પવૃક્ષને પણ હલકે કરી દે છે. તાત્પર્ય એ કે કલ્પવૃક્ષ કરતાં પણ એ તપસ્યા श्रेष्ठ छ. 58. ब्रह्मणोक्तमवधार्य तत्क्षणादुद्धभावभृतसङ्ख्दा धृताः। सगृहग्रहजुषा बिडौजसा // 59 // બ્રહ્માનું કહેલું સાંભળીને પ્રશસ્તભાવથી ભરેલા હૃદયવાળા અને અનુકૂલ ગ્રહના વાગવાળા ઈંદ્ર તરતજ અનેક પ્રકારના અભિગ્રહો ( નિયમો) તપસ્યા કરવાને भाटे सीधा. 58. कालतः पुनरुरुप्रभो हरिः पृष्टवान् किमपि नूतनोत्तरम् / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #216
--------------------------------------------------------------------------
________________ ( 212) मोहनचरिते नवमः सर्गः। - [उत्तर नावददिधिरुपायवित्तम- . स्तप्यतामिति दिदेश चाऽसकृत् // 6 // કેટલાક સમય પછી ઘણી કાન્તિ વાળ ઇંદ્ર (બ્રહ્માજી પાસે આવીને). ફરીથી પૂછવા લાગ્યો. (પણ) ઉપાય જાણનારાઓમાં શ્રેષ્ઠ બ્રહ્માએ કંઈ નવીન उत्तर २ाप्यो नहि 55 ' तपश्चर्या 42 ' सेभ वारंवार घु. 60. . ऽभूदृते च तपसोऽधिकारिता। आत्मतत्त्वजनने तु का कथा भ्राम्यतो वितथमानिनो बहु॥६१॥ હે શ્રાવકે ! તપશ્ચર્યા (તપસ્યા) ર્યાવગર આત્મતત્ત્વ મેળવવાને ઈંદ્રને પણ અધિકાર નથી તે વ્યર્થ માન રાખનારા અને વારંવાર ( સંસારમાં) બ્રમણ કરનારા અન્ય જીવોની તે વાતજ શી ? 61. मोहनर्षिवचनं सुधोपमं युक्तिगर्भितमिदं निपीय ते / भावुका बुबुधुरल्पकर्मका निनिमित्तमिह नैव किञ्चन // 62 // અમૃતના સરખું અને યુક્તિવાળું મેહનમુનિનું એ વચન સાંભળીને અલ્પકર્મવાળા ભવિક જનો બેધ પામવા લાગ્યા. અથવા કોઈ પણ કા કારણે 12 मनतुंग नथी. 62. तद्विचारसहकारिकारणं किं द्वितीय उपदेशकोऽथवा / भूमिवाणनिधिचन्द्रसंख्यक वैक्रमादजलकाल आगमत् // 63 // શ્રાવકાના એ પ્રકારના વિચારોનું સહકારી કારણ (મદદરૂ૫) અથવા બ“ ઉપદેશક હોય તેને સરખું વિક્રમસંવત 1951 નું માસું આવ્યું. 63. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #217
--------------------------------------------------------------------------
________________ चरितम्. / . भडनयरित्र सर्ग ना. ( 213) श्रावकैरमरदानवेन्द्रयोरन्तरेण तप आत्मवेदने / नो बभूव गतिरुद्धधीमतोः का कथाऽल्पमतिवैभवस्य तु॥६४॥ चिन्तयद्भिरिति भावितात्मभि ात्मनोऽक्षयकरं तपो द्रुतम् / अक्षयाभिधमधैर्यधर्षिभि श्चाङ्गयकारि गुरुदेवसाक्षिकम् // 65 // પ્રશસ્તબુદ્ધિવાળા વિરેચન અને ઇંદ્રની પણ તપસ્યા કર્યા વગર આત્મજ્ઞાનમાં ગતિ થઈ નથી (એટલે તપસ્યા વગર તેમને પણ આત્મજ્ઞાન થયું નથી) તો બુદ્ધિના અ૯૫ વિભવવાળા બીજાઓની તો તે આત્મતત્ત્વના જ્ઞાનમાં ગતિ ક્યાંથી જ થાય, એ પ્રમાણે વિચાર કરતા અને વૈર્યવાળા ભવિજનોએ આત્માને અક્ષય કરનારું અક્ષય નામનું તપ, ગુરુ અને દેવની સાક્ષીમાં અંગીકાર કર્યું. 65. श्रावणे सकलकर्मसूदनात् सार्थनाम खलु कर्मसूदनम् / श्रावकाः कतिपये कुतूहला निष्कुतर्कमतयः प्रचक्रिरे / / 66 / / સમગ્ર કર્મોને નાશ કરવાને લીધે બરોબર અર્થવાળું કર્મસૂદન નામ પામેલા કર્મસદન નામના તપને કુતર્ક વગરના કેટલાક શ્રાવકે શ્રાવણમાસમાં हर्षथी १२वा साया. 66. केऽपि संसृतिरुषश्चतुर्दशपूर्विणां तपसि शुद्धचेतसः। संस्थिताः सकलसौख्यकारणे धर्मकार्यकरणे मतिर्मतिः॥ 67 // P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #218
--------------------------------------------------------------------------
________________ [ उत्तर ( 214 ) मोहनचरिते नवमः सर्गः। સંસાર ઉપર અભાવવાળા અને શુદ્ધ ચિત્તવાળા કેટલાક ચૌદપુરવી નામની તપસ્યામાં બેઠા. કારણ કે, સર્વ સુખના કારણરૂપ ધર્મકાર્ય કરવામાં रेहेनारी युद्धिा उत्तम सुद्धि य छे. 17. केऽपि कर्मरिपुभिः समं समैयो मुत्सुकमनोऽभिलाषुकाः। शस्त्रमप्रतिहतं श्रुतं तपः पञ्चराङ्गिन्तप आदि चक्रिरे // 68 // પિતાના બરોબરીઆ કમશત્રઓની સાથે યુદ્ધ કરવાની અભિલાષાવાળા 489 मे, त५, ये ( तेभने तवाने ) प्रतिहत (न टीवी शय તેવું) શસ્ત્ર પ્રસિદ્ધ છે, એમ ઘારી પચરંગિ વિગેરે તપસ્યા કરવા લાગ્યા. 68. किं ब्रवीमि बहु नैव कोऽप्यभूद्. यो हि मोहनमुनेर्वचोऽमृतम् / सन्निपीय किमपि स्फुटं तपो नो चकार निजशक्तिपूर्वकम् // 69 // હું વધારે શું કહું ? મેહનલાલજી મહારાજનાં વચનરૂપી અમૃતનું પાન કરીને પોતાની શક્તિ પ્રમાણે જેણે તપસ્યા નહિ કરી હોય તેવો કઈ નહોતા. 69. आश्विने कुमुदिनीप्रकाशके पूर्णमण्डलधरे शुभे क्षणे / स्फारमारमदमर्दिनो जनाः सुस्थितास्तपसि चोपधानके // 70 // આશ્વિન માસમાં કુમુદિની [પાઈણી ] ને પ્રફુલ્લ કરનાર ચંદ્રનું મંડળ પરિપૂર્ણ ખિલ્યું હતું તે શુભ–સમયમાં અર્થાત્ આસો સુદી 15 ને દીવસે કામદેવના પ્રબલ મદને મર્દન કરનારાઓ ઉપધાન નામનું તપ કરવા લાગ્યા. 70. सत्सु तत्र बहुषूपकर्तृषु मुख्यतोऽग्रगतिको बभूवतुः। P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #219
--------------------------------------------------------------------------
________________ चरितम्. ] મોહનચરિત્ર સર્ગ નવમે. ( 215 ) कोष्ठगायुपपदाह्वरामजी-- देवकर्णवणिजौ प्रवर्तकौ // 71 // આ કાર્યમાં મદદ કરનારાઓ ઘણા હતા પરંતુ કોઠારી રામજી તથા દેવકરણ મુખ્યભાગે અગ્રેસર હતા. 71. सप्रकारमुपधानशालिनो मालिकाभिरुपपूजितास्सता। अस्ति काऽपि शुभकर्मणां प्रभा नैति या खलखचार्युपद्रुतिम् // 72 // ઉપધાન કરનારાઓને માળાઓ પહેરાવી વિધિ પ્રમાણે તેમનો સત્કાર કરવામાં આવ્યો હતો. અને સત્કર્મનો પ્રતાપજ એ હોય છે કે દુષ્ટ પુરુષારૂપી बहाना तेने उपद्रव थत। नथी. 72. . उत्सवो जनमहोत्सवो महानष्टभिश्च शुभवासरैस्तदा। संबभूव बहुभक्तिपूर्वकं दुष्टकर्मदलनैकसाहसी // 73 // આઠ દિવસ સુધી લેકને ઘણો આનંદ આપનાર દુષ્ટ કર્મને નાશ १२नार [ 24881 ] महोत्सव 54ii मस्तिथी थयो. 73. नन्दिराजमुखतोऽतिशोभना या बभूव रचना कलाचणा / सा जघन्यकविवागगोचर-- त्वान्न वर्णनकृतेऽत्र नीयते / / 74 // . કળાવડે કરીને પ્રસિદ્ધ નંદીશ્વર દીપ વિગેરેની અત્યંત શોભાવાળી જે રચના કરવામાં આવી હતી, તે હલકા કવિની વાણુમાં આવી શકે એવી પણ નહિ હેવાને લીધે હું અહિં તેનું વર્ણન કરતો નથી. 74. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #220
--------------------------------------------------------------------------
________________ ( 216 ) मोहनचरिते नवमः सर्गः। [उत्तर नेत्रवाणनिधिभूमितादके कार्तिके श्रमधनातिशायिभिः / श्रावकैर्विविधभक्तिपूर्वकं कर्म शोभनतमं कृतं बहु // 75 // | વિક્રમ સંવત ૧૯૫ર ના કાર્તિક માસમાં પણ ઘણા ધનવાનું અને ઘણે પરિશ્રમ કરનાર શ્રાવકોએ અત્યંત ભકિતથી ઘણું સત્કર્મો કર્યા. 75. समवसरणदृश्यं दृष्टमात्रं सदेव / विरचितमतिभत्त्या श्रावकैर्भाग्यभाग्भिः / हरति कलुषजालं सान्द्रमानन्दमन्त वितरति यदवाच्यं मादृशानां कवीनाम् // 76 // ભાગ્યશાલી શ્રાવકોએ સમવસરણની રચનાને જે દેખાવ ઘણી ભકિતથી કર્યો હતો તે જોતાંની સાથેજ લેકના પાપના સમુદાયનું હરણ કરતો હતો તથા મનને ઊત્તમ પ્રકારનો આનંદ આપતો હતો. અને મારા સરખા કવિઓને અવાચ્ય (सेटले पर्णवी न श तव।) मनावतो हता. 76. सम्मत्तशिखररचना ह्यासीद्रम्यातिशायिनी या ताम् / लोकमानस्य शिखरं द्रष्टुमुपक्रमो नहि भवेत् कस्य // 77 // સંદર્યવાળા પદાર્થોમાં પણ ચઢીઆતી એટલે ધણી જ સુંદર સમેત શિખરની જે રચના કરી હતી તે રચનાને જેનાર કે પુરુષ તેનું શિખર જેવાને 54:मन रे, अर्थात् शि५२ त२५ न तु ? 77. तदवसरे हेमचन्द्र तनयेन फकीरचन्द्रचन्द्रेण / १'मालिनी'-वृत्तमिदम् / तल्लक्षणं तु--"ननमयययुतेयं मालिनी भोगिलोकैः " इति / 2 गीतिरियम् / लक्षणं तु-"आर्याप्रथमदलोक्तं यदि कथमपि लक्षणं भवेदुभयोः / दलयो। कृतयतिशोभा गीति तो गीतवान्भुजड़ेशः // " 3 इयमपि गीतिरेव / Jun Gun Aaradhak Trust P.P.AC.Gunratnasuri M.S.
Page #221
--------------------------------------------------------------------------
________________ चरितम्. ] भासनयरित्र सणे नवी. ( 217 ) उद्यापना कृता श्री कल्याणजेन कस्तूरचन्द्रेण // 78 / / તે અવસર ઉપર હેમચન્દ્રના પુત્ર ફકીરચંદ્ર તથા કલ્યાણચંદ્રના પુત્ર કરતરચન્દ્ર ઉઘાપના કરી. 78. अष्टोत्तरस्नात्रमतीव सम्पदा कृतं सुसंघेन महात्मभिः समम् / अन्यान्यपि श्लाध्यतराणि कानिचि-. च्छुभानि कर्माणि बभूवुरोमिति॥ 79 / / મુનિ મહારાજની સાથે સંધે પણ ધણી સંપત્તીએ કરીને અષ્ટોત્તર સનાત્ર કર્યું અને બીજું પણ વખાણવા યંગ્ય કેટલાક શુભ કર્મો થયાં. 8. સર્ગની સમાપ્તિ વખતે મંગલ સૂચવવા આ કાર મુક્યો છે. 79. दोषोन्धकारपरिहारकृतप्रयत्नः .. सर्वज्ञसूक्तिततिदीधितिराननेन्दुः। . मोदं ददद्दददवत्कुलकैरवाणां जेजीयतां जगति मोहनलालभिक्षोः॥८॥ इति श्रीउत्तरमोहनचरिते नवमः सर्गः // 9 // દોષો રૂપી અંધકારને પરિવાર (નાશ) કરવા પ્રયત્ન કરતે; સર્વજ્ઞ પુરુધની સૂકિત (સારી રીતે કહેલી વાણી) ની પંકિતઓ રૂપી કિરણોવાળો; દયા, દાન અને દમને ધારણ કરનાર શ્રાવક રૂપી પિયણને આનંદ આપત, મેહનલાલ મહારાજના મુખરૂપી ચંદ્ર પૃથ્વી ઉપર અતિશય વિજય પામો. 80. (नवमा सानो मालावोष समास. ) - 1 इयमुपजातिरिन्द्रवंशावंशस्थाभ्याम् / 2 'वसन्ततिलका'-वृत्तम् / लक्षणं तु-" या वसन्ततिलका तभजा जगौ गः" इति / P.P.AC. Gunratnasurl M.S. Jun Gun Aaradhak Trust
Page #222
--------------------------------------------------------------------------
________________ ( 218 ) उत्तर मोहनचरिते दशमः सर्गः। अथ दशमः सर्गः। अहन्त्वेन ममत्वेन यस्य चेतो न दूयते। परोपकारधीचुञ्चु-रस्ति कोऽपि स मह्यते // 1 // સર્ગ દસમો. અહંમમતાથી જેનું મન ખિન્ન થતું નથી અને પોપકારી બુદ્ધિવાળા પુરુષોમાં જે પ્રસિદ્ધ હોય છે તે સન્માન પામે છે. 1. अथ श्रीमोहनमुनिर्भव्याम्भोजनभोमणिः। . बहूनुद्वोधयामास उपदेशमयांशुभिः॥२॥ ત્યાર પછી ભવ્ય જનરૂપી કમળને ખીલવનાર સૂર્યસરખા મેહનલાલજી મહારાજ (પતીના) ઉપદેશરૂપી કિરણો વડે ઘણાઓને બોધ આપવા લાગ્યા. 2. बुद्धास्तदुपदेशाद्य तेषां नाम यथाक्रमम् / संक्षेपत इदं श्राद्धाः स्मरणीयं ब्रवीम्यहम् // 3 // હે શ્રાવકે તેમના ઉપદેશથી જેઓ બોધવાળા થયેલા છે તેઓનાં (પ્રાતઃકલમાં) સંભારવા યોગ્ય નામો, હું તમને સંક્ષેપથી કહું છું. 3. राधनपुरवास्तव्यो जगजीवननामकः। .. संसारसुखतुच्छत्वं मन्वानो भवभीरुकः // 4 // मार्गशीर्षे तिथावेकादश्यां सद्धावभावितः। .. ललो दीक्षां चलद्रागद्वेषावर्तोदधेस्तरिम् // 5 // સંસારનાં સુખોને તુચ્છ સમજનાર, સંસારથી (જન્મ મરણથી) ભય પામનાર, સારા સરકારવાળા અને રાધનપુરના રહેવાશી જગજીવન શેઠે માગેશક માસમાં એકાદશીને દિવસે ચલાયમાન થતા રાગદ્વેષરૂપી - ભમરાઓવાળા એ સારુ સમુદ્રને તારનાર નાવના સરખી દીક્ષા લીધી. 4-5, Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.
Page #223
--------------------------------------------------------------------------
________________ વરિત ] મોહનચરિત્ર સર્ગ દસમો. (221 ) श्रीमद्धर्षमुनेः शिष्यः सर्वशिष्यशिरोमणिः। અમૂ સુપુર્વ પ્રાપ્ય વર્ષ વિશારદ ! દા. તે જગજીવનશેઠ શ્રીહર્ષમુનિના સર્વ શિષ્યોમાં શિરોમણી થયા અને સારા ગુરુ મળવાથી તે શુદ્ધ અંતઃકરણવાળાને હર્ષ થ. 6. जयस्ते कर्मणो भावी चारित्रेण महासिना। अनेनेति जयस्तस्य नामधेयं चकार किम् // 7 // આ શિષ્યનું જ્યમુનિ નામ પાડયું તે, આ ચારિત્રરૂપી મોટા ખડગથી તારાં કમેને ય થવાને છે એવા હેતુથી હશે કે શું? 7. झालौरपट्टीप्रान्तस्थ--बोकराग्रामवासिकः / नवलः सबलो जेतुं बभूव निजकर्मणाम् // 8 // ત્યાર પછી ઝાલરા પાટણ પ્રાંતમાં આવેલા બોકરાગામને રહેવારસી નવલચંદ પણ (મહારાજના ઉપદેશથી) પોતાનાં કમીને જીતવાને સબલ (સમર્થ) 8. शस्त्रमव्याहतं श्रुत्वा चरणं तत्पराजये। जग्राह मुनिराजोऽयं मरौ कल्पतरुः किमु // 9 // “કમને પરાજ્ય કરવામાં ચારિત્ર અવ્યાહત ( કશાથી પાછું ન હઠે તેવું) શસ્ત્ર છે.” એવું સાંભળી તેણે દીક્ષા લીધી. (આ ઠેકાણે કવિ ઉલ્લેક્ષા કરે છે કે) આ મુનિ મહારાજ મારવાડ દેશમાં કલ્પવૃક્ષ છે કે શું? . सन्नयत्वान्नयो नाम चकारास्य महात्मनः। रीतिर्हि मुनिराजानामायं मुञ्चति नाक्षरम् // 10 // પછી સારી નીતિવાળા હેવાથી એ મહાત્માનું નામ નયમુની રાખ્યું. કારણ કે, મુનિઓની એવી રીત હોય છે કે નામના પ્રથમ અક્ષરને છોડી દેતા નથી. (તાત્પર્ય એ કે નામના પહેલા અક્ષર ઉપરજ નામ પાડે છે.) 10, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #224
--------------------------------------------------------------------------
________________ (220 / मोहनचरिते दशमः सर्गः। [ उत्तरकर्पूरचन्द्रपुत्रस्य सौभाग्यस्य गृहे ह्यभूत् / दीक्षेयं माघकृष्णस्य पञ्चम्यां विधिपूर्वकम् // 11 // આ દીક્ષા કપુરચંદના પુત્ર સૈભાગ્યચંદને ઘેર મહાવદી પાંચમને દિવસે વિધિપ્રમાણે આપવામાં આવી હતી. 11. अयं बभूव श्रीकान्तिमुनेः शिष्यो महात्मनः। यः स्वाचारचणो भव्यान् विहरन्नन्दयत्यलम् // 12 // આ નયમુની, મહાત્મા શ્રીકાંતિમુનિના શિષ્ય થયા. જે મહાત્મા પિતાના આચારમાં પ્રસિદ્ધ છે તથા વિહાર કરીને ભવ્ય જનને પરિપૂર્ણ આનંદ मापे छ. 12. ततो विहत्य आगासीं गताः श्रीमोहनर्षयः। गतागतैः क्षिपन्त्येव कालं सन्मुनयः सदा // 13 // ત્યાર પછી શ્રી મેહનલાલજી મહારાજ વિહાર કરીને આગાસીએ (એ નામનું ગ્રામ) ગયા. કારણ કે, શ્રેષ્ઠ મુનિરાજો (એક ઠેકાણે ન રહેતાં) જવા આવવામાં જ सनिर्गमन रे छे. 13. मर्वन्तःपातिझालौर-पट्टीकृतनिवासकः। अद्य बाडोदरावासी श्रावको लखमाभिधः॥१४॥ श्रुत्वा मुनित्वमाहात्म्यं शान्तचारित्रमोहनात् / प्रभावान्मौहनात्सोऽथ बुबुधे न्यूनकर्मकः॥१५॥ ત્યાર પછી મારવાડમાં આવેલા ઝાલરા પાટણ પ્રાંતને રહેવાસી અને હાલમાં વડોદરામાં રહેનાર લખમાજી નામે શ્રાવક મુનિપણાનો મહિમા સાંભળીને મોહનલાલજીના પ્રભાવથી ચારિત્રમેહનીય કર્મને પશમ થવાથી અને કર્મવાળો થઈ બોધ પામ્યો. 14. 15. तस्मै श्रद्धालवे दीक्षां भवभ्रमणकर्तरीम्। शिवश्रीदायिनी नृत्वसारभूतां समुद्ददौ // 16 // 1 આ સર્ગમાં બી સંવત્ કહેવામાં ન આવે ત્યાં સુધી બધે ઠેકાણે ગયા નવમાં સર્ગમાં બતાવ્યા પ્રમાણે વિક્રમ સંવત્ ૧૯૫ર જાણવો. Jun Gun Aaradhak Trust P.P.AC.Gunratnasuri M.S.
Page #225
--------------------------------------------------------------------------
________________ તિ. ] મેહનચરિત્ર સર્ગ દસમો. ( 222 ) તે શ્રદ્ધાળુને સંસારનો ફેરે મટાડનારી, લક્ષ્મીને આપનારી અને મનુષ્યપણાના સારરૂપ દીક્ષા આપી. 16. दीक्षेयं माघशुक्लायां पञ्चम्यां विधिपूर्वकम् / सल्लग्नान्विते काले बभूव सुखशालिनी // 17 // સુખ આપનારી આ દીક્ષા માધ સુદી પાંચમને દિવસે સારા લગ્ન અને સારા નક્ષત્રથી યુક્ત સમયમાં આપવામાં આવી. 17. देवनदानवाऽचाल्य-सम्यक्त्वस्य महामुनेः। ' शिष्यो देवमुनेर्जातो नाम्ना लक्ष्मीमुनिमुनिः // 18 // તે લખમાજી દેવ, મનુષ્ય અને દૈત્યોથી ચલાયમાન ન કરી શકાય એવા સમ્યકત્વવાળા દેવમુનિજીને શિષ્ય થયા ને તેનું નામ લક્ષ્મી મુનિજી પાડ્યું 18. अल्पैहलौकिकास्वाद-बह्वपायकरी मुने / हित्वा लक्ष्मीमिमां रागद्वेषादिफलकारणम् // 19 // अनेन चरणेन त्वं स्वल्पैरेव भवैः शुभैः / मुक्तिलक्ष्मी प्राप्स्यसीति लक्ष्मीनानास्य सूचितम् // 20 // એમનું લક્ષ્મીમુનિજી નામ એમ જણાવતું હતું કે આ લેકના અપસુખેને આસ્વાદ કરાવી (સ્વાદ ચખાડી) ઘણું વિડ્યો આણનારી, રાગ અને દ્વેષરૂપી ફળ ઉત્પન્ન કરનારી લક્ષ્મીને ત્યાગ કરીને આ ચારિત્રથી થોડાક જ શુભ જોવડે. તું મુક્તિલક્ષ્મીને પામીશ. 19 20. श्रावकैः कारयामास धर्मानन्याननेकशः / यदा क्षीणकषायाणां भ्रमणे कारणं किमु // 21 // (ત્યાર પછી મહારાજશ્રી) બીજા પણ ઘણા પ્રકારનાં ધાર્મિક કાર્યો શ્રાવકની પાસે કરાવવા લાગ્યા. અથવા, જેમના કષાય નાશ પામેલા હોય છે એવા મુનિને કરવાનું બીજું શું કારણ હોય ? કંઈજ નહીં. ( તાત્પર્ય એ કે એવાં ધર્મકૃત્ય કરાવવાને માટે જ ફરે છે.) 21. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #226
--------------------------------------------------------------------------
________________ [ उत्तर (222 ) मोहनचरिते दशमः सर्गः। फाल्गुनस्य शुक्लपक्षे श्रीचिन्तामणिपार्श्वयोः। वृषभं वासुपूज्यं च स्थापयामास सन्मुनिः॥ 22 // तृतीयायां चतुर्थ्यां तु मोहमातङ्गकेसरी। . मोहनर्षिः कृष्णकान्ति पार्श्वनाथं बहूत्सवम् // 23 // ત્યારબાદ મેહરૂપી હાથીને નાશ કરનાર સિંહસરખા, શ્રીમેહનલાલજી મહારાજે ફાગણ સુદી ત્રીજને દિવસે શ્રી ચિંતામણજીની આજુ બાજુ એક તરફ ગષભદેવ સ્વામી તથા બીજી તરફ વાસુપૂજ્ય સ્વામીની પ્રતિષ્ઠા કરી તથા ફાગણ સુદી ચોથને દિવસે ઘણું ઉત્સવથી શ્રીશામળા પાનાથજીની પ્રતિષ્ઠા કરી. 23. अस्मिन्नेव दिने रूपं संसारस्य विभावयन् / आत्मानमात्मनि स्यूताद्गुणाद्धान्तं सुशिक्षयन् // 24 // मरुस्थलीकुक्षिवृत्ति-सादरीग्रामभूषणः / पोरवाडाख्यजातीयो जेठाभाई भवाम्बुधेः // 25 // तारिणीं हारिणीं मोह-सन्ततेर्गुरुसाक्षिकम् / दक्षो दीक्षां ललौ भक्त्या महामोदो महामनाः // 26 // * તેજ દીવસે મારવાડમાં આવેલા સાદરીગામના આભૂષણરૂપ, સંસારના સ્વરૂપને વિચાર કરનાર, આત્મામાં પરોવાયેલા ગુણોથી ભ્રાંતિ પામેલા આત્માને શીખામણ દેનાર, પિરવાડ જાતિના, ઉદાર મનવાલા અને ઘણું ડહાપણવાળા જેઠાભાઈએ સંસારસમુદ્રથી તારનારી, મેહની સંતતીને નાશ કરનારી દીક્ષા ગુરુજીની સનિધિમાં ઘણું હર્ષથી લીધી. 24-25-26. दीक्षामिमां लसत्कान्तिर्मुनिः कान्तिर्महातपाः। ददौ चकार नामास्य जीवनं मुनिसंयुतम्॥ 27 // આ દીક્ષા દેદીપ્યમાન કાન્તિવાળા મહાતપસ્વી કાન્તિમુનિજીએ આપી अने.तमनुं वनमुनि नाम पाउयु. 27. . तदानीं दम्मणस्थश्री-संघदृष्ट्वोन्नतिं पराम् / शासनस्य महोल्लासैः कृतं पूजादिकोत्सवम् // 28 // Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S..
Page #227
--------------------------------------------------------------------------
________________ चरितम् ] મિહનચરિત્ર સર્ગ દસમ. (223), તે વખતે દખ્ખણના સંઘે જીનશાસનની મોટી ઉન્નતિ જોઈને ઘણા આનંદથી પૂજા ભણાવવી વિગેરે ઉત્સવ કર્યો. 28. द्रव्यक्षेत्रादिसामग्री विदन्तो मोहनर्षयः। भाव्यानि शुभकर्माणि वीक्ष्य थाणामगुः किमु // 29 // , - ત્યાંથી દ્રવ્ય તથા ક્ષેત્ર વિગેરે સામગ્રીને જાણનાર શ્રીહનલાલજી મહારાજ ભાવિ (થવાનાં) શુભ કામને જાણીને ગયા હોય તેમ થાણે ગયા. ર૯. तत्र चालोक्य धनिनः श्रावकानतिभावुकान् / कायक्लेशाऽसहत्वेन तपोबाह्यान्महामुनिः // 30 // खल्पकायश्रमे पूजा-दानादिशुभकर्मणि / प्रावर्तयन्त यदातो मुनयः संसृतिद्रुहः // 31 // ત્યાંના ઘણે ભાવવાળા ઘનવાન શ્રાવકેને કાયકલેશ (શરીરનાં દુઃખ સહન નહીં થવાથી તપશ્ચર્યા નહિ કરતા જાણીને શરીરને થોડો શ્રમ પડે તેવાં પૂજન અને દાન વિગેરે કમી તેમની પાસ મોહનલાલજી મહારાજ કરાવવા લાગ્યા. અથવા તેથીજ મુનિઓ સંસાર ઉપર અભાવવાળા ગણાય છે. 30-31. तेऽपि तं हितकर्तारं गुरुं श्रीमोहनं मुनिम् / एभिः सत्कर्मभिश्चक्रुः प्रसन्नं भाग्यशालिनः // 32 // .. તે ભાગ્યશાલી શ્રાવકોએ પણ પોતાનું હિત કરનાર મુનિ મહારાજ શ્રીમેइनमास शु२००ने सभीवडे प्रसन्न थी. 32. प्रारब्धवन्तो द्राग् भूरिद्रव्यैहर्षातिरेकिणः। सशासनोन्नतिं श्राद्धा आष्टाहिकमहोत्सवम् // 33 // પછી ઘણા હર્ષવાળા તે શ્રાવકોએ પિતાના શાસનની ઉન્નતિને માટે ધણુ , ०य पीने 28 महात्सव 23 ज्यो. 33. नददिविधतर्या श्रीसंघोत्साहविभूषणा। भूषणाऽलंकृता बाला रथयात्रा मनोहरा // 34 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #228
--------------------------------------------------------------------------
________________ (224) मोहनचरित दशमः सर्गः। [ उत्तरत्वरापथच्छलथद्वाजि-मुख्यदृश्यातिशायिनी। बभूवाद्यापि याऽजसं स्मर्यतेऽन्यप्रसंगतः // 35 // મનહર રથયાત્રા પણ શરૂ કરવામાં આવી. તેમાં વિવિધ પ્રકારનાં વા વાગી રહ્યાં હતાં. બાલકે અલંકારોથી શોભી રહેલા હતા. સંઘને ઘણે ઊત્સાહ, જણાતું હતું. માર્ગમાં ત્વરાથી ચાલતા અને ચાલતાં ચાલતાં અટકી જતા શ્રેષ્ઠ અશ્વના દેખાવથી તે મનોહર જણાતી હતી. અને તેને હજુ પણ લેકે અન્ય असामा ससारे छे. 34-35. तांस्तथारागिणो देवगुरुकृत्ये मनस्विनः / कारयित्वा लालबाग-माजग्मुर्मोहनर्षयः॥ 36 // તે ઉદાર મનવાળાઓને દેવ અને ગુરુના કાર્યમાં પ્રીતિવાળા કરીને મેહનલાલજી મહારાજ લાલબાગમાં પધાર્યા. 36. तत्रस्थितौ निजी शिष्यौ राजहेमौ मुनिव्रतौ। . विहर्तुमित इच्छाव वादिनावन्वमन्यत / / 37 // " તે લાલબાગમાં રહેલા પોતાના શિષ્ય રાજમુનિ અને હેમમુનિએ કહ્યું કે “અમે અહિંયાથી વિહાર કરવા જવાની ઈચ્છા રાખીએ છીએ ત્યારે પિતે પણ तेभने संमति माथी. 37.... ..तावनुज्ञां गुरोः प्राप्य विहरन्तौ रविप्रभौ। .... बोधयन्तौ हृदब्जानि भव्यानां देशनांशुभिः // 38 // दिनैः कतिपयैरेव मालवोदरवर्तिनम् / प्रापतू रतलामा शर्मश्रीधाम पत्तनम् // 39 // સૂર્યના સરખી કાંતિવાળા તે બન્ને જણાએ ગુરુની આજ્ઞા મેળવીને વિહાર કરતા અને દેશનારૂપી કિરણોથી ભવ્ય જનના હૃદયરૂપી કમળોને બંધ કરતા કેટલેક દીવસે માળવામાં આવેલા, સુખ અને લક્ષ્મીના ધામરૂપ રતલામ નામના डेरभां गया. 30-38. किमुच्छिष्टे सुयत्नेन हृषीकविषये मम / प्राप्तेनापि च किं तेन येनात्माप्युपहास्यते // 40 // Jun Gun Aaradhak Trust .P.P.AC. Gunratnasuri M.S.
Page #229
--------------------------------------------------------------------------
________________ વત. મહિનચરિત્ર સર્ગ દસમ. (2 ) अनुभूतेनाऽपि येन न तृप्तिः पारमार्थिकी। इत्यादिभावनाशुद्धमानसं श्रावकोत्तमम् / / 41 / / दयाचन्द्रात्मजं प्रेमचन्द्रनामानमुत्सुकम् / / दीक्षायां श्रीमालिजाति सूर्यपत्तनवासिनम् / / 42 // योग्यं ज्ञात्वा साधुवेर्लिङ्गसंवेगिनं द्रुतम् / व्यधातां साधवो यदा संसारस्य महारयः // 43 // * ત્યાં જઈને સુરતને રહેવારસી, શ્રીમાળી જ્ઞાતીને, દયાચંદને પુત્ર, પ્રેમચંદ નામે શ્રેષ્ઠ શ્રાવક, કે જે દીક્ષા લેવામાં ઉત્સાહવાળો હતો તથા “ઇંદ્રિયેના વિષે તો ઉચ્છિષ્ટ સરખા છે, તેઓને માટે પ્રયાસ શા સારું કર જોઈએ. જો કદાપિને તે વિષયે ( વિષેનાં સુખો મળે તો પણ એથી આત્માને તો ઊપહાસજ થાય છે. કદાપિને તેઓનો અનુભવ કરાય તો પણ તેથી ખરી તૃપ્તિ (ખરું સુખ) થતી નથી.” ઈત્યાદિક ભાવનાઓથી શુદ્ધ થયેલા મનવાળો હતો તેને યોગ્ય જાણીને સંવેગી સાધુને વેષ પહેરાવે. કારણ કે, સાધુઓ સંસારના મોટા શત્રુઓ હોય છે. 40-41-42-43. श्रुत्वा संवेगिनं प्रेमचन्द्रं दुधुवतुर्दुतम् / पितरौ सहजा यदा रीतिः संसारिणामियम् // 44 / / પ્રેમચંદને સંવેગી થયા (વેષ પહેરાવ્ય) જાણીને તેમનાં માતાપિતા જલદીથી આવ્યાં. કારણ કે, સંસારીઓની એવી રીતે સ્વાભાવિક જ હોય છે. 44 तं ज्ञात्वा वेषमात्रेण साधु दीक्षाविवर्जितम्। . जहर्षतुर्न तद्भावं मेर्वचाल्यं चचर्वतुः // 45 // તેઓ, હજુ વષ પહેર્યો છે પણ દીક્ષા નથી લીધી એમ જાણીને રાજી થયાં. પણ, મેરુપર્વતના સરખો તેમને અચળ ભાવ જાણી શક્યાં નહી. 45. लगौ दुराग्रहं कर्तुं पुनर्गार्हस्थ्यपालने / निराकृतौ लसत्त्यागगर्भवाचाऽथ तेन तौ // 46 // તેઓ તેને ફરીથી ગૃહસ્થાશ્રમમાં લઈ જવાને આગ્રહ કરવા લાગ્યાં, પણ ભાગવાળી વાણીથી તેણે તેમને ના કહી. 46. 21 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #230
--------------------------------------------------------------------------
________________ ( 226) मोहनचरिते दशमः सर्गः / [उत्तरअस्ति चेत्तव सद्भावो दीक्षायां तर्हि गम्यताम् / . मोहनर्षिसमीपोऽस्मा-भिः साकमित्यवोचताम् // 47 // ત્યારે તે કહેવા લાગ્યાં કે જો કદાપીને તારે દીક્ષા લેવાને જ વિચાર હોય તે અમારી સાથે મેહનલાલજી મહારાજ પાસે ચાલ. 47. सोऽप्येतद्वचनं नैव प्रतिकूलमिति स्फुटम् / ध्यात्वा सुधीस्तथा धीरो हर्षादाह स्म चोमिति // 48 // ત્યારે તે બુદ્ધિમાન અને ધીરજવાળા પ્રેમચંદે “આ એમનું કહેવું અનુકૂળ છે. એમ વિચાર કરીને ઘણા હર્ષથી કહ્યું કે ઘણું સારું, તમે કહો છો તેમ કરીશ. 48. तौ तमादाय मुनये समर्प्य च समूचतुः। भिक्षां सचेतनामेनां गृहीत्वास्मान् समुद्धर // 49 // તે પછી તેને લઈને મેહનલાલજી મહારાજ પાસે આવી તેમને સોંપીને કહેવા લાગ્યાં કે, મહારાજ ! આ સચેતન (જીવતા માણસરૂપી) ભિક્ષાને સ્વીકાર કરી અમારે ઉદ્ધાર કરે. 49. अस्मै दीक्षां महोत्साहां माधवे प्रथमे दले / ददौ दिदेश चारित्रदुर्वहत्वं च तद्यथा // 50 // ત્યારે મહારાજજીએ વૈશાખ માસના શુક્લ પક્ષમાં (અજવાળિયામાં) એને દીક્ષા આપી, અને ચારિત્રની કઠિનતાને આગળ કહેવામાં આવશે તે પ્રમાણે अपहेश ज्यो. 50.. पालितं सदिदं साधो क्षालयत्यखिलं मलम् / हेलितं लीलया लौल्यादाथैनं पातयत्यध // 51 // “હે સાધો ! જે એ ચારિત્રને સારી રીતે પાળેલું હોય તે તમામ પાપને નાશ કરે છે. અને પ્રમાદથી અથવા લાલસાથી તેની અવહેલના (અવગણના ) 3 य त त अधोगतिये पडेयाडे छ. 51. प्रतापाच्छिन्नसंसारिजालजातत्वतो ह्ययम् / कर्मान्धकारविध्वंसि प्रतापो नाम लब्धवान् // 52 // ...' . Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.
Page #231
--------------------------------------------------------------------------
________________ વાત ] મિહનચરિત્ર સર્ગ દસમો. ( 227 ) * પિતાના પ્રતાપથી સંસારીઓની સમગ્ર જાળને છેદી નાખવાથી આ મુનિરાજ કર્મરૂપી અલ્પકારનો નાશ કરનાર પ્રતાપ મુનિ એવા નામને પામ્યા છે. ( તાત્પર્ય એ કે તેમનું પ્રતાપમુનીજી નામ પડ્યું. ) પર. यशोधवलिताशेषाशस्य च श्रीमहामुनेः। यशोमुनेर्यशोराशिमनुकर्तुमयं किमु // 53 // शिष्योऽभवद्धिनेया हि विना सद्गुरुसंगतिम् / सदाचारजुषो नैव भवन्ति प्रलसन्ति च // 54 // પછી તે પ્રતાપમુનીજી પોતાના યશથી તમામ દશાઓને ધવલ કરનાર મહામુની શ્રીયમુનીજીના યશને અનુસરવાને માટે (એટલે તેમના જેવી કીર્તિ પ્રાપ્ત કરવા સારૂ ) થયા હોય તેમ યશેમુનીજીના શિષ્ય થયા. કારણ કે, શિષ્ય. ગુરુની સંગતિ વગર સદાચારી થતા નથી તેમજ શેભી ઊઠતા નથી. પ૩-૫૪. श्रीमोहनमुनिः पश्चाद्वालुकेश्वरमाययौ / सतां खेच्छाविहाराणां क ईष्टे वक्तुमाशयम्॥ 55 // ત્યાર પછી મોહનલાલજી મહારાજ વાલકેશ્વર આવ્યા. કારણ કે, પિતાની ". ઈચ્છા પ્રમાણે વિહાર કરનારા મહાત્માઓના અંતઃકરણની વાત કોણ જાણી શકે છે? કોઈજ નહી. 55. शक्रचन्द्रस्यात्मजस्य चुन्नीलालस्य वेश्मनि / . संस्तारकं व्यधात्सौक्ष्म्याद्दिदेश करुणाकरः॥ 56 // ત્યાં સાંકળચંદના પુત્ર ચુનીલાલને ઘેર સંથારો કર્યો, અને દયાના આકર ( ખાણ) રૂપ મહારાજશ્રી બારીકાઈથી દેશના (ઉપદેશ) કરવા લાગ્યા. પ૬. यौवनस्य फलं यो हि विषयं मन्यते बुधः / स आत्मानं पशोभिन्नं जानीते केन हेतुना // 57 // “વિષયસુખ ભેગવવાં એજ જુવાનીનું ફળ છે, એમ જે સમજે છે તે પાતામાં અને પશુમાં શાથી ફેર સમજતો હશે? ( કારણ કે, એવું સમજનાર અને પશુ સરખાં જ છે.) 56. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #232
--------------------------------------------------------------------------
________________ ( 228 ) मोहनचरिते दशमः सर्गः। [उत्तर यश्च त्यक्तेन्द्रियार्थेषु मनसैव निमजति। स प्रष्टव्यः कथं साधो लोकद्वयविनाशकः // 58 // ત્યજી દીધેલા વિષયમાં જેનું મન પ્રવેશ કરે છે, તેને પુછવું જોઈએ કે, હે. સાધુ! તું આ લોક અને પરલેક એમ બન્ને લેક શા સારું બગાડે છે 58. विद्युच्चलचलेष्वेषु प्रवृत्तिर्विषयेषु हि / श्रावकाः संसृतेर्हेतुरत्यध्यासपुरस्सरम् // 59 // હે શ્રાવકે ! વિજળીના સરખા ચલાયમાન વિષયમાં અત્યંત આસકિતથી મન પરોવાયેલું રહે છે તેથી જ સંસાર થાય છે. 59. कोऽहं किं मम कर्तव्यमितिचिन्तापरो गृही। असक्तो विषयान्भुञ्जनपि पूर्वाद्विशिष्यते // 60 // કોણ? મારું કર્તવ્ય શું ? એ પ્રમાણે વિચાર કરનારે ગૃહસ્થાશ્રમી વિષજેમાં આસક્ત થયા વગર તેમને ભેગવવા છતાં પણ એવા (ઉપર 58 શ્લેકમાં કહેલા) સાધુઓથી વધી જાય છે. ( તાત્પર્ય એ કે એવી વાસનાવાળા ગૃહર श्रेष्ठ छ.)" 60. एवं श्रुत्वा गृहस्थानामासक्तिीग न्यवर्तत / / मुनिमोहनलालानां वागेवेहङ् न संशयः / / 61 // એ પ્રમાણે સાંભળીને ગૃહસ્થાશ્રમી શ્રાવકોની આસક્તી તુરત નિવૃત્તિ પામી. કારણ કે, મોહનલાલજી મહારાજની વાણી જ એવી છે; એમાં કોઈ જાતની सह नथी. 61... ... तस्मात्पुनलालबाग--माजग्मुर्मोहनर्षयः। / इदमेवहि साधुत्वं यदासक्त्या न वञ्च्यते // 62 // મેહનલાલજી મહારાજ પછી ત્યાંથી લાલબાગ પધાર્યા. અને એનું નામ साधुपाछे र साससाथी (auथी) छतराय नही. 62. पिशाच्या वञ्चितस्यासीन्नार्या धूर्तेन चौषधम् / आसक्त्याक्रान्तचित्तस्य कथाशेषत्वमौषधम् // 63 / / Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.
Page #233
--------------------------------------------------------------------------
________________ चरितम्. ] મોહનચરિત્ર સર્ગ દસમો. (229) ' ' જેને ચૂડેલ વળગી હોય, જે સ્ત્રીથી ઠગાયેલો હોય અને જેને લુચ્ચાઓએ છેતર્યો हाय ते थाना पाय छे. पण, सासहितने वश येतो तो नाश पामे छ. 63. . अस्ति मरुस्थलीचूडा चूडानाम्नी मनोहरा। झालौरपट्टनेदिष्ठा वसतिः श्रेष्ठयधिष्ठिता // 64 // - ઝાલરા પાટણની પાસે મારવાડદેશના ચૂડામણીરૂપ, શેઠીઆ લોકથી વસેલું युठानामे ॥म छ. 64. तदलङ्कारभूतः श्रीकेशवः श्रावकाग्रणीः। अमीभिर्गुरुभिः सार्धं ज्येष्ठां परिचितिं व्यधात् // 65 / / તે ગામના અલંકારરૂપ, શ્રાવકોમાં અગ્રેસર કેશવજીએ આ મહારાજની સાથે ઘણે સત્સંગ કર્યો હતો. 65. दृष्ट्वा तु तस्य सत्प्रेम मत्वासन्नचरित्रिणम् / ..... चारित्रशस्त्रभेद्यत्वं संसारस्योपदिष्टवान् // 66 // તેને સારો પ્રેમ જોઈને તથા કર્મો શિથિલ થયેલાં જાણીને તેને બંધ કરपासाव्या--" 2241 संसार यास्त्रि३पी शस्त्रथी मेटी शय छे. 66. . . . देवानुप्रिय संसारश्चेदुःखं कूटरूपतः। ... .....: तदायं व्यष्टिभावेन सुखहेतुः कथं भवेत् / / 67 // હે દેવાનુપ્રિય! એકંદર રીતે જોતાં સંસાર દુઃખરૂપ છે તો પછી તેના पेटामा 55 सुप३५ ज्यांथी छाय? 67. सुखस्यात्र प्रतीतिस्तु भ्रान्तीरजावहेरिव / स्यात् कथं सुखशदयं तत् परिणामभयावहम् // 6 // * આ સંસારમાં પ્રતીત થતો સુખને આભાસ તો દેરડીમાં થએલી સાપની બ્રાન્તિની પેઠે મિથ્યા છે. અને જે પરિણામમાં ભય ઉપજાવે એનું નામ સુખ કેમ हेवाय ? न वाय. 68. चिन्ता निदानं दुःखस्य तस्या भूमिश्च गेहिनः। तेपि चेत् सुखिनो मन्ये दुःखं खरविषाणवत् / / 69 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #234
--------------------------------------------------------------------------
________________ ( 220 ). मोहनचरिते दशमः सर्गः। - [ ઉત્તર ચિંતા એજ દુઃખનું મૂળ કારણ છે, અને ગૃહસ્થાશ્રમીઓ એ ચિંતાનું સ્થાન છે, તેમ છતાં જે તેમને સુખી માનીએ તો દુઃખ તે ગધેડાના શીંગડા જેવું જ ગણાય. (એટલે દુઃખને જ સુખ માનીએ તો દુઃખ છેજ નહી એમ થાય.) 69. श्रीमोहनमुनेर्वाक्यं श्रुत्वेदं भवभीरुकः / बभूव तत्क्षणादेव शान्तचारित्रमोहनः // 00 // આ પ્રમાણે મેહનલાલજી મહારાજનાં વા સાંભળવાથી તુરતજ તેના ચારિત્રમેહનીય કમીને પશમ થે. 70. भावतो जगृहेऽनेन केशवेन महात्मना / दीक्षा शिक्षा भवभ्रान्तमत्तमातङ्गकर्मणाम् / / 71 // પછી આ કેશવજીએ સંસારમાં ભ્રમણ કરતા મદોન્મત્ત હાથીઓના સરખાં કર્મની શિક્ષારૂપ ભાવદીક્ષા લીધી 71. योगं ध्यायन् कदालिङ्गयतिर्भूयामहं हृदि / भावयन् भावनां रम्यां प्राप्तो रत्लामपत्तनम् // 72 // અને ગનું ધ્યાન કરતે કરતા હું ક્યારે સંવેગી થઈશ ષ પહેરીશ) એવી સારી ભાવના મનમાં કરતો કરતો રતલામ આવ્યું. 72. तत्र राजमुनेः पार्श्वे ललौ दीक्षां प्रमोदतः। सदन्तश्चिन्तिते कार्ये बिलम्बः प्रायशो नहि // 73 // ત્યાં રાજમુનીની પાસે ધણા હર્ષથી દીક્ષા લીધી. (તે વાત બરાબર છે. કારણ કે, ) મનથી સારી રીતે નક્કી કરેલા કામમાં ઘણેભાગે વિલંબ થતો નથી. 73 रत्नत्रयसमापन्नं गुरुं हेममुनि व्यधात् / यदा रत्नैकसंपन्नं हेम केनात्र हीयते // 74 // સમ્યક જ્ઞાન, સમ્યફ દર્શન અને સમ્યક ચારિત્ર રૂપી ત્રણ રત્નોથી યુકત હેમમુનીને ગુરુ કર્યો ( ત્યાં કવી કહે છે કે, એક રત્નની જોડે રહેલા હેમને સેનાને) કાણ ત્યજી દે છે? કોઈજ નહી; તો આ તે ત્રણ રત્નોથી જોડાયેલું હેમ છે તેને કાણ ત્યજી શકે ? અર્થાત કાઈ ત્યજી શકે નહી. 74. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #235
--------------------------------------------------------------------------
________________ રતિષ- ] . મોહનચરિત્ર સર્ગ દસમે. ( 232 ) . त्रिभीरत्नैर्नखैः कर्ममातङ्गान् विदारष्यति / मत्वार्श-आद्यजन्तोऽस्य केसरो नाम चक्रतुः // 75 // સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી નવડે કમરૂપી માતંગો (હાથીઓ) ને વિદીર્ણ કરી નાખશે (ચીરીનાંખશે) એમ ધારીને વ્યાકરણ શાસ્ત્રની રીત પ્રમાણે " માર્” સૂત્રથી નિષ્પન્ન "" પ્રત્યયાત કેસર મુની નામ પાડયું.૭પ. भविष्यद्धर्ममाश्रित्य सिंहारोपो न दूषणम् / भविष्यतापि लिङ्गेन साध्यसिद्धिं प्रपश्यताम् // 76 // ' અથવા જે પ્રમાણે ભાવિ હેતુથી સાધ્યનું અનુમાન કરવામાં આવે છે, તે પ્રમાણે ભવિષ્યદ્ધર્મને આરોપ કરીને (એટલે આ મુનિરાજ પણ કર્મરૂપી હાથીને નાશ કરશે એમ માનીને) કેસરી ( સિંહ)ને આરોપ કરીએ તો તેમાં કઈ દૂષણ નથી. 76. श्रुत्वा प्रबजितं चास्य माता भ्रात्रादयो भृशम् / ન્ત રાવર્યા મળનોન પૃથ/ 77 આ કેશવજીએ દીક્ષા લીધી જાણીને તેમની મા તથા ભાઈઓ વિગેરે ઘણું રુદન કરતા ત્યાં આવ્યા. અથવા નાગ મણિને ખોજ છે. 77. गच्छ वत्स गृहं तावन्ममायुःक्षपणे पुनः। इत्थं भूया इत्यवोच-द्रुदन्ती जननी बहु // 78 // આવીને તેમની મા રડતાં રડતાં કહેવા લાગ્યાં કે હે પુત્ર! તું ઘેર ચાલ્ય. હું મરીજ પછી તારે ત્યાગી થવું હોય તો થજે.' 78. पुत्रप्रवज्या मातृभ्यो नैव प्रायः प्ररोचते। मरुदेव्यै नर्षभस्याप्यरोचिष्टेति श्रूयते // 79 // પુત્ર ( દીકરે) ત્યાગી થાય તે માને ઘણે ભાગે ગમતું નથી. ગષભદેવજીએ દીક્ષા લીધી તો તે વખતે મરુદેવી જેવાને પણ એ વાત ન ગમી હતી એમ સંભળાય છે. 79. अनुकूलोपसर्गः स मत्वानेन महात्मना / हापितः कथ्यते यद्वा स्वार्थत्यागो हि मूर्खता // 8 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #236
--------------------------------------------------------------------------
________________ - ( 232 ) मोहनचरिते दशमः सर्गः / / / उत्तर આ મહાત્માએ અનુકૂળ વિશ્વને (એટલે માતા રૂપીવિઘને) દૂર કર્યું કારણ 4, स्वार्थना त्या॥ ४२व। ये भूर्णता छे. 80. __ महानोर्मोहनश्चेतो मोहाम्बुधिनिमजताम् / / मासकल्पं मुनिः कर्तुं शिष्यवृन्दसमन्वितः / / 81 / / दशौशवालकच्छीय-वाटिकां स्फटिकयुतिम् / समाययौ तत्प्रसंगाजाता शुभपरंपरा // 82 / / - અહિં તો મેહરૂપી સમુદ્રમાં બુડનારાઓને તારનાર નાવના સરખા મેહનલાલજી મહારાજ પિતાના શિષ્યના સમુદાય સાથે માસકલ્પ કરવાને સારૂ દશા એસવાળની સ્ફટિકમણીના સરખી કાંતીવાળી વાડીમાં આવ્યા, અને તેમના प्रसंगथी 54i सभी थयां. 82. नृसिंहपद्मसिंहाद्याः श्रावका धनिनो मुदा / प्राज्यैर्धनव्ययैश्चक्रुः शासनोन्नतिमुत्तमाम् // 83 // . નરસી અને પદમસી વિગેરે ધનવાન શ્રાવકેએ ધણું દ્રવ્ય ખર્ચને હર્ષોથી જનશાસનની ઉત્તમ પ્રકારૅ ઊતિ કરી. 83. तस्मिन्नवसरे जाम-नगरस्थः समागतः। विशश्रीमालिजातीयो हेमचन्द्रः सुभावुकः // 84 // તે વખતે જામનગરનો રહીશ વિશા શ્રીમાળી જ્ઞાતિને સારા ભાવવાળે હેમ - यंत्यां माव्या. 84. तं चासन्नभवं मत्वा मोहनर्षिरमोघवाक् / धीरैवीरैश्च को गम्यो मार्ग इत्युपचक्रमे // 85 // છે તેને હવે સંસાર ચેડા ભવ સુધીજ છે એમ જાણીને અમોઘ (સફળ) વાણી વાળા મેહનલાલજી મહારાજ ઉપદેશ કરવાનો ઉપક્રમ (શરુઆત ) કરવી साया , धार मने वार पुरुषाये 11 // योग्य मार्ग यो छ. 85... स कथं नाम मार्गः स्या-येन गन्तुः समीहितम् / .. न प्राप्यते पुरं किन्तु त्यक्तमेव पुनः पुनः // 86 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #237
--------------------------------------------------------------------------
________________ વરિત ] મોહનચરિત્ર સર્ગ દસમો. ( ર૩૩) - જે રસ્તે થઈને જવાને ધારેલે સ્થાને પહોચાય નહીં, પરંતુ જયાંથી નિકળ્યા તેજ સ્થાને વારંવાર પાછું જવાય તેને માર્ગ કેમ કહેવાય ? 86. .. पिपीलिकादिब्रह्मान्ता ब्रह्माण्डोदरवर्तिनः / " સર્વે નવા સદન્ત શાશ્વત સુમુત્તમન 87 અનન્ત બ્રહ્માંડમાં રહેનારા કીડીથી લઈને તે બ્રહ્માસુધીના તમામ જીવો ઉત્તમ અવિનાશી સુખને ઈચ્છે છે. 87. .. तत्स्वरूपं न जानन्ति जानन्तश्चापि मोहतः / ભરાશ્વત સુમારે ક્ષત્તિ નિષાશુપમ્ | 8 | પણ તે સુખના સ્વરૂપને જાણતા નથી. કદાપિને જાણે છે તે પણ મોહને વશ થઈને નાશ પામનાર તુચ્છ સુખમાં પોતાનું આયુષ્ય વિતાવે છે. 88. तत्तत्कर्मवशाजीवो चक्रवर्तिमहेन्द्रताम्। . અનુસૂયા રફ ટવે સ્ટમને પુનઃ || 8 || જીવ પિતાનાં તે તે પ્રકારનાં કર્મોને લીધે મહેન્દ્ર અને ચક્રવર્તિપણાને અનુભવ કરવા છતાં પણ ફરીથી રંક તથા કીટ પણાને પામે છે. 89. पुनस्तत्त्वं पुनस्तत्त्वं चक्रिचक्रमिवाऽनघ / .... भ्राम्यन् युगं युगं द्रष्टुमीष्टेऽदृष्टं न मोघहक् // 90 // .: મિથ્યા દૃષ્ટિવાળો પુરુષ પ્રત્યેક યુગમાં કુંભારના ચક્રની (ચાકની) પેઠે ભ્રમણ કરતાં કરતાં વારંવાર તેની તેજ (એટલે નૃ, દેવ, તિર્યક્ર અને નારકી) નીઓને પામે છે, પરંતુ અદૃષ્ટ સ્થાન (મેક્ષને) જોવાને સમર્થ થતો નથી અર્થત મોક્ષ મેળવી શકતા નથી. 9. तत्त्वमत्र न ते दृष्ट्वा प्राज्यं राज्यं महाजनाः। .. હિ વમૂ ટ્યૂયત્તે મુદનોથ સંશા છે ? આ પૂર્વે હજારો મોટા માણસે, સંસારમાં કઈ તવ (સાર) ન દેખવાથી મોટાં મોટાં રોજને પણ ત્યજી દઈને ત્યાગી થયા છે એમ આપણે સાંભળીએ છીએ.૯૧ 6 P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #238
--------------------------------------------------------------------------
________________ ( 234 ) मोहनचरित दशमः सर्गः। [उत्तर न चास्ति बहु वक्तव्यं बहूक्तं पूर्वसूरिभिः / / पराक्रान्ते परैरर्थे पिष्टपेषणवद्भवेत् // 92 // આ વાતમાં આપણે વધારે કહેવા જેવું કશું નથી. કારણ કે, પૂર્વે થયેલા મહાત્માઓએ ઘણું કહ્યું છે. અને બીજાઓએ પ્રતિપાદન કરેલી વાતને પ્રતિપાદન કરવી તે દળેલું દળવાસરખી છે. 92. मार्ग संन्यासमेवाहुर्गम्यं मोक्षं महाजनाः। येन यं प्राप्य न भवेत् परावृत्तिश्चतुष्टये // 93 // પ્રાપ્ત કરવાગ્ય મેક્ષ જ છે, અને તેને માટે સંન્યાસ (ત્યાગ) એજ માર્ગ છે, અને એ મોક્ષને પામીને ચતુષ્ટય (દેવ, તિર્યક મનુષ્ય અને નારકી) રૂપ સંસારમાં ३२री 204 पडतुं नथी. 83. तस्मात्त्वमपि चारित्रं लात्वा सफलय प्रिय। मानवत्वं न काचेभ्यो प्रतियच्छसि हीरकान् // 91 // માટે હે પ્રિય ! તું પણ ચારિત્રને સ્વીકાર કરીને આ મનુષ્ય જન્મને સફળ કેર, અને કાચને બદલે હીરાઓ ફેંકી દે નહી. 94. मोहनरिमां वाचं श्रुत्वा बुध्वा तदैव हि। हेमचन्द्रोऽर्थयां चक्रे दीक्षायै मोहनं मुनिम्॥९५॥ આ પ્રકારની શ્રીમહામુનિજીની વાણી સાંભળીને બોધ પામેલ હેમચંદ્ર તેજ વખતે દીક્ષા લેવાસારૂં મેહનલાલજી મહારાજની પાસે પ્રાયેના કરવા લાગ્યો. ૯પ. बुद्धं चाऽचलसम्यक्त्वं ज्ञात्वा सोऽथ महामुनिः। गत्वा राजमुनेः पार्थं कुरु वत्स समीहितम् // 96 // ... दिदेश हेमचन्द्रोऽपि गत्वा रत्लामपत्तनम् / श्रीमद्राजमुनेः पार्थे दीक्षामङ्गीचकार सः॥ 97 // એ બધ સારી રીતે પામ્યા છે તથા એનું સમ્યકત્વ પણ અચલ છે એમ જાણીને મેહનલાલજી મહારાજે પણ કહ્યું કે " હે પુત્ર ! તું રાજ મુનિની "" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #239
--------------------------------------------------------------------------
________________ चारितम्. ] મેહનચરિત્ર સર્ગ દસમે. (235 ) જઈને ઇચ્છિત કાર્ય કર. અર્થાત દીક્ષા લે. હેમચંદ્ર પણ રતલામ જઈને રાજમુनिना. पासे दीक्षा 20182 21.86.87. चारित्ररत्नसंपर्कात् प्रवृद्धयशसो मुनेः। यशोमुनेरभूच्छिष्यः प्रसन्नात्मा महामनाः // 98 // પ્રસન્ન અંતઃકરણવાળો અને ઉદાર મનવાળો તે ચારિત્રરૂપી રત્નના સંસર્ગથી વૃદ્ધિ પામેલી કીર્તિવાળા યશોમુનિનો શિષ્ય થયું. 98. यद्यप्यनेहसो दोषान्न सिद्धिं यास्यसि ध्रुवम् / / ... अनन्तरे भवे साधो तथाप्यमरतां व्रजेः // 99 // હે સાધુ ! કાલના દોષને લીધે અનન્તરભવમાં તું સિદ્ધિ નહિ પામું, પણ બીજા જન્મમાં અમરપણાને પામીશ. 99. इत्यर्थं नाम तस्याभूदमरो मुनिसंयुतः। . .. प्रथमाक्षरहेयत्वं नाम्न्यस्मिन्नेव दृश्यते / / 100 // એ હેતુથી તેનું અમરમુનિ નામ પડયું. આ નામમાં જ પ્રથમ અક્ષરને છોડવા પણું જણાય છે. ( તાત્પર્ય એ કે બીજા નામમાં પહેલા અક્ષર ઉપરજ નામ પાડેલું हाय छे.) 100. मोहनर्षिरपि स्थित्वा कतिचिद्धासरान पुनः। __ माण्डवीबन्दराल्लालबागमध्यगमत् सुखम् // 101 // - મોહનમુનિ પણ કેટલાક દિવસ ત્યાં રહીને માંડવી બંદરથી લાલબાગમાં मा०या. 101. आगतः श्रावको भव्यस्तस्मिन् संस्नेहमावहन् / भावपत्तनवास्तव्यो धर्मध्यानपरायणः // 102 // તે વખતે ભાવનગરના રહેવાસી, મેહનલાલ મહારાજના ઉપર સ્નેહવાળે, ધમૅધ્યાનમાં તત્પર એક ભવ્ય શ્રાવક આ. 102. कार्यदक्षः स एवास्ति दीक्षादक्षो बभूव यः / मोक्षातिरिक्तकार्याणां क्षणिकत्वादकार्यता // 103 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #240
--------------------------------------------------------------------------
________________ [[કત્તાક ( 226 ) પત્તેિ રામર સ . મહારાજ ઉપદેશ કરવાલાગ્યા કે, " દીક્ષા લેવામાં જે ડાહ્યા હોય તેજ કામમાં પણ ડાહ્યો ગણાય છે. અને મોક્ષશિવાયનાં બીજાં બધાં કાર્યો ક્ષણિક હેવાથી અકાર્ય છે. (કરવાલાયક નથી.) 103. यदा लोकेऽपि यः कश्चिद्दुःसाधं कार्यमुदहन् / . શનૈઃ સાધારર્તિક્ષો નાતે તા. 04 , અથવા લેકમાં બીજા સાધારણ માણસોથી ન બની શકે એવું કઠણ કામ જે કરી શકે છે તે દક્ષ ગણાય છે. 104. तेनाप्यसाध्यं यत् किंचित् कार्यमस्ति महीतले / - તત્સપિયન નનસ્તેજ ક્ષોડમિતિ ગીચત્તે ૨૦ષા. તેનાથી પણ ન બને એવું જે કામ પૃથ્વી ઉપર હોય તે કરી શકે તે તેના કરતાં પણ વધારે દલ ( ડાહ્ય) ગણાય છે. 105. कार्यस्य तारतम्येन लौकिकस्यापरस्य च / .... . कर्तृणामुच्यते तार--तम्यमेवं परस्परम् // 106 // ... - ' એ પ્રમાણે આ લેક અને પરલોકના કાર્યોના તારતમ્ય ( ઓછી વધારે કઠિનતા) ને લીધે કરનારાઓનું પણ તારતમ્યપણું ( ન્યૂનાધિક પણું ) કહેવાય છે. 106. . किञ्चिनिरूपितं तस्मिन् दक्षत्वं चापरं तथा। ' एवं दक्षोऽप्यदक्षश्च दक्षो नैकान्ततो भवेत् // 107 // ઉપર બતાવેવાલા કક્ષમાં એકની અપેક્ષાએ દક્ષતા છે અને એકની અપેક્ષાએ અદક્ષતા પણ છે. (એટલે કામની કઠિનતાને લીધે તે કામને ન કરી શકનારાએની દષ્ટિમાં તે કઠિન કામ કરનાર દક્ષ છે અને તેનાથી ન બની શકે એવા કામ કરનાર પુરુષની દષ્ટિમાં તે અદક્ષ છે ) માટે કઈ ખાસ દક્ષ ગણાતો નથી. 107 . . .. * * तारतम्यस्य विश्रान्तिमोक्षे तत्साधने तथा / .... - વુિં તત્સા ક્ષઃ સર્વક્ષશિરોમળઃ મે 208 : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #241
--------------------------------------------------------------------------
________________ ત્તિ.] મોહનચરિત્ર સર્ગ દસમો. (237) મેક્ષમાં અને તેના સાધન દીક્ષામાં એ તારતમ્યની વિશ્રાંતી છે, એટલે મોક્ષ પ્રાપ્ત કરવા જેવું કઈ કામ કઠણ નથી, તેથી તેને મેળવનાર તમામ દક્ષ (ડાહ્યા) ને શિરોમણી ગણાય છે.”૧૦૮ एतद्यथार्थसंवेगशालिनोऽस्य महामतेः। .. वाक्यं श्रुत्वा ययाचेऽसौ दीक्षां श्रावकसत्तमः॥ 109 // મહાબુદ્ધિમાન અને યથાર્થ સગવાળા શ્રીમેહનલાલજી મહારાજનું એ વાક્ય સાંભળીને તે શ્રેષ્ઠ શ્રાવક કહેવા લાગે કે, “મહારાજ ! મને દીક્ષા આપું.” 19. तमपि श्रावकं रत्ला-मपुरं गन्तुमुक्तवान् / दीक्षार्थिनमयं भावनगरस्थं महामुनिः // 110 // દીક્ષાની ઇચ્છાવાળા ભાવનગરના તે શ્રાવકને પણ આ મોહનલાલજી મહારાજે રતલામ જવાનું કહ્યું. 110. सोऽपि तदाज्ञया गत्वा ललौ दीक्षां महामुनिः / ...:.: शिष्यो हेममुनर्यदा हेम हेमैव किं बहु / / 111 // તેણે પણ મોહનમુનિજીની આજ્ઞાથી રતલામ જઈને દીક્ષા લીધી અને મહામુની હેમમુનિને શિષ્ય થયો.અથવા હેમમુનિ તો હેમજ છે એમાં શું બહુ કહેવું 111. तारसंवेगशालिवानाम तारमुनिः कृतम् / तारतम्यप्रबोधत्वाद्दा हेममुनिना स्वयम् // 112 // તાર એટલે તીવ્ર, સંવેગ એટલે વૈરાગ્યને બહુ વેગ હોવાને લીધે તેમનું હેમમુનિએ તારમુનિ નામ પાડયું; અથવા સર્વનું તારતમ્ય બતાવનાર વ્યાખ્યાનથી બેધ પામવાને લીધે તેમનું તારમુનિ નામ પાડયું. 112. नन्तुं धमलब्धकीति कृताऽनुमतकारितैः / / किममिशरगोचन्द्र-चतुर्मास्यागमन्मुनिम् // 113 // એ પ્રમાણે કૃત, અનુમાદિત અને કારિત અનેક પ્રકારના ધવડે પ્રસિદ્ધિ પામેલા મેહનલાલજી મુનિજીને પ્રણામ કરવાને માટે આવેલી હોય તેમ વિક્રમસંવત 12 પ૩ ની ચતુમસી (ચોમાસું) આવી (આવું). 113 . . ! P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #242
--------------------------------------------------------------------------
________________ (238) मोहनचरिते दशमः सर्गः। उत्तर अस्यामपि चतुर्मास्यां तपांसि पूर्वतो ध्रुवम् / / अधिकानि बभूवुर्वा न्यूनता हेतुतः कुतः // 114 // આ ચાતુર્માસમાં (માસામાં) પણ પહેલાના કરતાં ઘણું તપસ્યાઓ ५४-मा. 4 / 25 4, न्यूनता थाय? ज्यांथी? 114.. पञ्चरङ्गितपः कैश्चिकैश्चिच्च कर्मसूदनम् / ... नाम्ना चतुर्दशपूर्वं कैश्चिचक्रे जनैस्तपः // 115 // * કોઈએ પંચરંગી તપ કર્યું, કેઇએ કર્મસદન, કેઈએ ચદેપૂરવ નામનું તપ કર્યું એ પ્રમાણે ઘણા જનોએ તપસ્યા કરીએ. 115. अस्यैव मुनिराजस्य देशनातो महामतेः / ...... ...... कैश्चिदङ्गीकृतं पञ्चाणुव्रतं हर्षपूर्वकम् // 116 // મહાબુદ્ધિવાળા એજ મુનિરાજની દેશનાથી કોઈએ ઘણા હર્ષથી પચી अणुव्रत अंगार यो. 116.. कौश्चिच्चतुर्थ वा कैश्चिदङ्गीचक्रे चतुष्टयम् / .... अन्यदन्यैस्तपोभेदं वक्तुं चावसरो लगेत् // 117 // . . . . डाव्ये यतुर्थ व्रत मी ज्यु, छाये याश्य मंशा थी; मम / જેણે જેણે જે જે તપ કર્યું તે કહેવા બેસીએ તો વખત ઘણે લાગે. 117. ... रचना विविधा संधैः शासनोन्नतिहेतवे। .. - कृता यदा व्ययं नैव व्यर्थं कुर्वन्ति सजनाः॥ 118 // ..... સંઘે પોતાના શાસનની ઉન્નતીને માટે અનેક પ્રકારની રચના કરી. તે વાત યોગ્ય છે. કારણ કે,) સજજનો નકામે દ્રવ્યને ખર્ચ કરતાજ નથી.૧૧૮ मेरोः पर्वतराजस्य रचना या बभूव सा। श्रोतृवक्तृविभेदेन न वक्तुं शक्यते मया // 119 // પર્વતોના રાજારૂપ મેરુ પર્વતની જે રચના થયેલી હતી તે તો છેતા અને વકતાના ભેદથી મારાથી વર્ણવી પણ શકાતી નથી. તાત્પર્ય એ કે, સાંભળનાર કી છે અને વર્ણવી બતાવનાર જીભ છે. જેણે સાંભળયું છે તેનામાં વર્ણન કરવાન: लगत् // 117 // मत 43 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #243
--------------------------------------------------------------------------
________________ તિ. 1 મહિનચરિત્ર સગે દસમ. ( 236 ); શક્તિ નથી અને જે વર્ણન કરનાર છે તેનામાં સાંભળવાની શક્તિ નથી. અર્થત સાંભળનાર અને કહેનાર જો એકજ હોય તો કદાચ વર્ણન કરી શકે, પરંતુ તે બન્ને ભિન્ન હોવાથી મારાથી બરાબર વર્ણન થઈ શકતું નથી. 119. मेरोः पर्वतराजस्य रचना रचनाचणा / - ગુઢક્કા તન-સુન્નીસ્ટટ્યાતિમિર તા | 20 || રચનાઓમાં શ્રેષ્ઠ એવી મેરુ પર્વતની રચના બુલાખીદાસના પુત્ર ચુનીલાલ વિગેરેએ કરી હતી. 120. अष्टोत्तरशतं स्नानं चक्रुः सर्वाङ्गसंयुतम् / श्रावकाः साधुसान्निध्यायदा शुभपरंपरा // 121 // - અષ્ટોત્તરી (અઠત્તરી સનાત્ર ભણાવી) નાત્ર શ્રાવકેએ સંપૂર્ણ રીતે કર્યું. અથવા સાધુઓના સાન્નિધ્યથી પુણ્યની પંરપરા પ્રાપ્ત થાય છે એમ કહેવું વ્યાજબી છે. 121. वङ्गाभिजनमध्यस्थ-मुर्शिदाबादवासिनम् / .. વાલ્વિીસ્પટું વૃક્રુસિંદું વીર્ઘાયાત મહામુનિ | 22 . धर्मागारस्य माहात्म्यं दर्शयामास शास्त्रतः / / उपदेशो ह्ययं नाम पात्रशक्तिविमर्शनम् // 123 / / તે સમયે બંગાલા દેશમાં આવેલા મુર્શિદાબાદના રહેવાસી બાબુ બુદ્દસિંહને આવતા જોઈને મહારાજજી તેમને ધમંગાર (અપાસરો) બનાવરાવ્યાનું માહામ્ય શાસ્ત્રપ્રમાણે સમજાવવા લાગ્યા. અને ઉપદેશ પણ તેનું જ નામ કહેવાય કે પાત્રની શક્તિનો વિચાર કરીને કરો. ૧૨૨-૧ર૩. श्रीमोहनमुनेर्वाक्या-हुडुसिंहोऽपि बुद्धिमान् / द्रागुडुद्धो हि संस्कारे स्मृतिर्नोद्धोधकं विना // 124 // બુદ્ધિમાન બુદ્ધસિંહ પણ મોહનલાલજી મહારાજના વાક્યથી જલદી સાવધાન થયા. પહેલા સરકારનું સ્મરણ તેને જાગ્રત કરનાર પ્રસંગ વગર થતું નથી. 124, तस्यामेव समायां स विशालमतिसुन्दरम् / धर्मगृहं लालबागे कारयामास वेगतः // 125 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #244
--------------------------------------------------------------------------
________________ (24) : નવન્તિ શમઃ re.'' તેજ વર્ષે લાલબાગમાં વિશાળ અને ધણું સુંદર ધર્મગૃહ (અપાસર). ઘણી ઊતાવળથી તેણે કરાવ્યું. 125. निष्पन्नं गृहमयुत-द्वितयेनेति निश्चितम् / भूमौ धर्मार्थसर्वस्य मुक्तिचन्द्रस्य श्रेष्ठिनः // 126 // તે ધર્મગ્રહ (અપાસરો) ને બનાવવામાં વીસ હજાર સંઆ ખર્ચ લાગે હતે અને જેમણે પોતાનું સર્વસ્વ ધમર્થ અર્પણ કરેલું છે એવા તિચંદ શેઠની જગ્યામાં તૈયાર કરવામાં તે આવ્યું હતું. 126. धर्म श्रुत्वा श्रावकाः शुद्धसत्वा रागद्वेषोद्भावनाविप्रकृष्टाः। अप्यायान्तं कार्तिकं मासराजं द्वेष्टं लग्नाः प्रेमपात्रं जनानाम् // 127 * * રાગ અને દ્વેષની ભાવનાઓથી દૂર (રહિત) થયેલા અને શુદ્ધ સત્વવાળા શ્રાવકે ધર્મને સાંભળીને આવતે કાર્તિક માસ કે જે સર્વની પ્રીતીનું પાત્ર છે તેના ઉપર દ્વેષ કરવા લાગ્યા. (કારણ કે, કાર્તિક આવતાં પોતાનો ઊત્સવ બધે શાંત થાય અને મુનીઓ વિહાર કરે તેથી આ કાર્તિક ક્યાં આવ્યું એમ ચિન્તા કરવા લાગ્યા. ) 127. अखण्डभूमण्डलमध्यवर्तिनी प्रोद्दण्डरागान्धतमोनिवर्तिनी / सम्यक्त्वसत्तत्त्वविराजितानना जेजीयतां मोहनलालदेशना॥१२८॥ - ઊંતિ શ્રીઉત્તરમોદનવરતે શમઃ સ સમાસઃ મે 20 1 સમગ્ર ભૂમંડલમાં પ્રવર્તનારી, પ્રચંડ રાગરૂપી ગાઢ અંધકારને નાશ કરનારી, સમ્યકત્વરૂપી રૂડા તત્ત્વથી શોભી રહેલી મોહનલાલજીની દેશના સવેના કરતાં અતિશય યે પામો. 128. . ' , , ; : - '; (દશમ સને બાલાવબોધ સમાપ્ત. ) .:: 1 “શાની વૃત્ત–૪ક્ષ તુ “શારિન્યુ તૌ તૌ લોડો 2 इयमुपजातिवंशस्थेन्द्रवंशाभ्याम् / " aa P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradtlak Trust
Page #245
--------------------------------------------------------------------------
________________ રત.] મહિનચરિત્ર સર્ગ અગિયારમે. ( 242 ) વચ્ચે સર્જા परार्थं जन्म व्ययति विषयेषु न मुह्यति / ' વસ્તય સરું જ્ઞાન નાણાં વાર્થસાધનામ ? સર્ગ અગિયારમો. પર પકારને માટેજ જે પિતાને જન્મ વિતાવે છે, અને વિશ્વમાં લપટાતે નથી તેનું જ જ્ઞાન સફળ ગણાય છે. બીજા વાર્થીઓનું જ્ઞાન સફળ ગણાતું નથી. 1. व्यतीतायां चतुर्मास्यां धर्मसाधनपूर्वकम् / व्यवसायिप्रियः कालः कार्तिकोऽगाद्धसन्निव // 2 // ધર્મસાધન કરતાં કરતાં ચોમાસું વીતી ગયું એટલે ઉગી લેકને પ્રિય . સમયવાળો કાર્તિક માસ હસતે હોય તેમ આવીને ઉભો રહ્યો. 2. वाणिज्यार्थं वणिग्जातिः सीमार्थं नृपसूनवः / दिशो दिशो द्रुतं चेलुः प्रभाते पक्षिणो यथा // 3 // પ્રાતઃકાલમાં પક્ષીઓની પેઠે (સવારમાં પક્ષીઓ ઉઠીને જેમ જલદી જુદી જુદી દિશાઓમાં જાય છે તેમ) વાણુઆઓ વેપારને માટે, રાજાઓ રાજયની સીમા (હદ) વધારવાને સારું જુદી જુદી દિશાઓમાં ત્વરાથી જવા લાગ્યા. 3. दिवानाथाप्रतितीक्ष्णांशुतप्तानां व्यवसायिनाम् / ररक्ष साहसं दक्षमच्छांशुः शर्वरीपतिः॥ 4 // સૂર્યના પ્રચંડ કિરણથી તપી ગયેલા ઉઘોગી લેકોના શ્રેષ્ઠ સાહસનું, નિર્મળ કિરણોવાળા ચંદ્રમા રક્ષણ કરવા લાગ્યા. તાત્પર્ય એ કે, સૂર્યના તાપથી કંટાળેલા ઉઘાગી લેકે ચંદ્રના શીતળ કિરણોથી શાંતી પામી પિતાનાં કાર્યો કરવા લાગ્યા. 4. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #246
--------------------------------------------------------------------------
________________ (૨૪ર ) નિરિતે # સી ઉત્તર. क्षेत्राणि राजमार्गाश्च व्यापृताः पशुभिर्नृभिः। दर्शनीयतमा भान्ति नभस्तारागणैस्तथा // 5 // ક્ષેત્રો પશુઓથી (ગાય ભેંસ વિગેરેથી) વ્યાપ્ત થયાં, રાજમાર્ગો મનુષ્ય વડે વ્યાપ્ત થવા લાગ્યા અને આકાશ તારાઓના સમૂહોવડે અત્યંત મનોહર દેખાવા લાગ્યું. પ. वनानि कुसुमै नाजातीयः पङ्कजैः सरः। नद्यः शोकादिव क्षीणा यदा कालो न कस्यचित् // 6 // જુદી જુદી જાતનાં પુષ્પવડે વને શોભી રહ્યાં હતાં, કમળેવડે સરોવર ખીલી રહ્યાં હતાં અને શેકથી હેય તેમ નદીઓ ક્ષીણ થયેલી હતી; અથવો કાળ કોઈને નથી હોતે. અર્થાત સમયાનુસાર સઉની વારા ફરતી ચઢતી પડતી થાય છે. 6, मुनिमोहनलालोऽपि विहारक्षमवासरान् / ... દફા તુમના શુદ્ધ મુહૂર્તમસ્ત્રોગ્યમ્ | 7 | મોહનલાલજી મહારાજ પણ વિહાર કરવાને યોગ્ય દિવસેને જોઈને વિહાર કરવાને માટે જવાની ઈચ્છાથી શુદ્ધ મુહૂર્તને જોવા લાગ્યા. 7. रामबाणाङ्कभूवर्षे वैक्रमे मुनिराडयम् / मार्गशीर्षे कृष्णपक्षे पञ्चम्यां शुभवासरे // 8 // - વિનદાર તતઃ શ્રીમાન શિષ્યવૃન્દ્રસમન્વિતઃ | - વિદ્યારોપકારો દિ શ્રદ્ધાનામાભિનસ્તથ .. વિક્રમ સંવત 1953 ના માગશર વદી 5 ને શુભવારને દિવસે મોહનલાલજી મહારાજ પિતાના શિષ્યગણેએ સહ વર્તમાન વિહાર કરવા નિસર્યા. કારણ કે, વિહાર કરવાથી પિતાને તથા શ્રાવકોને ઉપકાર થાય છે. 8-9 : . શ્રાવ સામર્તસ્મિન વદૂ દ્રઢે જ : : : : વિરામપિ શ્રીમન્નત્ર થાતું કવિતા 20 || છે . તે પ્રસંગે ત્યાંના શ્રાવકેએ આંખમાં આંસુ લાવીને નેહને લીધે ગદ્ગદિત થયેલી વાણુ વડે કહ્યું કે, “આપ ડે સમય પણ અહીં રહેવાની કૃપા કરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #247
--------------------------------------------------------------------------
________________ પ. . ત્તિ, 3 મહિનચરિત્ર સર્ગ અગિયારમો. 8 242 ) स तानतिशयप्रेमजुषः प्रोवाच सादरम् / શ્રાદ્ધાશ્ચારિત્રિખાં નૈવ પ્રમાણે વિહત વર શો છે તે અત્યંત મવાળાઓને મેહનલાલજી મહારાજ આદરવડે કહેવા લાગ્યા કે, “હે શ્રાવક! સાધુઓએ વિહાર કરવામાં પ્રમાદ રાખવે એ સારું નથી. 11: भावयन्तो भवन्तोऽपि भावना भवभेदिनीः। ... / यथाश्रुतं यथाशक्ति धर्ये ददतु मानसम् // 12 // . અને તમે પણ સંસારનો નાશ કરનારી ભાવનાઓને જે પ્રમાણે શાસ્ત્રમાં સાંભળ્યું છે તે પ્રમાણે કરતા કરતા પિતાની શક્તિને અનુસાર ધર્મકાર્યમાં મન રાખજો.” 12. संदिश्यैवं श्रावकेभ्यो विहरन्मुनिवन्दितः। . - શ્રીમોહનમુનિ પામતાદ્રીય મુદ્દા / રૂ .. ... એ પ્રમાણે શ્રાવકોને ઉપદેશ કરીને મુનિએ વંદન કરેલા મોહનલાલજી મહારાજ વિહાર કરતા કરતા હર્ષવં: “ભાયખલે પધાર્યા. 13 . . . . . . . तत्रत्याः श्रावकास्तस्मिन्नहन्युत्साहपूर्वकम् / પૂiાં તીર્થછતાં વ રવનાં મીવનાં તથા ? . ... ભાયખલાના શ્રાવકોએ તે દિવસ ઘણા ઉત્સાહથી તીર્થંકરની પૂજા કરી તથ રચના અને ભાવનાઓ કરીએ. 14. "તતો વિહત્ય મુનિર સંઃ સદ્દીવસ / . ઇમ્ય વાતા પવનઃ સુમાયાસે વાર ? ત્યાંથી વિહાર કરીને મોહનલાલજી મહારાજ ઘણા ભાવથી ભેગા થયેલા સંધની સાથે ધર્મસંબંધી વાર્તા કરતા કરતા સુખે કરીને “દાદર પધાર્યા. 15. श्यामात्मजस्य भीमस्य श्रावकस्य गृहेऽवसत् / / 1 एकां रात्रिं धर्मतत्त्वमायाताञ्श्रावकान वदन // 16 // : ત્યાં શામજીના પુત્ર ભીમજીભાઈને ઘેર મુકામ કરીને આવેલા શ્રાવકોને ઉપદેશ કરતા પિતે એક રાત્રી રહ્યા. 16, P.P.Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #248
--------------------------------------------------------------------------
________________ (ર૪૪) વદન મા સ [97तत्रापि श्रावकैस्तस्मिन् दिने पर्वदिने यथा / पूजोपवाससत्कारपोषधादि शुभं कृतम् // 17 // ત્યાં પણ શ્રાવકોએ પર્વને દિવસ કરે તે પ્રમાણે પૂજા ઉપવાસ, ઉષા, સામવછલ અને આબેલ વિગેરે સત્કર્મો તે દિવસે કર્યો. 17. तत्रत्यैः श्रावकैः साकं मुनिर्मुनिजनाग्रणीः / ततो विहत्य सुखतो ह्याययौ माहिमं पुरम् // 18 // મુનીઓમાં અગ્રેસર મેહનલાલજી મહારાજ ત્યાંથી વિહાર કરીને ત્યાંના શ્રાવકોની સાથે સુખે કરીને માહિમ આવ્યા. 18. संघोपरोधात्कालस्य स्वल्पत्वान्मुनिसत्तमः / स्थितिं व्यधाच तत्रैव यद्वा का शीघ्रता मुनेः // 19 // મુનિઓમાં શ્રેષ્ઠ મોહનલાલજી મહારાજે સંધના આગ્રહને લીધે તથા દિવસ થડે હેવાને લીધે ત્યાંજ સ્થિતિ કરી. અથવા મુનિને શી ઉતાવળ હોય છે. 19. मुनिभास्करसंपर्कात् सा दोषापि द्रुतं ददौ / दृष्टिं श्रावकसत्वेभ्यो मुनीनां वाद्भता गतिः॥२०॥ તે રાત્રી હતી તો પણ મુનિરૂપી સૂર્યના સંસર્ગથી શ્રાવકને દૃષ્ટિ (સમ્યગદર્શન અથવા સમ્યજ્ઞાન) આપવા લાગી. કારણ કે, મુનિની ગતિ અદ્ભુત હોય છે. (રાત્રીમાં દૃષ્ટિ એટલે નજર નષ્ટ થાય છે, અર્થાત માણસે જોઈ શકતા નથી, તે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે દેખી શકે છે, તો આ રાત્રી હતી ને તેમાં દૂધ શ્રાવકને કેમ પ્રાપ્ત થઈ એવી શંકા થાય તેને માટે મુનિરૂપી સૂર્યના સંસર્ગથી પ્રાપ્ત થઈ એમ કહી મુનીને અદ્ભુત મહિમા વર્ણવે છે.) 20. __पूजाप्रभृति सत्कार्यं तत्रत्या अपि चक्रिरे / - મુનીના મેપ સા નિષ્ણુનામથથવા . 22 ત્યાંના શ્રાવકે પણ પૂજા વિગેરે સત્કાયા કરવા લાગ્યા. અથવા એજ નિસ્પૃહ મુનીઓનો સત્કાર છે. એટલે તેમના સાન્નિધ્યમાં સત્કર્મો કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.) 21. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #249
--------------------------------------------------------------------------
________________ વિ. મેહનચરિત્ર સર્ગ અગિયાર. ( 41 ) इतोऽप्यभ्युदिते सूरे विजहार महामुनिः / समं श्रावकवृन्दैश्च गौरग्रामं समाययौ // 22 // અહિંયાંથી પણ સૂર્યોદય થયા પછી મહારાજશ્રીએ વિહાર કર્યો અને તે શ્રાવોના સમુદાયે સહિત “ગોરેગામ પધાર્યા. ર૨. पूर्ववत्संघसत्कारशृङ्गारार्चादिकं शुभम् / तत्रत्यैः श्रावकैश्चक्रे मुनिराजसमागमात् // 23 // ત્યાંના શ્રાવકોએ પણ મુનિ મહારાજ શ્રીહનલાલજી મહારાજના સમાગમથી સંધનો સત્કાર અને આંગી પૂજા વિગેરે શુભ કર્મો કર્યા. ર૩. मुनिभिः श्रावकैः सार्धमितोऽपि मुनिसत्तमः / चलित्वेर्यापथिक्या द्रागगाद्भाईन्दरं पुरम् // 24 // અહિંયાથી ઈપથી ક્રમથી ચાલીને મુનિ તથા શ્રાવકોએ સહિત મુનિમાં શ્રેષ્ઠ મુનિ મહારાજ શ્રી મેહનલાલજી “ભાઈદર આવ્યા. ર૪. तत्रत्याः श्रेष्ठिनः श्राद्धाः पूजायाः संघसत्कृतेः।। मुनीनां देशनायाश्च लाभं लब्ध्वा मुदं ययुः॥२५॥ ત્યાંના શ્રાવક શેઠિયાઓ પૂજા, સંઘને સંસ્કાર અને મુનીઓની દેશના લાભ પામીને હર્ષ પામ્યા. 25. ततोऽप्यथ विहत्याथ चेलुः श्रीमोहनर्षयः। .. समं मुनिवरैः संधैर्वसहीमाययुद्धतम् // 26 // ત્યાર પછી મુનીઓ તથા સંઘે સહવર્તમાન શ્રીમેહનલાલજી મહારાજ ત્યાંથી પણ વિહાર કરીને જલદી “વસઈ આવ્યા. 62. मुनिराजाऽगमाच्छ्राद्धा हित्वान्यद्यवसायकम् / संघसत्कारपूजादौ लमास्तूर्णं यथासुखम् // 27 // મુનિ મહારાજ શ્રી મોહનલાલજીના આગમનથી ત્યાંના શ્રાવકે પોતાનાં બીજાં બધાં કામકાજ છોડી દઈને સંધને સત્કાર તથા પૂજા વિગેરે કાર્યો કરવામાં આનન્દ પૂર્વક ઘણી જલ્દીથી જોડાઈ ગયા. ર૭. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #250
--------------------------------------------------------------------------
________________ - - - मोहनचरिते एकादशः सर्गः। उचरततस्तैः श्रावकैः सार्धं भक्तिभाग्भिर्महामुनिः। सातराशिं विहृत्यायादागाशी श्रममन्तरां // 28 // : ત્યાર પછી મહામુનિ મેહનલાલજી મહારાજ વિહાર કરીને ભકિતવાળા તે શ્રાવકની સાથે સુખના સમુદાયરૂપ અગાસીએ વગર શ્રેમે આવી પહોંચ્ય: 28, तत्रत्याः श्रावका दृष्ट्वा ह्यायान्तं मुनिभास्करम्। पद्मानीव मुदं भेजुश्चिरदर्शनलालसाः॥२९ / / * ઘણા દિવસથી દર્શનની ઈચ્છાવાળા ત્યાંના શ્રાવકે મુનિયેમાં સૂર્યસરખા મેહનલાલજી મહારાજને જોઈને કમળ જેમ સૂર્યને દેખી પ્રફુલ્લિત થાય છે तेम हर्ष पाभ्या. 28. . संप्रवेशोत्सवं तेऽथ मुनिराजं न्यवीविशन् / / यदेदृक्समयस्तेषां भाग्यादेव हि लभ्यते // 30 // તેઓએ સામૈયું કરીને મહારાજશ્રીને પ્રવેશ કરાવ્યું. અથવા તેઓને આવો સમય ભાગ્ય હોય તે જ મળે છે. 30. ' - आष्टाहिकोत्सवं युष्मदाज्ञयारब्धुमिच्छवः। ... प्रार्थयाञ्चक्रुरिति ते बद्धाञ्जलिपुटास्तदा // 31 // .. ओमित्यवक् स सश्लाघं देशकालविदग्रणीः / ... मुनिर्मोहनलालोऽपि यद्वा धर्मोपदेशकः॥ 32 // . તેઓ હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યા કે, “આપની આજ્ઞા લઈ અઠાઈની મહત્સવ કરવાની અમે ઈચ્છા રાખીએ છીએ.” ત્યારે દેશ અને કાળને જાણનારા એમાં (એટલે અમુક સમય અને અમુક સ્થાનમાં તો આ પ્રમાણે જ કરવું જોઈ એ એવું જાણનારાઓમાં) શ્રેષ્ઠ અથવા ધર્મોપદેશક મેહનલાલજી મહારાજે તેમનો वमा , घसाई.' 31-32. - पूजादिशुभकृत्यैश्च तृप्तेषु तेषु देशना। ___ मधुरा मुनिराजस्य दनि यातेव शर्करा / / 33 // ... 33." P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #251
--------------------------------------------------------------------------
________________ મી. રત: ] મિહનચરિત્ર સર્ગ અગિયારમે. ( 247) પૂજા વિગેરે શુભ કર્મોવડે તેઓ તૃપ્ત થયેલા હતા અને તેમાં મુનિરાજની આ દેશના દહીંમાં જેમ સાકર મળે તેવી થઈ, અર્થાત તેવી પ્રિય લાગી. 33. समाप्ते चोत्सवे तस्मादिहृत्य सफलामगात् / તતઃ પા૮િ તસ્માનું તસ્મા વોરડીમ ને 24. : : ત્યાં અઠાઈ ઉત્સવ સમાપ્ત થયા પછી ત્યાંથી વિહાર કરીને “સફાળી ગયા. ' ત્યાંથી પાલગઢ, ત્યાંથી દહેણું અને ત્યાંથી બરડી પધાર્યા. 34. : ग्रामेषु फनसायेषु ततः स विहरन्मुनिः। .. अलंचकार सद्भाग्यं दम्मणं ग्रामनायकम् // 35 // - ત્યાંથી ફણસા વિગેરે અનેક ગામોમાં વિહાર કરતા કરતા શ્રી મેહનલાલજી મહારાજ સદ્ભાગ્યવાળા “દખ્ખણ નામે ગામને શોભાવવા લાગ્યા, અર્થાત્ દખ્ખણ પધાર્યા. ૩પ. ह्रस्वेषु वाऽथ दीर्धेषु यत्र यत्र मुनीश्वरः / :: વાર વસતિ, તત્ર સર્વત્ર સંપતિઃ | રૂદ I पूजाशृङ्गारदानादि बभूवातिमनोहरम् / यदासीदस्य माहात्म्यं दुर्लक्षं किमपि ध्रुवम् // 37 // નાનાં અથવા મોટાં જે જે ગામમાં મહારાજે નિવાસ કર્યો. તે તે સર્વ ધાનેમાં સંઘને સત્કાર, પૂજા, આંગી અને દાન વિગેરે ઘણું જ મનહર ( સુંદર) થયું હતું. અથવા ( કવિ કહે છે કે, ) જરૂર એમને મહિમાજ:કાઈ ન સમજી શકાય તે અલોકિક હતો. 36-37. आगच्छतस्तदा मोहमयीवास्तव्यसज्जनान् / 2 મવદ્વિસ્થતાં મેહંયમિત્યુદ્રિષ્ટવન II 28 છે ત્યાર પછી શ્રીમહનલાલજી મહારાજ પિતાને વળાવવાને માટે સાથે આવતા મુંબઈના સાજનોને પોતે કહેવા લાગ્યા કે, હવે તમે પાછા વળો અને પિતાને ઘેર જાઓ. (રીવાજ એવો હતો કે જયારે મહારાજ સુરત તરફ વિહાર કરવા પધારે ત્યારે ત્યાં સુધી મુંબઈના લોકો મહારાજની સાથે જતા અને તેટલેથી સુરત તરફના સામા આવી મહારાજને તેડી જતા અને મુંબઈના લેકો પાછા વળતા.) 38. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #252
--------------------------------------------------------------------------
________________ (248 ) મોનાસ્તેિ ખુશઃ શf I get નિવર્ષાતિરે તે શ્રદ્ધા થંજીવસંયુતા | यद्वा साधुवियोगो हि खलसङ्गइवार्तिदः // 39 // મહારાજે જયારે એ પ્રમાણે કહ્યું ત્યારે શેકથી યુક્ત થયેલા તે શ્રાવકો મહાકષ્ટ કરીને પાછા વળ્યા. (કવિ કહે છે કે) અથવા સજજનોને વિયેગ દુર્જનના સમાગમની પેઠે દુઃખ આપનાર હોય છે. (ઍટલે દુર્જનના સમાગમથી જેમ દુઃખ થાય છે તેવી જ રીતે સજજનના વિગ વખતે અતઃકરણમાં વ્યથા થાય છે.) 39. - શનૈઃ શનૈશ્ચરત્નસ્તે વિનિવૃત્ય પાર पश्यन्ति स्म मुनीन्यदा स्नेहरज्जुः सुदुर्भिदा // 40 // '. તેઓ ધીરે ધીરે ચાલે અને ડગલે ડગલે પાછા વળી મુનિની તરક જુવે. (કવિ કહે છે કે, ) અથવા સ્નેહનું બંધન ન ભેદી શકાય તેવું છે. 40. क्षिप्रं क्षिप्रं चलन्ति स्म मुनयः संयता अपि / मा गमंस्ते पुनरपि गेहिनः स्नेहकर्षिताः // 41 // તે ગૃહર નેહથી આકર્ષાઈને ફરીથી પાછા ન આવે તેને માટે મુનિયે નિયમવાળા હતા તો પણ જલદી જલદી ચાલવા લાગ્યા. 41. श्रीमन्मोहनलालाद्याः साधवः शंसितव्रताः। असक्ताश्च यतात्मानो वलसाडमथागमन् // 42 // ત્યાર પછી વખાણવા લાયક પંચમહાવ્રતવાળા મોહનલાલજી મહારાજ વિગેરે મુનીઓ મનને વશ કરીને આસક્તિ રાખ્યા વગર “વલસાડ ગયા. 42. तत्रैकां रात्रिमास्थाय विजहस्ते प्रगे सुखम् / क्षेत्रानुसारिणो यदा निवासा महतां ध्रुवम् // 43 // ત્યાં એક રાત્રી રહીને પ્રભાતમાં તેઓએ સુખપૂર્વક વિહાર કર્યો. (કવિ કહે છે કે, અથવા મોટાઓનો નિવાસ ક્ષેત્રને અનુસરીને થાય છે. એટલે ધણ દિવસ નિવાસ જ્યાં સારું ક્ષેત્ર હોય ત્યાં જ થાય છે. 43. नवसारीप्रभृतिषु विहरन्तस्तथान्वहम् / હિનૈ તિરીર્તિ સૂર્યપત્તનમ્ 24 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #253
--------------------------------------------------------------------------
________________ चरितम्. ] भाडनयरित्र सर्ग नियारमा.. (249 ) નવસારી વિગેરે ગામોમાં દરરેજ વિહાર કરતા કરતા કેટલેક દિવસે સુરત શહેરની નજીકમાં આવ્યા. 44. आयातान्मोहनर्षीस्ते श्रुत्वा तच्छ्रद्धयान्विताः। दधुरानन्दसंदोहं स्फुरद्रोमाञ्चवल्लयः // 45 // “મોહનલાલજી મહારાજ આવ્યા છે એવું સાંભળીને તે મહારાજજીના ઉપર શ્રદ્ધાવાળાઓ ઘણો આનંદ પામ્યા અને હર્ષને લીધે તેમનાં રૂંવાડાં ઊભાં થઈ गया. 45. विश्वविश्वं वृता यस्य शक्तिः कीर्तिमतल्लिका। सोऽलङ्कर्ता पुरं चेदं मोहमोहनमोहनः / / 46 // मुनिः श्वस्तद्यथाशक्ति यथाम्नायपुरःसरम् / तमानेतुं प्रगेऽस्माभिः सर्वैश्च श्रावकैर्बुवम् // 47 // तुरलंकृतैर्वालैाहनैबलवद्रथैः। बलैश्च सज्जितै ढं सार्द्ध गन्तव्यमादरात् // 48 // भवितेत्यखिले तस्मिन् पत्तने घोषणा कृता / शासनोन्नतिसद्भावकृते चैतत्प्रकल्प्यते / / 49 // જેની શ્રેષ્ઠ કીર્તિ અને શક્તિ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે, અને જે મેહને પણ મોહ પામાડનાર છે, તે મેહનલાલજી મહારાજ કાલે આ નગરને શોભાવનાર છે ( અર્થાત્ અત્રે પધારનાર છે ). માટે આપણી શકિતને અનુસાર શાસ્ત્રપ્રમાણે કાલે સવારે આપણે સર્વ શ્રાવકોએ વાજાં, શણગારેલા બાલક, વાહનો અને બળવાન રથ અને સારી રીતે સજજ થયેલા સૈન્ય સહવર્તમાન જરૂર આદરથી સામા જવાનું છે.” એ પ્રમાણે આખા શહેરમાં સાદ પડાવ્યું. અને જનશાસનની ઉન્નતીને માટે અને તેની સારી દૃઢતાને માટે એ જરૂરનું છે. (એ પ્રમાણે સાદ પડાવે તે सांमणीने) 46-47-48-48. - कदा सूर्योदयो भावी पर्वकल्पो महामुनिम् / येनायातं चिराद्भाग्याद्रक्ष्यामो विश्ववल्लभम् // 50 // इतिचिन्तापरास्ते तां शर्वरी विषवल्लरीम्। प्रपेदिरे विवाऽनिष्टां सा ह्यभूत्कल्पवल्लरी // 51 // 32 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #254
--------------------------------------------------------------------------
________________ ( 20 ) મોહનવર્તિ રાઃ સઃ | [ ઉત્તરમોટા પર્વના સરખો સદય ક્યારે થશે કે જે વખતે આવતા અને આખા. વિશ્વને પ્રિય મુનિ મહારાજ શ્રી મોહનલાલજી મહારાજને સારાં ભાગ્યે ઘણે દિવસે જઈશું એ પ્રકારની ચિંતામાં ને ચિંતામાં તે રાત્રી વિષે (ઝેર) ની વેલની પેઠે અનિષ્ટ જણાઈ પણ તે ક૯૫લતાસરખી થઈ. તાત્પર્ય એ કે, એ પ્રકારના વિચારેને લીધે વિષયભોગને ત્યાગ થવાથી બ્રહ્મચર્ય પળાયું, માટે કલ્પલતા જેવી થઈ. ( હવે પછીના શ્લેકમાં “મહારાજને આવવાના અને તેમનાં દર્શનથી થનારા આનંદના વિચારને લીધે ગૃહસ્થાશ્રમીઓએ સ્ત્રીઓ, રાત્રી, શૃંગારરચના વિગેરે કામદીપક સાધન સમીપમાં છતાં પણ અનાયાસે બ્રહ્મચર્યવ્રત પળાયું, એ પ્રમાણે મહારાજના પ્રભાવનું વર્ણન છે.) 50-51. * काश्चित्सद्रत्नजटितैश्चेलकैश्चीनजन्मभिः / परिष्कृत्य निजं देहं पतिभ्यः समदर्शयन् // 52 // કેટલીક સ્ત્રીઓ સારાં રત્નોથી જડેલાં ચીનાઈ વાવડે પિતાના દેહને શણગારીને પિતાના પતિને બતાવવા લાગી. પર. ऊचुश्चानेन वेषेण गन्तास्मो मुनिपुङ्गवम् / द्रष्टुं श्वस्तदयं प्रेक्ष्यो भवद्भयो रोचते न वा // 53 // અને કહેવા લાગી કે, “આવો શણગાર ધારણ કરીને મહારાજશ્રીનાં દર્શન કરવા અમે કાલે જઈશું. માટે, જુઓ તમને આ ગમે છે કે નહિં?” 53. तेऽपि स्तनादिभागे तं चैलं संकुचितं बह / दृष्ट्वा स्वयं प्रियाप्रेम्णेतस्ततश्चक्रुरञ्जसा // 54 // તે પતિ પણ સ્તન વિગેરે શરીરના વિભાગે ઉપર લો થઈ ગયું . વસ્ત્ર (સાડી) જોઈને સ્ત્રી ઉપરના પ્રેમને લીધે તે વસ્ત્રને આમતેમ ખેંચીને બરોબર કરવા લાગ્યા. 54. परन्तु पतिपत्न्योर्यचित्तवृत्तिरभून्मुनौ / तस्मात्तस्यां विभावयाँ स्थूलिभद्रादयो जिताः॥ 55 // પરંતુ પતિ પત્નીની મનોવૃત્તિ મોહનલાલજી મહારાજમાં હતી તેથી . રાત્રીમાં તેઓએ યૂલિભદ્ર વિગેરેને જીતી લીધા. તાત્પર્ય એકે, તેઓએ યૂલિ વિગેરેની પેઠે બ્રહ્મચર્ય તે રાત્રીમાં પાળ્યું. પપ. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #255
--------------------------------------------------------------------------
________________ તિ. 1 મહિનચરિત્ર સર્ગ અગિયારમો. (ર ) कपोलभित्तौ स्वच्छायां प्रियायाः पद्मपत्रिकाम् / केषांचिल्लिखतां याता दोषा दोषविवर्जिता॥५६॥ કેટલાએક પતિને પોતાની પ્રિયાના સ્વચ્છ ગાલ ઉપર પદ્મપત્રિકા (કેશરથી મિશ્ર થયેલા ચંદનવડે કમળફુલની પાંખડી ચિતરવી તે) ચિતરતાં ચિતરતાં નિર્દોષ રાત્રી વીતી ગઈ અર્થાત તેઓ ચિતરતા રહ્યા અને રાત્રી વીતી ગઈ એટલે તેમને અનાયાસે બ્રહ્મચર્ય વ્રત થયું. પ૬. केषाञ्चिद्दम्पतीनां तु सहोपविशतामपि / चरित्रं मुनिराजस्य स्मरतां ब्रह्म निर्वृतम् // 57 // કેટલાંક દંપતી (પતિ પત્નીનું જોડું) અને તે અડોઅડ બેઠેલાં છતાં પણ મેહનલાલજી મહારાજનું ચરિત્ર. સંભારતાં સંભારતાં (ઉદ્દીપેન વિભાવ ન હોવાને) લીધે બ્રહ્મચર્યવ્રત થયું. 57. स्फारहाराद्यलंकारोत्कारसंविग्नचेतसाम् / વેપારપૂર્વનાં તુ નામૃમાવિારતા 18 કેટલાંક સ્ત્રાપુરુષોને તો “કાલે આ હાર પહેરીશું, આ અલંકાર પહેરીશું એવા વિચારોમાં મન પરોવાયેલું હોવાથી કામવિકાર થજ નહિં. 58 इदमस्ति न्विदं नास्ति कुत आयास्यति प्रगे। इतिचिन्तावतां केषां चतुर्थव्रतमर्थतः॥ 59 // કેટલાંકને તો ફલાણું છે, ફલાણું નથી, સવારે ક્યાંથી લાવી શું? એવી ચિન્તામાં જ બ્રહ્મચર્યવ્રત થયું. અર્થાત્ એવી ચિંતામાંજ રાત વીતી ગઈ એટલે . કામસંબંધી વિચારો ક્યાંથી આવે? 59. इंदृशं तृणवन्मुक्त्वा सुखं दाम्पत्यंसंभवम् / प्रव्रजन्ति महात्मानोऽमी धन्याः पशवो वयम् // 60 // इत्यध्यासवशानां तु केषांचिदैनिकादमाद् / न तन्नक्तमभूत् कापि कामबाधाधमाधमा // 61 // આવું પતિ પત્નીનું સંસારસુખ તેને તૃણ ( તણખલા) ની પેઠે ત્યજી દઈને 1 જેથી વિષયાભિલાષનું ઉદ્દીપન (ઉત્તેજન) થાય તે ઉદીપન વિભાવ કહેવાય છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #256
--------------------------------------------------------------------------
________________ ( 12 ) મોહનત્તેિ શા કા ઉત્તરઆ મહાત્માઓ દીક્ષા લે છે માટે એમને ધન્ય છે. અને આપણે તે પશુ સરખાં છીએ. એવી રીતે વારંવાર મનન કરતાં કેટલાંક સ્ત્રીપુરુષોએ તે દીવસે મનને જીતેલું તેથી તેઓના મનમાં તે રાત્રીએ પણ અધમ કામદેવની પીડા ઊત્પન્ન થઈ નહિં. 60-61. केषां कपोतभ्रातृणां सङ्गमार्थमुपेयुषाम् / बहुधा यतमानानामपि सा तु विभावरी / / 62 // कुमारतारालंकारसम्भारोदिनमानसैः। चञ्चलैः समयाभावात् स्त्रीजनैर्विफलीकृता // 63 // કેટલાક કપાત પક્ષીની પેઠે વિષયની લાલસાવાળાઓ સમાગમને માટે પિત પિતાની સ્ત્રીઓ પાસે ગયા અને ઘણા પ્રયાસ કરવા લાગ્યા. પરંતુ “ફલાણાના છોકરાને ઝીકનો પોશાક અને મારાને નહીં એવી રીતની હઠ લઈને બેઠેલી ચચળ સ્ત્રીઓએ તેમની તે ઈચ્છા નિષ્ફળ કરી. કારણ કે, હઠમાંજ રાત્રી વીતી ગઈ. 62-63. केषांचिदर्द्धवृद्धानां श्लेषचेष्टाजुषां भृशम् / प्रतारणचणैर्म रणद्भिर्वनिताजनैः॥ 64 // मुनयोऽमी महात्मान आजन्मब्रह्मचारिणः / वयं त्वणुव्रतं नापि पालयामो यथायथम् // 65 // इत्यादिसानुकूलैश्च प्रसंगैर्नर्मभावतः। मानहानिः कृता यदा महिला अपि ता वरम् // 66 // કેટલાક અર્ધવૃદ્ધ (અઘેડ) પુરુષો આલિંગનાદિ ચેષ્ટાઓ કરવા લાગ્યા. ત્યારે મધુરવાણીવાળીઓ અને છેતરવામાં કુશળ સ્ત્રીઓ અનુકૂળ પ્રસંગે લાવીને મશ્કરીમાં કહેવા લાગી કે, આ મહાત્મા મુનિ જન્મપર્યત બ્રહ્મચર્યત પાળે છે અને આપણે તો બરાબર અણુવ્રત પણ પાળતાં નથી. એ પ્રમાણે કહીને તે સ્ત્રીઓએ પોતાના પતિને જીતી લીધા. અર્થાત એ પ્રમાણે સમજાવી બ્રહ્મચર્ય પળાવ્યું. (કવિ કહે છે કે, અથવા તે સ્ત્રીઓ છે તો પણ એવા વિષય પુરુષો કરતાં શ્રેષ્ઠ છે. 64-65-66. कानि योषित्प्रकाण्डानि कदुष्णपवनादपि / बिभ्यन्तीति हेतुमुक्त्वा पतिभ्यश्छुटितान्यथ // 67 / / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #257
--------------------------------------------------------------------------
________________ चरितम्. ] मानयरित्र सण मनियारा ( 253 ) रतिभारसमाक्रान्तशरीराणां श्रमात्पते / निद्रातिशायिनी चेन्नो अस्माकं भविता ध्रुवम् // 68 // दर्शनं मुनिराजानां प्रवेशसमयेऽद्भुतम् / अभावे जन्मपर्यन्तं तापो नैव गमिष्यति // 69 // જેઓ થોડા ગરમ પવનને પણ સહન ન કરી શકે તેવી, ઉત્તમ સુકુમાર કેટલીક સ્ત્રીઓ બાનું બતાવીને પોતાના પતિથી છુટિ પડી ગઈ. તે બાનું એ છે કે હે પતિ ! રતિક્રીડામાં શરીરને પરિશ્રમ પડવાથી જરૂર આપણને ઘણી નિદ્રા આવી જશે તો મુનિ મહારાજ પ્રવેશ કરશે તે વખતે તેમનું અલોકિક દર્શન આપણને થશે નહિં, અને આ જન્મારો પરિતાપ થયા કરશે એમ કહીને श्रमर्यवत ५णाव्यु. 67-68-68. काश्चित्कुमुदकर्पूरवंशलोचनजालिका / सुधादुग्धशरच्चन्द्रचन्द्रिकाधवलाः स्त्रियः॥ 70 // ओष्ठगण्डक्षतभ्रान्त्या शिश्लिषुर्न पतीनथ / "प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम्”॥७१॥ 2सी मुभु (पोय,) 52, शतायन, अमृत, 5, सने श२६*तुनी ચાંદનીના સરખી ઉજવળ વર્ણ (શરીરનો રંગ) વાળી સ્ત્રીઓએ ઓઠ ઉપર અને ગાલ ઉપર ચુંબનનાં ક્ષત (ચાઠાં, ડાગ) પડી જશે એવી ભ્રાંતિથી પતિયોને આલિંગનજ કર્યું નહિ. કારણ કે, “કચર ચાટે અને પછી તેને ધોવો તે કરતાં तेथी 62 2304 साई "(मेवी रीत ये सोडाने प्रमत्रत थयु) 70-71. मुग्धाः काश्चिकदम्बाग्रकलिकाकुलकोमलाः। मुखाभां मलिनां वीक्ष्य हसिष्यन्ति सखीजनाः॥ 72 // हेतोरस्मात्पतीनां ताः पादयोय॑पतन्मुहः / तेऽपीत्यभिनवानन्दकदम्बामन्दमन्दिरे // 73 // प्रसुप्ता इव नो नो नो किञ्चित्कालमुदीर्य ताः। हसन्तोऽनुभवन्तश्च रसं कमपि तत्यजुः / / 74 // કેટલીક કદંબની કળીઓના સમુદાય સરખાં કોમળ અંગવાળી મુગ્ધાઓ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #258
--------------------------------------------------------------------------
________________ (264) मोहनचरिते एकादशः सर्गः। [ ઉત્તર મુખની કાંતિ ઝાંખી થશે તે સખીઓ અમારી મશ્કરી કરશે, માટે આજ નહીં એમ કેટલીક વખત કહી પોતાના પતિને પગે લાગવા લાગી અને તે પતિઓએ પણ આ નવીન આનંદના મોટા મંદીરમાં સુતા હોય એમ અલૈકિક રસને આસ્વાદન (અનુભવ) કરી હસતાં હસતાં, તેમને ત્યજી દિધીઓ એવી રીતે બ્રહ્મત્રત થયું. 74. किं ब्रूमः प्रायशस्तस्मिन्पुरे श्रावकमण्डले / ईदृशैः कारणैः सर्वैः कृतं ब्रह्मव्रतं स्फुटम् // 75 // કવિ કહે છે કે, અમે વધારે શું કહિયે, પણ એ નગરમાં શ્રાવકોના મંડળમાં ઘણે ભાગે આવાં આવાં કારણેને લીધે સર્વેએ બ્રહ્મચર્યવ્રત પાળ્યું. ૭પ. उदितेऽथ रवौ ते तु विकसन्मुखपङ्कजाः / निर्ययुनगरातूर्णं मुनिराजपथं ययुः // 76 // પછી સૂર્યોદય થતાં પ્રફુલ્લ મુખકમળવાળા શ્રાવકે શ્રીમુનિ મહારાજ શ્રીહનલાલજી મહારાજને આવવાના માર્ગ પ્રત્યે જવા લાગ્યા. 76. गुरून्मोहनलालांस्ते श्रावकाः श्रीधनाधिपाः / निर्गच्छन्ति समारोहादानेतुमद्य भूरिशः॥ 77 // प्रसृता तत्क्षणादेव इति वाक् सर्वपत्तने / यदा तूर्यध्वनिः किं नो सुधर्मायां समाययौ // 78 // પિતાના ગુરુજી શ્રીમોહનલાલજી મહારાજને ધણી ધામધૂમની સાથે તેડીલાવ વાને માટે આજે કુબેર ભંડારીના જેવા વૈભવવાળા ઘણા શ્રાવકે સામા જાય છે એવી વાત આખા શહેરમાં તરત ફેલાઈ ગઈ. અથવા વાજાને શબ્દ સુધર્મા (દેવની સભા) માં ન ગયે કે શું? અર્થાત મોહનલાલજી મહારાજ આવે છે એ વાત નગરમાંજ નહિં પણ દેવલેકની સભા સુધી પહોંચી ગઈ. 77-78. द्रष्टव्या चाद्य संपत्तिः श्रावकाणां सुरनिनाम् / इति ब्रुवन्तो धावन्तो सूर्यपत्तनवासिनः // 79 // “આજે શ્રાવક ઝવેરીઓની સંપત્તિ જેવાની છે એમ કહેતા સુરતના લેકે દોડવા લાગ્યા. અર્થાત્ શ્રાવકેમાંજ ધામધૂમ થઈ રહી હતી એટલું જ નો P.R.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #259
--------------------------------------------------------------------------
________________ તિ. 1 મહિનચરિત્ર સર્ગ અગિયાર . ( ર ) પણ આખા નગરમાં પણ ધામધુમ અને દોડાદેડ થઈ રહી હતી. શ્રાવકોને પોતાના ગુરુના દર્શનને લીધે દોડાદોડ હતી અને બીજાઓને વરઘોડો જેવાને લીધે હતી; પરંતુ દેડદોડ અને આનંદ તો મહારાજશ્રીના આવવાથી સર્વને હતો જ. 79. केऽप्यथोद्घाटितद्वारं स्वं मुक्त्वा पश्यतोहराः। आययुनहि पश्यन्ति किञ्चिविह्वलचेतसः॥ 80 // કેટલાક સોની લેક પિતાનાં દ્વાર ઉઘાડાં મુકીને વરઘોડો જોવા આવવા લાગ્યા. (૫ણ તે લેકને એમ વિચાર પણ ન થયો કે “આપણે બીજાઓનું તેમના દેખતાં હરી લઈએ છીએ તો આપણે તો બારણાં ઉઘાડાં મુક્યાં છે. તો આપણું કોઈ કેમ નહીં લઈ જાય ?) ત્યાં કવિ કહે છે–આતુર મનવાળાઓ વિચાર કરી શકતા નથી. અર્થાત્ તે વખતે તે સોની લેકે પણ દર્શનને માટે ઘણા આતુર હોવાથી એ વિચાર કરી શક્યા નહી. 80 तेनायाताः पथा चौरा न पश्यन्ति स्म तद्धनम् / यदा यत्र मनोयोगस्तत्प्रत्यक्षमिति स्फुटम् // 81 // . ચાર લોકો પણ તે રસ્તેથી (એટલે સની લેકની જયાં દુકાને ઉધાડી પડીઓ હતી ત્યાં થઈને) આવ્યા; પરંતુ તેઓએ તે દ્રવ્ય જોયું નહિં. કારણ કે, જેનું મન જેમાં લાગેલું હોય છે તે જ તેને જણાય છે. અર્થાત્ ચેરલેકનું મન દર્શનમાં લાગેલું હોવાથી તેઓ તે દ્રવ્યને જોઈ શક્યા નહી. 81 काचित्स्तनौ पाययन्ती श्रुत्वा व्यतिकरं त्विदम् / - તતવ ધાવે દ્રાક્ તળેવાનીવૃતતન |82 || કોઈક સ્ત્રી બાળકને ઘવરાવતી હતી તે વરઘોડો આવે છે એવું સાંભળીને તનેને ઢાંક્યાવગરજ એકદમ ત્યાંથી તરતજ દોડી. 82. काचित्स्वान्ती जनान्दृष्ट्वा धावतो द्राक् चचाल सा / तथा हेतुमजानन्ती गतानुगतिको जनः॥ 83 // કોઈક સ્ત્રી સ્નાન કરતી હતી તે લેકીને દોડતા દેખીને એ લેકો શાથી દોડે છે તે જાણ્યાવગરજ પિતે તેમની પછવાડે દોડવા લાગી. કારણ કે લેકે “તીનુmતિ એકજણ કરે તે પ્રમાણે બીજે પણ અનુસરે તેવા સ્વભાવના હોય છે. 83 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #260
--------------------------------------------------------------------------
________________ ( ર ) નજાતૈિ gશ જે. t - एवं यत्कार्यलमा ये ते तन्मुक्त्वा तदैव हि / आयाता नहि लभ्येत प्रायशो लभ्यमीदृशम् // 84 // એ પ્રમાણે જેઓ જે જે કાર્યોમાં ગુંથાયા હતા તેઓ તે તે કાને છેડી દઈને વરઘોડો જવા આવવા લાગ્યા. કારણ કે, આવું જવાનું વારંવાર મળતું નથી. 84. देवा अप्येतुमनसो रूपालंकारमानिनः। मानहानि शङ्कमाना नायाता इति मन्महे // 85 // (કવિ ઉભેક્ષા કરે છે કે, આપણા જેવું રૂપ અને આપણા જેવા અલંકારે કોઈને નથી એવા અભિમાનવાળા દેવતાઓને પણ (આ વરઘડો જેવા) આવવાનું મન થયું; પણ સુરતીઓનાં રૂપ અને અલંકાર આગળ આપણું માન (પ્રતિષ્ઠા) રહેવાનું નથી એમ ધારી ન આવ્યા એમ અમે માનીએ છીએ. 85. यदा देवीविना गन्तुमुत्सहन्ते न ते कचित् / लजन्ते श्राविकाभ्यस्ता मानुषीभ्यः समत्वतः॥८६॥ અથવા દેવતાઓ દેવીઓ વગર ક્યાંઈ પણ જવાને ઉત્સાહી બનતા નથી. અને દેવીઓ તેમની સાથે આવતાં લજવાય છે. કારણ કે, સુરતની શ્રાવિકાઓ કે જે મનુષ્યજાતિની છે તેઓ રૂપમાં અને અલંકારમાં તેમનું બરોબરીઆપણું કરે તેવી હેવાથી પિતાનું તેમની બરાબરીઆપણું ગણાય માટે લજવાઈને આવતી નથી, અને તેમના વગર દે પણ ન આવ્યા. 86. इतश्च श्रावकर्मार्गः पताकाभिः समावृतः। असूर्यम्पश्यरूपाणां यद्वा रक्षाकृते नु किम् // 87 // આ પ્રમાણે એક તરફથી દોડ ધામ ચાલી રહી હતી (ત્યારે) એક તરફથી શ્રાવકોએ પતાકાઓ વડે માર્ગને ઢાંકી દીધો હતો તે જેમના રૂપને સૂર્યપર દેખી શકતો નથી તેવી સ્ત્રીઓના રક્ષણ માટે હશે કે શું ? 87. घण्टिकाध्वनिभिर्यद्वा पताकाहस्तपल्लवैः / - માયાન્ત મુનિરાજં નમહ્રિયન્તવ શ્રાવ . 88 . A P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #261
--------------------------------------------------------------------------
________________ તમ.] મોહનચરિત્ર સર્ગ અગિયારમે. ( 17 ) - ધંટાઓના શબ્દો અને પતાકાઓ રૂપી આંગળીઓ વડે આવતા મુનિ મહારાજને શ્રાવકે બોલાવી રહ્યા હોય એમ જણાતું હતું. 88. बालाबत्नैरलंकृत्य रथे संस्थाप्य सजिते / नानातूर्यानुगे नानाशस्त्रिभिः पत्तिभिर्वते // 89 // अग्रे कृत्वा निर्ययुस्ते स्वयं पद्गा महाजनाः / द्रष्टभिस्त्वथ तय॑न्ते स्मेमे सर्वेषु वल्लभाः // 9 // બાલકને હીરા માણેકના અલંકારે પહેરાવીને, શણગારેલા રથમાં બેસાડીને આગળ કર્યા. તેમની પાછળ શસ્ત્રધારિયે, તેમની પછવાડે વાજાંવાળા અને તેમની. પછવાડે પાયદળ એ પ્રમાણે સર્વને આગળ કરી મોટા માણસો પોતે પગથી ચાલવા લાગ્યા. તેથી જોનારાઓ એમ તર્ક કરતા હતા કે, “એ બાલકે બધાઓમાં ઘણાં પ્રિય છે.' 89-90. श्राविकाः सजिता मोहं वहन्त्यस्तद्यशांस्यनु / ગાયત્યો નિયુમૂઃ વ ક્વકૂ છે ? | મેહવાળી (આનંદમાં ગુલતાન થયેલી) શ્રાવિકાઓ શણગાર ધારણ કરીને તેમનાં યશનું વારંવાર ગાયન કરતીઓ ટોળે ટોળાં મળીને નિકળીઓ. 91. एवं सर्वाभ्य आयाता रथ्याभ्योऽतीव संस्कृताः। सामन्ताः किमु गच्छन्ति चक्रिजन्मदिनोत्सवे // 92 // એ પ્રમાણે સર્વ શેરીઓ તરફથી સજજ થઈને સર્વે આવેલા હતા તે ચક્રવર્તિના જન્મને દિવસે સામંતો જાય છે કે શું ? (એવો ભાસ કરાવતા હતા.) 92. - पटहैर्भेरिभिर्बाढं ताड्यमानः परस्परम् / कृतस्पृहैरिवान्यैश्च तूर्यैर्गोरण्डजन्मभिः // 93 // स्फारभङ्कारझङ्कारटकाराङ्कारनादिभिः। गुञ्जितं पूरितं खं नु शब्दातं समादिशत् // 94 // 'પડઘમ, શરણાઈઓ અને વિલાયતી વાજાં એક એકનાથી ચઢતી રીતે લગિતાં હતાં તેમના “ભણણણભા, ટણણણટાં, ઝણણણઝાં એવા 2 શબ્દથી ગાજી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #262
--------------------------------------------------------------------------
________________ (ર૬૮) જોદનચરિતે #શ aa aa [ ઉત્તરરહેલું અને એવા શબ્દોથી ભરાઈ ગયેલું આકાશ, આખું વિશ્વ શબ્દમયજ છે, એમ પ્રતિપાદન કરતું હતું. 93-94.. भूयोभूयो जयध्वानैर्यशोगानैश्च तत्क्षणम् / श्रावकैः श्राविकाभिश्च तत्तथैवानुमोदितम् / / 95 / / તેમાં શ્રાવક અને શ્રાવિકાઓએ પણ તેજ વખતે વારંવાર મહારાજજીના યશનું ગાયન કરીને અને જયની શબ્દો વડે તેને વધારે પુષ્ટ કર્યું હતું. એટલે આખું જગત્ શબ્દ મય છે એ વાતને અનુમોદન આપ્યું હતું. 95. . दृष्ट्वा श्रावकजातीनां मोदं स मुमुदे मुनिः / - કુમુહાનાં વન યદ્રાવીણ્ય વન્દ્રોડા મોતે ઉદ્દા : આ પ્રમાણે શ્રાવકજાતિને આનંદ જોઈને તે મુનિરાજ શ્રીહનલાલજી મહારાજ પણ આનંદ પામ્યા. અથવા કુમુદ એટલે પોયણાનું વન જોઈને ચંદ્રપણ હર્ષ પામે છે. (કારણ કે, જેને જેની સાથે સંબંધ હોય છે, તેઓ પરસ્પર એક બીજાને જોઈને આનન્દ પામે છે, એ વાત લેકમાં પ્રસિદ્ધ છે.) 86. . अहं पूर्वमहं पूर्वमिति वानन्दकन्दलम्। / * * મનિન તં નિમષ્ટ્રઢમતિ / 17 . “હું પહેલે, હું પહેલે એ પ્રમાણે જેમ હોય તેમ શ્રાવકે મુનીઓના મંડલથી શોભી રહેલા આનંદરૂપ શ્રી મેહનલાલજી મહારાજજીને વાંદવા લાગ્યા. 87. નિઃસ્પૃપ નિર્બન્ધધર્મસ્ટામપુર સરમા : તિં પૃષ્ઠોતે તૈ4 તીર્થઃ સ્તુત્યઃ પરસ્પરમ / 18 | ' મુનિયે નિઃસ્પૃહ હતા તે પણ ધર્મલાભ કહીને શ્રાવકોને કુશળ સમાચાર પૂછતા હતા અને શ્રાવક મુનિને સ્વાગત પૂછતા હતા. એટલે ‘ભલે પધાર્યો” એમ કહીને કુશળ સમાચાર પૂછતા હતા. કારણ કે, ચતુર્વિધ સંધ સર્વને પરસ્પર સુતી કરવા ગ્ય છે. 98. . . . નિઝમૃતિમિઃ શ્થિતૈઃ શ્રાવતી ' लेभे चन्द्रमसः शोभां परीतस्य ग्रहह्मकैः॥ 99 // . - હર્ષમનીજી વિગેરે શિષ્યથી તથા તે શ્રાવથી વિંટાયેલા મહારાજ શ્રી મેહ લાલજી, ગ્રહ અને નક્ષત્રેથી શોભી રહેલા ચંદ્રની માફક શોભતા હતા. 9 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #263
--------------------------------------------------------------------------
________________ તમ્. ] મેહનચરિત્ર સર્ગ અગિયારમો. ( 2 ) शनैः शनैः समागत्य मुनिर्मुनिगणावृतः। स सनाथां करोति स्म क्षमाचन्द्रस्य वाटिकाम् // 100 // મુનીઓના સમુદાયથી વિંટાયેલા મહારાજજીએ ધીરે ધીરે આવીને ખેમચંદ શેઠની વાડીને સનાથ કરી અર્થાત્ ત્યાં સંથારે કર્યો. 100. दृष्ट्वा परिषदं श्रेष्ठिजनानां महतीं मुनिः। .. निर्ममे निर्ममश्चेत्थं तदानीं धर्मदेशनाम् // 101 // તે વખતે શેકીઆ લેકેની મોટી સભા જોઈને મમતાથી રહિત શ્રીમોહનલાલજી મહારાજ આગલ કહેવામાં આવશે તે પ્રમાણે ધર્મની દેશના કરવા લાગ્યા. 101. .. अशोधितं विषं श्राद्धा भक्ष्यमाणं विषं भवेत् / .... '' तत्सद्भिषक्संस्कृतं चेत्पुष्टिकारि रसायनम् // 102 // હે શ્રાવકે 1 વિષ છે, તેને શોધ્યા વગર ખાય છે તે વિષજ થાય છે અર્થાત મારી નાંખે છે. પણ તેને સારા વૈદ્ય સરકાર કરીને તૈયાર કર્યું હોય તે તે વિષા રર્સયન બની શરીરને પુષ્ટ કરે છે. 102. . વિં સ્ત્રી મત્તાનાં મહાનર્થકારની - નૈવ પિાં વપવસ્થા સાધન છે ર૦રૂ એજ પ્રમાણે પ્રમત્ત (મૂર્ખ) પુરુષોને લક્ષ્મી ઘણો અનર્થ કરનારી થાય છે. પરંતુ તેજ લક્ષ્મી સારા વિદ્વાનોની પાસે હોય તો સ્વર્ગ અને મોક્ષસુખને પણ આપે છે. કારણ કે, પ્રમત્ત પુરુષ લક્ષ્મીને દુરુપયોગ કરે છે, જેથી તેમને અને થાય છે અને સારા વિદ્વાનો સત્કર્મીમાં ઊપગ કરે છે તેથી તેમને સ્વર્ગાદિક મળે છે. 103. श्रीमद्भिः कार्यते नैव भोगलोलुपमानसैः। साधुभिः कष्टसाध्यं यत्तपस्ताद्धावशङ्कया // 104 // - સાધુઓથી પણ મહામહેનતે કરી શકાય તેવું તપ ભેગમાં લાલસાવાળા શ્રીમાનેની પાસે કષ્ટ પડવાની શંકાથી (એટલે એ લેકે સાધુઓની પેઠે તપ કરવાથી દુર્બલ થશે એવી બીકથી) અમે કરાવતા નથી. 104. 1 “જાવ્યાધવ વંસિ મેપનં તવાચનમ્' જે ઓષધ જરા (વૃદ્ધાવસ્થા છે અને વ્યાધી બંનેને મટાડે તે રસાયન કહેવાય. . . . . . . . . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #264
--------------------------------------------------------------------------
________________ ( 21 ) મોહનતે શ સ [૩धनसाध्यं तु यत्कर्म तत्तेभ्य उपदिश्यते। થોભ્યાવિવારે દિ નથમ સર્વકર્મળ / 20. " , પરંતુ તેવાઓની પાસે ધનથી બની શકે તેવા કાર્યને અમે ઉપદેશ કરીએ છીએ. કારણ કે, દરેક કાર્યમાં યોગ્યયોગ્યને વિચાર જરૂર પહેલે જ કરે જોઈએ. 105. तत्रापि विमुखाश्चेत्स्युर्लोभान्धाः सर्वहारिणः। अजागलस्तनस्येव तेषा जन्म निरर्थकम् // 106 // - તે, જેઓ લેભથી અન્ધ થઈને ધનથી બને તેવાં ધર્મકાર્યોથી પણ વિમુખથાય છે તેઓ સર્વસ્વ નાશ કરનારા ગણાય છે; (એટલે આ લેકે અને પહેલેથી ભ્રષ્ટ થાય છે; ) અને બકરાની કેટે રહેલે આંચળ જેમ નકામો છે તેમ તેઓને જન્મ વ્યર્થ છે. 106. व्यापारो हि प्रियश्चेद्रो धनवृद्धिकरत्वतः। તા થયાં ય ધર્મો વ્યાપાશવઃ | 2017 | : - ધનની વૃદ્ધિ કરનાર હોવાથી જો તમને વ્યાપાર પ્રિય હોય તો તમે ધર્મ સંબંધી ક્રિયા કરે. કારણ કે, ધર્મ એજ વ્યાપારને શિરોમણી છે. એટલે બીજા વ્યાપાર કરતાં ઘર્મરૂપી વ્યાપાર શ્રેષ્ઠ છે. 107. व्यापारे खलु चान्यस्मिल्लाभश्चेद्विगुणो भवेत् / . વાવવોત્તળનાં વર્ધતિ મન મે 208 - * વર્ધમાન મનોમિસ્તર્યાદિત પુનઃ પુનઃ " વિત્યુથરે મૂત્રમ વાતઃ || 101 / ધર્મ શિવાય બીજા એટલે લોકિક વ્યાપારમાં દૈવયોગથી કદાચ બમણું લાભ થાય અને તેને લીધે વાણિયાઓનું મન વધારે લલચાય; અને લલચાયેલા મનને લીધે વારંવાર તે વ્યાપાર કર્યા કરે. પણ, કોઈ વખત પ્રારબ્ધ વાંકું હોય તે ભૂલ ધન (મૂડી) હોય તે પણ તેમાં નાશ પામે છે. 108-109. - વ્યાપાડ્યું મો દિ ઢામેગનન્તગુણ મૃતઃ' मूलहानेर्भयं नास्ति कदाचित्कस्यचित्वचित् // 110 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #265
--------------------------------------------------------------------------
________________ વરિત. ] મોરનચરિત્ર સર્ગ અગિયારમો. (266) પરંતુ ધર્મરૂપી વ્યાપાર કરવાનું મેં તમને જે કહ્યું છે તેમાં અનંત ગુણ (ઘણો) લાભ છે, તથા મૂલધન (મૂડી) નો નાશ થવાનો કોઈને કોઈ ઠેકાણે કોઈ વખતે પણ ભય નથી. 110. व्यापार जहि न ब्रूमो लौकिकं किन्तु कालिकात् / માનકુપાવાય ક્ષિથતાં ધર્મળ ! ??? || અમે એમ કહેતા નથી કે તમે તમારે લૈકિક વ્યાપાર છોડી , પણ તે સમયને અનુસરતો હોવાથી કર જોઈએ; પરંતુ તે સાવધિ વ્યાપારથી ધન મેળવીને તે ધન ધર્મનાં કાર્યોમાં નાંખો (વાપરે).” 111. ..युक्तिशास्त्रानुगं श्रुत्वा वाक्यं तैश्च तथा कृतम् / * ક્ષળિછાશ્વતયા મે ન વિચક્ષણ / 22 આ પ્રમાણે શાસ્ત્ર અને યુક્તિ બન્નેને અનુસરતું મોહનલાલજી મહારાજનું વાક્ય સાંભળીને તેઓ તે પ્રમાણે કરવા લાગ્યા. કારણ કે, ક્ષણમાં નાશ પામે એવા ઘનથી મળનાર શાશ્વત લાભમાં એટલે મોક્ષરૂપી મોટા લાભમાં કે ડાહ્યા માણસ ન જોડાય ? અર્થાત દરેકે જોડાવું જ જોઈએ. 112. - પ્રાધાનિ ત તૂ તેવા-III મરિશી निष्पन्नेषु प्रतिष्ठाभून्मुनिमोहनहस्ततः // 113 // તેઓએ તેજ વખતે ઘણાં દેવમંદિરોની (દેરાસરની) ત્વરાથી શરૂઆત કરી, અને તૈયાર થયેલાં મન્દિરામાં શ્રીમોહનલાલજી મહારાજને હાથે પ્રતિષ્ઠા કરાવી. 113. एतस्मिन्नन्तरे साधुः सुमतिः सुमतिर्मुनिः। ... कथावशेषतां प्राप्तः को वा कालस्य वल्लभः // 114 // તે વખતે હી બુદ્ધિવાળા સાધુ સુમતિજીને સ્વર્ગવાસ થયે. કારણ કે, કાળને કોણ વહાલે (સગો) છે ? અર્થાત્ કાળને કોઈ સગો નથી કે જેથી તેને છેડી દે. 114. एकदा मोहनमुनिः सूर्यपत्तनप्रान्तिके / '' વિનિ9તે ગામે જર્જાનામનિ aa ... P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #266
--------------------------------------------------------------------------
________________ ( રર ) શનિવરિતે શ ના [ કાર गतस्तत्र स्थितं देवमृषभं मूलनायकम् / दृष्ट्वा नत्वा मुदं प्राप्तो या ममनोवागगोचरा // 116 // શ્રીમોહનલાલજી મહારાજ એક દિવસ વિહાર કરતા કરતા સુરતની પાસે આવેલા કતારગામ નામના ગામમાં દર્શન કરવા ગયા. ત્યાં રહેલા મૂળનાયક ઋષભદેવનાં દર્શન કરીને તેમને નમસ્કાર કરીને જે મનના ધારવામાં પણ ન આવે અને વાણીથી પણ વર્ણવી ન શકાય તેવા આનંદને પામ્યા. 115-116. जीर्णातिजीणं तदृष्ट्वा मन्दिरं मोहनर्षयः। तस्योद्धारकृते लमाः सत्सङ्कल्पा हि साधवः॥ 117 // તે મૂળનાયક શ્રી કષભદેવજીનું મંદિર (દેરાસર ) ઘણુંજ જીર્ણ થયેલું હતું, તેને જોઈને તેને જીણોદ્ધાર કરાવવાનો પિતે વિચાર કર્યો. કારણ કે, સાધુઓ સત્સકલ્પ ( સારાં કામ કરવાના સંકલ્પવાળા) હોય છે. 117. ' व्याख्यानावसरे प्राह कस्मिंश्चिदिवसे मुनिः / .. સંતસ્તારતમ્યું પુણ્ય શાસ્ત્રતઃ | ??8 | ' ' પછી કોઈક દિવસ વ્યાખ્યાન આપતાં મેહનલાલજી મહારાજ પુણ્યના મહિમાના પ્રસંગમાં શાસ્ત્ર પ્રમાણે પુણ્યનું તારતમ્ય એટલે આના કરતાં આ પુણ્ય વધારે છે એવી રીતે પુણ્યનું ન્યૂનાધિકપણું કહેવા લાગ્યા. 118. आनाय्य मन्दिराणां स प्रसंगं मुनिराडयम् / पुण्यं वर्णयितुं लमो यथोक्तं तीर्थनायकैः // 119 / / તેમાં મંદિરને પ્રસંગ લાવીને તીર્થંકરોએ જે પ્રમાણે કહેલું હતું તે પ્રમાણે મેહનલાલજી મહારાજ તેનું પુણ્ય વર્ણવવા લાગ્યા. 119. नूतनान्मदिरादष्टगुणं पुण्यं सुनिश्चितम् / . जीर्णोद्धारे भवत्यत्र विसंवादो न कस्यचित् // 120 / / - “હે શ્રાવકે ! નવું મંદીર કરાવવું તેના કરતાં જીર્ણોદ્ધાર કરાવ્યાનું આ ઘણું પુણ્ય છે, અને એ વાતમાં કોઈને કોઈ રીતનો વાંધો નથી. 120. तस्माद्धे श्रावका यूयं मिलित्वा कुरुत ध्रुवम् / तीर्थनाथादिनाथस्य जीर्णागारस्य चोद्धतिम् // 121 / / P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #267
--------------------------------------------------------------------------
________________ વરિત.] મેહનચરિત્ર સગે અગિયારમે. (રર) માટે, હે શ્રાવકે ! તમે બધા મળીને આદિતીર્થંકર ગષભદેવજીના જીર્ણ થયેલા મંદિરનો જીર્ણોદ્ધાર જરૂર કરે. 121. ... श्रुत्वा ते श्रावका भद्रास्तत्क्षणं पुण्यशालिनः। - છત્ય માં સ્ત્રી ધર્મવંતો વિરોધઃ || 122 || : : આ વાત સાંભળીને પુણ્યશાળી ભદ્રિક શ્રાવકે એકમત થઈને જીર્ણોદ્ધાર કરવા લાગ્યા. કારણ કે, વિરોધથી ધર્મને નાશ થાય છે. 122. द्रव्यं लक्षार्धसंख्यातं तत्कृते तैस्तदा कृतम् / * યા મોદમાતાનાં પુર વિનામ સક્ષમ છે રૂ . તે શ્રાવકોએ તે વખતે જીર્ણોદ્ધાર કરવાને માટે પચાસ હજાર રૂપિઆ એકઠા કર્યા. અથવા (કવિ કહે છે કે,) મોહનલાલજીના શિષ્ય શ્રાવકોની પાસે એક લાખ એકઠા કરવાને પણ શે હિસાબ છે? 123. છેમિશુમત્સવે સર્વે દિન કાર્યકારિણી સસરાનાં પવિત્ર નામ પર્યત શર૪ . :: આ શુભ ઊત્સવમાં સર્વ શેઠિયાઓ કામ કરનારા હતા, તેમાંથી કેટલાક અગ્રેસરનાં નામ ગણાવું છું. 124. गुलाबचन्द्रोऽथान्यस्ति-लकचन्द्रस्तथवै च / મારેંદ્રઃ કુવન્દ્રો તેવતથSYર: | 2 | - हर्षचन्द्रात्मजो लल्लु-भाई श्राद्धास्तथापरे / / द्रव्यः श्रमैश्चात्र चक्रुः कर्मणि बहुधोद्यमम् // 126 // ગુલાબચંદ. તથા તલકચંદ તથા ભાઈચંદ તથા ફુલચંદ તથા દેવચંદ તથા હર્ષચંદના પુત્ર લલુભાઈ અને બીજા શ્રાવકોએ આ કામમાં દ્રવ્યથી અને જાત મેહેનતથી ઘણો ઉઘોગ કર્યો. 125-126. एतेषामर्थ चान्येषां श्रावकाणां महोद्यमात् / / आरब्धं तत्क्षणं कर्म किंवा द्रव्येन साध्यते // 127 // એ અને બીજા શ્રાવકના મોટા ઉદ્યોગને લીધે જીર્ણોદ્ધારનું કામ તુરત ચાલુ થયું. અથવા દ્રવ્યવડે શું નથી બની શકતું ? 127." P.P.Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #268
--------------------------------------------------------------------------
________________ ( 264 ) मोहनचरिते एकादशः सर्गः। [ उत्तर श्रीमोहनमुनिः शिष्यांश्चतुरस्तत्र संस्थितान् / विहर्तुमुक्तवान्यदा विहारः साधुभूषणम् // 128 // ત્યાં પિતાની સાથે રહેલા ચાર શિષ્યને મોહનલાલજી મહારાજે વિહાર કરવા જવાનું કહ્યું. અથવા વિહાર કરવા જવું એજ સાધુઓનું ભૂષણ છે. 128 यशोमुनिहर्षमुनिर्जयाख्यो जीवनस्तथा / विहृत्य क्रमशो जग्मुर्भृगुकच्छं धृतव्रताः॥ 129 // મહત્રિતધારી જશમુનીજી, હરખમુનીજી, યમુનીજી અને જીવણ મુનીજી ક્રમે ક્રમે વિહાર કરતા કરતા ભરૂચ બંદર ગયા. 129. .. ततो विहृत्य तूर्णं ते कावीगंधारनामनि / गता ग्रामे ततस्तद्धदामोदं प्रति प्रस्थिताः॥ 130 // ત્યાંથી વિહાર કરીને તેઓ તુરતજ કાવિ, ગંધાર અને ત્યાંથી આમદ गया. 130. ... गत्वा स्थित्वा पुनः प्रातः खंभातबन्दरं ययुः। ऊषुदित्रान्महात्मानो वासरांस्तस्य भाग्यतः // 131 // ત્યાં જઈને રહીને પાછા સવારમાં ખંભાત બંદર ગયા. ત્યાં તે ગામના ભાગ્યને લીધે તે મહાત્માઓ બે ત્રણ દિવસ રહ્યા. 131.. ततो विहृत्य खेडाख्यग्रामादिषु यथाक्रमम् / निवसन्तो ययुः सर्वे पत्तनं राजपत्तनम् // 132 // તે સર્વે મુનિયે ત્યાંથી વિહાર કરી ખેડા વિગેરે ગામોમાં નિવાસ કરતા २ता 2012 (महावा) या. 132. डोशीवाडापोलमध्ये क्वचिद्विद्यालये शुभे / -तत्र ते निवसन्ति स्म मुनयो लब्धदर्शनाः // 133 // : - ત્યાં ડોશીવાડાની પળમાં સભ્ય દર્શનવાળા તે મનિ કઈક વિદ્યા शाणामा २या. 133. ... . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #269
--------------------------------------------------------------------------
________________ चरितम्. 1 माडनयरित्र सर्ग मनियारा. ( 265 ) तेषां भाग्यवशात्तत्र संवेगरसकोमलः / श्रीमढुद्धिमुनेः शिष्य आनन्दविजयो मुनिः // 134 // दृष्टो दृष्टानन्ददायी पन्यासास्पदसंस्कृतः। कृपालुः कर्मठः साधुस्तपागच्छीयभूषणम् // 135 // ત્યાં દર્શન કરવાથી આનંદ આપનાર, દયાલુ, કર્મકુશળ અને તપાગચ્છના ભૂષણરૂપ સંવેગી સાધુ બુદ્ધિવિજ્યજીના શિષ્ય પન્યાસ આનંદ વિજ્યજી, ભાગ્યના ગથી તેઓના જોવામાં આવ્યા. ૧૩૪–૧૩પ. दृष्ट्वा सुसमयं प्राप्तं योगक्षेमादिकं तथा / मुनि कारयितारं तं यशोमुन्यादयोखिलाः // 136 // कर्तुं लमाः क्रियाः शक्ति-साध्याः सर्वे मुनीश्वराः / यादृशस्तु भवेत्सङ्गो बुद्धिर्भवति तादृशी // 137 // આ સારે સમય, જોગવાઈ અને ક્રિયાઓ કરાવનાર મુનિજીને જઈને યમુનિજી વિગેરે સર્વ મુનિરાજે પોત પોતાનાથી બની શકે તેવી ક્રિયાઓ કરવા લાગ્યા. કારણ કે, જે સંગ હોય છે તેવી બુદ્ધિ થાય છે. 136-137. सूत्रकृताङ्गमारभ्य भगवत्या ऋते समः। ... योग उद्घाहितस्तेन सक्रियो यशसा सता // 138 // શ્રી જસમુનિજીએ સુયગણાંગ સૂત્રથી માંડીને એક ભગવતી સૂત્ર વગર ક્રિયાઓસહિત સર્વ જે તેમની પાસે ઉદ્વાહન કર્યો. 138, कल्पसूत्रादिको योगः श्रीहर्षमुनिना तथा / कृतो यथाविधि श्लाघ्यः पार्था तस्य महात्मनः॥१३९॥ તથા શ્રીહરખમુનિએ તે મહાત્માની પાસે બરાબર વિધિપ્રમાણે ઊત્તમ કલ્પસૂત્રાદિક જોગ કર્યો. 139. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #270
--------------------------------------------------------------------------
________________ ( રહ્યું માનવતે જ સ. [ कृतो माण्डलिको योगो जयेन जीवनेन च। नयेन मुनिना यदा स्वीयहानि क इच्छति / / 140 // શ્રીયમુનિજી, શ્રીજીવણમુનિજી અને શ્રીયમુનિજીએ માંડલીયાગ કર્યો. અથવા પિતાની હાની કોણ ઈચ્છે છે ? કેઈજ નહી. કારણ કે, જે ન કરે તે પિતાની જ હાની થાય. 140. उज्मिकायाः श्राविकाया धर्मागारेऽतिविश्रुते / गुर्वी दीक्षा यथाम्नायमभूदेषां महात्मनाम् // 141 // ઉજમબાઈની ધર્મશાળામાં તે મહાત્માઓને શાસ્ત્ર પ્રમાણે મોટી દીક્ષા આપવામાં આવી. 141. तत एभिस्त्रिभिर्योगः कृतः सर्वाङ्गसंस्कृतः / ततः सर्वे ययुर्वीर-विजयानामुपाश्रये // 142 // ત્યાર પછી એ ત્રણેય જણાએ પરિપૂર્ણ રીતે જોગ ઉદ્વાહન કર્યો. પછી સર્વ વીરવિજ્યજીના ઉપાશ્રયમાં ગયા. ૧૪ર. तत्रत्याः श्रावका बालप्रेमचन्द्रादयो मुनीन् / दृष्ट्वा मुमुदिरे तप्ता यथायातान्बलाहकान् // 143 // ત્યાંના બાલચંદ પ્રેમચંદ વિગેરે સર્વ શ્રાવકે આ મુનિને જોઈને તાપથી તપેલા માણસે વરસાદને આવતે જોઈને આનંદ પામે તે પ્રમાણે આનંદ પામ્યા. 143. श्रीमोहनमुनो तेषामुत्कण्ठा प्रबलाभवत् / एकसम्बन्धिनो ज्ञानमन्यसम्बन्धिचेतकम् // 144 // તે બધાને મેહનલાલજી મહારાજને તેડાવવાની ઘણી પ્રબળ ઉઠી થઈ. કારણ કે, સંબંધવાળા એકનું જ્ઞાન, તેની જોડે સંબંધ રાખનાર બીજાનું સ્મરણ કરાવે છે. અર્થાત્ શ્રી મેહનલાલજીના શિષ્યને જોઈને તેમને શ્રીહલાલજીને તેડાવવાનું સ્મરણ થયું. 144. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #271
--------------------------------------------------------------------------
________________ વતિ. મહિનચરિત્ર સર્ગ અગિયારમો. ( ર૬૭ ) आगम्यतां कृपाम्भोधे भक्ताभीष्टफलप्रद / कृतमित्यादि बहुधा पत्रद्धारा निवेदनम् // 145 // હે દયાના સમુદ્ર ! હે ભક્તોને અભીષ્ટ ફળ આપનાર શ્રામોહનલાલજી મહારાજ ! આપ પધારે' ઈત્યાદિ ઘણી રીતે પત્રદ્વારા વિનંતિ કરી. 145. तेषां निवेदनं दृष्ट्वा प्रचेलुर्मोहनर्षयः / भव्यानभि व्रजन्त्येव मुनयो भक्तवत्सलाः // 146 // તેઓની આ વિનંતી જોઈને શ્રી મોહનલાલજી મહારાજ તેઓના તરફ ચાલ્યા. કારણ કે, ભક્તવત્સળ મુનીએ ભવી જનોના તરફ જાય છેજ. 146. विहरन्तो यथाग्रामं बोधयन्तोऽल्पकर्मकान् / दिनैः कतिपयैरीयुः समया राजपत्तनम् / / 147 // જે જે ગામ આવે ત્યાં વિહાર કરતા અને અલ્પકર્મવાળા જીવોને બંધ કરતા કેટલેક દિવસે રાજનગર (અમદાવાદ ) ની પાસે આવ્યા. 147. योऽभूत्कोशशतं दूरः स तदृष्टिपथं गतः। यदा यो भावतो दूरः स दूरो ग्रामगोऽपि सन् // 148 // જે તેઓનાથી સો કોશ દૂર હતા તે તેઓની દૃષ્ટિની પાસે આવીને ઉભા. અથવા જેના ઉપર ભાવ નથી હોતો તે ગામમાં હોય તો પણ દુરજ છે, અને જેના ઉપર ભાવ હોય તે સો ગાઉઉપર હોય તો પણ નજીકજ છે. 148. तत्रत्यैः श्रावकै ढं यक्षराजानुकारिभिः / तत्प्रवेशोत्सवश्चक्रे सूर्यपत्तनतोधिकः॥१४९ // કુબેર ભંડારીના સરખા સમૃદ્ધિવાળા ત્યાંના શ્રાવકોએ તેમને પ્રવેશ કરાવતી વખતે સુરતના કરતાં પણ વધારે સારે ઉત્સવ કર્યો. 149. सर्वैरेकमुखं चोक्तं वृद्धवृद्धतमैरपि / ईदृक् कदाचिन्नो दृष्टो मुनिसामयिकोत्सवः // 150 / / મોટા મોટા સંય વૃદ્ધોએ પણ એક અવાજે કહ્યું કે, “મુનીના સામૈયાને આવા ઉત્સવ તે કોઈ દિવસ દીઠો નથી.” 150, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #272
--------------------------------------------------------------------------
________________ ( ર૬૮) નિવૃત્તિ દ્રા સf 1 [ - तस्मिन्प्रविशति ग्रामे वृष्ट्या त्वेकेन्द्रिया अपि / हसन्तः प्रोत्सहन्ते स्म पञ्चाक्षाणां तु का कथा // 151 // તે મેહનલાલજી મહારાજ જે વખતે પ્રવેશ કર્યો તે વખતે વૃષ્ટિ થવાને લીધે એકેન્દ્રિય છે પણ આનંદ પામ્યા, તે પચેદ્રિય એટલે મનુષ્યો આનંદ પામે એમાં તો કહેવાનું જ શું ? અર્થાત્ શ્રી મેહનલાલજીના પ્રભાવથી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવો આનંદ પામ્યા. 151. वर्षाकालादभूदृष्टि रितिशङ्का न भाव्यताम् / तदानी चैत्रमासत्वात्कल्प्यस्त्वतिशयः खलु // 152 // કોઈ એમ કહેશે કે, એકેન્દ્રિય જીવોને તો વૃષ્ટિને લીધે આનંદ થયે તેમાં મહારાજજીને શો પ્રભાવ?” તો તેને માટે કહે છે કે, એવી શંકા ન રાખશે. કારણ કે, વર્ષનો સમય હોય તો એમ ધારવું ઠીક છે; પણ આ તો ચિત્ર મહિને હતો, માટે મહારાજશ્રીને જ અતિશય સમજ. ૧૫ર. श्रीमोहनमुनिर्वीर-विजयानामुपाश्रये / चकार वसतिं शिष्या-मन्दवृन्दकदम्बपः // 153 / / શિષ્યના મોટા સમુદાયના સમુદાયનું રક્ષણ કરનાર શ્રી મોહનલાલજી મહારાજે વીરવિજયજીના ઉપાશ્રયમાં નિવાસ કયા. ( અને અનેક પ્રકારની દેશનાએ ત્યાં રહીને કરીએ તે નીચેના સાત ગ્લૅકેવડે બતાવે છે.) ૧૫દ. संसारसारासारत्वधीरनार्थकारिणी / तस्मात्सारत्वधीभ्रान्तिर्हेया सज्ज्ञानचक्षुषा // 154 // સંસાર એજ સારરૂપ છે એમ સમજવું તે અનર્થ કરનાર છે અને સંસારમાં કંઈ સાર નથી”, એમ સમજવાથી મોક્ષ થાય છે, માટે: જ્ઞાનરૂપી શ્રેષ્ઠ નેત્રવાળ “સંસાર એજ સારરૂપ છે” એવી બુદ્ધિનો ત્યાગ કરે, અર્થાત સંસારને મિચ્છા સમજવો. 154. 1 संसारे सारत्वबुद्धिरनर्थकर्यसारत्वबुद्धिरर्थकरी / तस्मात्तत्र सारत्वधी-भ्रमो विवेकवता हय. નિદોર્થ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #273
--------------------------------------------------------------------------
________________ વારતમ. ] મોહનચરિત્ર સર્ગ અગિયારમો. * ( ર૬૨) संसारस्य त्वसारत्वमन्वयव्यतिरेकतः / स्पष्टीकृतं सूरिवर्यैरभ्यस्तव्यं पुनः पुनः // 155 // સંસાર અસાર ( સારવગરની છે એ વાતને તીર્થકરોએ અન્વય અને વ્યતિરેકવડે સ્પષ્ટ કરેલી છે, તેને વારંવાર અભ્યાસ કરે. 155. अयमात्मा परानन्दस्वरूपः पूर्णकामकः / स्वानन्दानुभवे चास्य नान्येषां सहकारिता // 156 // આ આત્મા આનંદસ્વરૂપ છે. પરિપૂર્ણ થયેલી કામનાવાળે છે. માટે પિતાના આનન્દને અનુભવ કરવામાં અને બીજાની મદદની જરૂર પડતી નથી. અર્થાત્ સ્ત્ર, ચન્દન વનિતાદિ સાધન વગરજ પોતે જ પોતાના આનંદને અનુભવે છે. 156. आनन्दस्तु स एवास्ति निरवच्छिन्नधारतः / शदस्पर्शादिजन्योऽपि तस्यैवेति विचार्यताम् / / 157 // . તે આત્માને આનંદ સતત ચાલતા પ્રવાહ સરખો અત્રુટિત હોવાથી ખરે આનંદ તેજ છે. અને સારા સારા શબ્દ સ્પર્શદિક વિષયથી જે આનંદ થાય છે, તે પણ આત્માનો જ છે એમ વિચાર કરે. 157. तद्धिन्नस्य जडत्वेन हेतुत्वमविवेकतः / भासते कुकुरस्याऽपि रक्तपानेऽस्थि कारणम् // 158 // તે આત્માથી ભિન્ન અફ, ચન્દન, વનિતા વિગેરે તમામ પદાર્થો જડ હોવાથી તેમને આનંદના હેતુરૂપ માનવા તે કુતરાને રકત પાન કરવામાં હાડકું જેમ કારણરૂપ જણાય છે તેના જેવી ભ્રાંતિજ છે. અર્થાત્ કુતરૂં જેમ (સૂકા) હાડકાને બચકાં ભરે છે, અને તે બચકાં ભરવાથી પોતાના દાંતમાંથી નિકળતા રુધિરનો સ્વાદ ચાખીને આનંદ પામે છે; અને ભ્રાંતિને લીધે એમ સમજે છે. કે, આ હાડકામાંથી રક્ત નિકળે છે અને તેને સ્વાદ આવે છે. પરંતુ ભ્રાંતિવશ હોવાથી તે એમ નથી સમજતું કે આ તો મારૂંજ રૂધિર છે. તેવી જ રીતે અજ્ઞાની છ બ્રાંતિને લીધે આનંદ એ આત્માનું સ્વરૂપ છે છતાં અમુક પદાર્થો આનંદ આપે છે એમ બ્રાંતિને લીધે માને છે. 158 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #274
--------------------------------------------------------------------------
________________ ( ર૭૦ ) मोहनचरिते एकादशः सर्गः। [ઉત્તરअस्तु वा क्षणिकोऽप्येष तत्समक्षं तृणायते / तुच्छत्वात्क्षणिकत्वादा पदार्थान्तरयोगजात् // 159 / / આત્માથી ભિન્ન સૂફ, ચંદન, વનિતા, વિગેરેથી (એટલે પુષ્પના હાર, ચંદ નનો લેપ અને સ્ત્રી વિગેરેથી) ઉત્પન્ન થનાર ક્ષણીક (થોડો વખત ટકનાર) આનંદ ભલે હોય, પરંતુ આત્માના આનંદની પાસે, તે ક્ષણિક હોવાથી, તુચ્છ હોવાથી અને અન્ય (અફ, ચન્દન, વનિતા વિગેરે) પદાર્થોના સંગ થી બનેલ હેવાને લીધે તૃણની માફક તુચ્છ ભાસે છે.” 159. इत्याद्यनेकधा तत्र निर्ममे निर्ममो मुनिः। देशनां मोहनो यद्वा वक्तृणां प्रथमो न किम् // 160 // વિગેરે વિગેરે અનેક પ્રકારની દેશનાઓ મમતાથી રહિત મોહનલાલજી મહારાજ કરવા લાગ્યા. કારણ કે, પોતે વક્તાઓમાં શ્રેષ્ઠ નથી કે શું ? અર્થાત્ પિતે ઉત્તમ વક્તા છે, માટે એવી દેશનાઓ કરવા લાગ્યા. 160. इत्युक्तिं मुनिराजस्य श्रुत्वा श्रेष्ठिजनाः खलु। लालो मनःसुखाद्याश्च मोदमापुरलौकिकम् // 161 // એ પ્રમાણે મેહનલાલજી મહારાજનું કહેવું સાંભળીને લાલભાઈ તથા મનસુખભાઈ વિગેરે શેઠિયાઓ અપૂર્વ આનંદ પામ્યા. 161. आयाताथं चतुर्मासी जनानन्दप्रदायिनी / गच्छन्तं मुनिराजं सा तत्र स्थापयितुं किमु // 162 // એટલામાં લોકોને આનંદ આપનાર ચોમાસું, જતા મુનિમહારાજ શ્રીમેહનલાલજીને રોકવાને માટેજ આવ્યું હોય તેમ આવ્યું. 162. __ प्रतापामरयोस्तत्र योगोदाहनपूर्वकम् / - यशोमुनिर्यथानायं छेदोपस्थापनं व्यधात् // 163 // ત્યાં શ્રી પ્રતાપમુનિજી તથા શ્રીઅમરમુનિજીને જોગ ઉદ્વાહન કરી શ્રી જશમુનીજીએ શાસ્ત્ર પ્રમાણે વડી દીક્ષા આપી. 163. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #275
--------------------------------------------------------------------------
________________ चरितम्.]. माखनयरित्र स मनियारी. (271 ) लवारपोळमध्ये च चातुर्मास्यार्थमाग्रहात् / तत्रत्य श्रावकाणां श्री-यशोमुनिरुवास ह // 164 // मुनिभिः सप्तदशभिर्भव्यैर्दान्तैस्तपःकृशैः / समं श्रीमोहनो वीरविजयानामुपाश्रये // 165 // ત્યાંના શ્રાવકોના આગ્રહને લીધે શ્રીજશમુનીજી લવાર પળમાં ચાતુર્માસ રહ્યા. અને પુણ્યવાનું, ઇંદ્રિયને નિગ્રહ કરનાર, તપસ્યા કરવાથી દુર્બળ થયેલા સત્તર મુનીઓની સાથે શ્રી મોહનલાલજી મહારાજે શ્રીવીરવીજયજીના ઉપાશ્રયમાં यामासु थु. 164-165. चतुर्मास्यां यथाचारं श्रावकैः श्रमशालिमिः। समवसरणं चक्रे दर्शनीयतमं तदा // 166 / / તે ચોમાસામાં પરિશ્રમ કરનાર શ્રાવકોએ પિતાના આચાર પ્રમાણે ते मते नेवायोग्य समक्स२९५ थु. 166. कस्यचिच्छ्रेष्ठिनो भार्या गङ्गा गङ्गेव निर्मला / दादशवतमादरे प्रत्याख्यानपुरःसरम् // 167 // ત્યાં ગંગાજળ સરખાં નિર્મળ ગંગાબાઈ શેઠાણીએ પચખાણ કરી બાર વ્રત 32 ॐथी. 167. प्रेमचन्द्रादयः श्राद्धा बहवो ब्रह्मचारिणः / बभूवुर्नाम्न उल्लेखे तेषां ग्रन्थो गुरुभवेत् // 168 // પ્રેમચંદ વિગેરે ઘણા શ્રાવકોએ બ્રહ્મચર્યવ્રત ધારણ કર્યું, પણ તેમનાં નામ सवाथी पंथ धो। भाट। थाय. ( भाटे नाम सभ्यां नथी.) 168. तपोदानप्रभृतिभिरन्यैश्च शुभकर्मभिः / शासनस्योन्नतिस्तस्मिन्वर्षेऽभूत्सर्वतोऽधिका // 169 // આ વર્ષમાં તપ દાન વિગેરે તથા બીજા શુભ કર્મોવડે શાસનની ઉન્નતિ બજ સર્વ વર્ષ કરતાં પણ અધિક થયેલી હતી. 169. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #276
--------------------------------------------------------------------------
________________ (272 ) मोहनचरिते द्वादशः सर्गः / [ उत्तरअर्थ च सकलसंघ प्रार्थयामास गन्तुं ___ व्यपगतमदमोहो मोहनो मोहभेदी / अखिलजनसमानां रीतिरेषा मुनीनां भवति चरणसारः कार्तिकान्ते विहारः // 170 // इति श्रीउत्तरमोहनचरित एकादशः सर्गः॥ 11 // ત્યાર પછી બીજાઓના મેહને ભેદી નાંખનાર, પોતે મદ અને મેહથી રહિત મોહનલાલજી મહારાજે જવાને માટે સંઘની પ્રાર્થના કરી કે. “અમારે વિહાર કરવા જવાની ઈચ્છા છે. અને સર્વજને ઉપર સમાન ભાવવાળા મુનીઓની એવી રીત હેય છે કે, તેઓ કાર્તિક માસના અંતમાં ચારિત્રના સારરૂપ વિહાર કરે छ. 170. ( अगियारमा सजनी मातायोष समास. ) - १'मालिनी ' वृत्तम् / लक्षणं त्वभिहितमेव पूर्वम् / PP.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #277
--------------------------------------------------------------------------
________________ चरितम्.] (273) મહિનચરિત્ર સર્ગ બારમે. द्वादशः सर्गः। .. श्रीमत्या लोकसाक्षिण्या यया लोकोपकारिता / . कारिता सा जगन्माता लोके तिष्ठतु भारती // 1 // . સર્ગ બારમો. લેકની સાક્ષીરૂપી જે જગન્માતાએ લેકેને ઉપકાર કરેલ છે, તે શ્રીમતી સરસ્વતી, લેકમાં નિવાસ કરે. 1. चतुर्मास्यां व्यतीतायां श्रीमोहनमहामुनिः / / श्रीसिद्धपुरमुद्दिश्य गन्तुमैच्छविहारतः // 2 // | ચાતુર્માસું થઈ રહ્યા પછી શ્રી મેહનલાલજી મહારાજે વિહાર કરવા સારૂં સિદ્ધપુર જવાની ઈચ્છા કરી. 2. अस्मिंश्चावसरे श्रेष्ठी जयसङ्गेतिनामकः / तद्भक्तप्रथमस्तस्य पादयोयंपतदृशम् // 3 // ' તે વખતે તેમના ભક્તોમાં પ્રધાન શેઠ જેસંગભાઈ આવીને, મહારાજશ્રીના .. यमा पच्या. (5) साया.) 3. . . उवाच च महाराज निजवाक्यसुधारसैः। कतिचिदिवसान्भूयो भक्तानस्मान्कृतार्थय // 4 // 4ने वा साया, "डे महान ! मापन वाज्य३पी अभूतना २सवडे અમે કે જે આપના ભક્ત છીએ તેમને ફરી પણ કેટલાક દિવસ સુધી કૃતાર્થ કરે.૪, भवदीयप्रसंगेन कर्तुमिच्छामि हे गुरो / . .. यथाशक्ति शुभं कृत्यं भाग्याद्धावत्कसङ्गमः // 5 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #278
--------------------------------------------------------------------------
________________ ( 274 ) मोहनचरिते द्वादशः सर्गः। उत्तर હે ગુરુજી! આપના પ્રસંગથી મારી શકિત પ્રમાણે કઈક સત્કર્મ કરવાની. હું ઈચછા રાખું છું. કારણ કે, આપને સમાગમ મને સારા ભાગ્યને વેગે. 'थयो छ. 5. श्रुत्वा तद्वचनं भक्तिरससाई मुनीश्वरः / धर्मकृत्यनिमित्तं च मोहनर्षिर्विचारवान् // 6 // तस्यैव वाटिकां रम्यां दीर्घा ग्रामटिकामिव / अध्यास्ते स्माथवा भक्तिपाशा कापि विलक्षणा // 7 // વિચારવાળા મેહનલાલજી મહારાજે ધર્મને માટે, ભક્તિરસથી ભીનું | (ભકિતવાળું) તેનું વચન સાંભળીને, નાનું ગામડું હોય તેના સરખી વિશાળ અને - રમ્યતેની વાડીમાં નિવાસ કર્યો. અથવા ભકિતનું બંધન કંઈ વિલક્ષણ જ છે. તાત્પર્ય ये 4, तेनी मस्तिने सीधे पोते त्या २या. 6-7... कर्त्तव्यमस्ति धयं यत्कर्त्तव्यं तद्रुतं द्रुतम् / आदिदेश निजान्भक्तान्प्रफुल्लमुखपङ्कजान // 8 // ...... पछी प्रसन्न भुपभगवामा पोताना मस्ताने सा। , "धर्मसंमाया જે કામ કરવું હોય તે જલદી કરવું. તેમાં વખત લગાડવો નહિ.” 8. आरेभिरे ततस्तेऽपि शुभकृत्यानि भूरिशः / यस्य भूरितरं द्रव्यं तस्य कास्ति विलम्बिता // 9 // .... त्यार पछी तयाये 55 शुभभा. १२वानी मारी . . 1295 है। बनी पासे पु०३५ द्र०य ।यतेने शीवार ? नही. 8. .... गिरिराजप्रतिकृतिः कृत्रिमापि प्रधानतः / , रचनाभक्तितो जाता दर्शनीयतमाधिका // 10 // ગિરનારજીની રચના જો કે, કામ કરવામાં આવી હતી તો પણ ઘણી કારી રીથી કરેલી હોવાને લીધે ઘણું જ જોવાલાયક અને સાચી હોય તેવી થઈ હતી. * शान्तिस्नात्रोत्सवो यादृग्रथयात्रा च यादृशी। . अभूत्तदानीं नो भूता भविष्यत्यपि भाग्यतः // 11 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #279
--------------------------------------------------------------------------
________________ વતિ.] મોહનચરિત્ર સર્ગ બારમે. (276 ) તે વખતે શાન્તિ સનાત્ર તથા રથયાત્રાને ઉત્સવ એવો થયો હતો કે, તેવો તો કઈ દિવસે થયો નથી, અને જો ભાગ્ય હશે તોજ થશે. 11. बभौ च शासनं तस्मिन्काले कालाद्भुतं भृशम् / , - यदा श्रीमोहनर्षीणां काले कालः कलिर्नहि // 12 // તે વખતે સમયનો વિચાર કરતાં જનશાસનની ઘણું આશ્ચર્યકારક મેટી ઉન્નતિ થઈ હતી. અથવા મેહનલાલજીના સમયમાં કલિકાળ હતો જ નહી. એટલે કલિયુગ છતાં પણ પોતે જયાં જાય ત્યાં સત્યયુગ જ પ્રવર્તતે હતો. 12. જ્ઞાનોત્સવમન વિતેરા મુનિપુર ) देशनां कर्मतन्तूनां तीक्ष्णां कतरिकामिव // 13 // " જ્ઞાનોત્સવના પ્રસંગમાં મુનીઓમાં શ્રેષ્ઠ મોહનલાલજી મહારાજ, કર્મરૂપી તાંતણાઓને કાપી નાંખવાની પાણીદાર કાતર હોય તેને સરખી દેશના કરવા લાગ્યા. 13. बहभिः प्राणिभिस्तु स्वी-चक्रे बहुविधं व्रतम् / करिष्याम इति ध्यातं बहुभिश्चान्तरायिभिः // 14 // કેટલાક પ્રાણીઓએ કેટલાક પ્રકારનાં વ્રત અંગીકાર કર્યો અને અન્તરાય વાળા કેટલાકએ આપણે કરવાં એવો વિચાર કર્યો. 14. ' यगबाणाङ्कभूवर्षे श्रीमोहनमुनिस्ततः / विजहार सदानन्दकन्दः शिष्यगणान्वितः // 15 // વિક્રમ સંવત 1954 ના વર્ષે શિષ્યગણોથી વિંટાયેલા સદા આનંદસ્વરૂપશ્રીહનલાલજી મહારાજે ત્યાંથી (અમદાવાદથી ) વિહાર કર્યો. 15. , * માયાન્ન મુનિરાજં તેં શિષ્યવૃન્દ્રસમન્વિતમ્ | श्रुत्वा ययुः सतूर्य द्राक् पेथापुरनिवासिनः // 16 // શિષ્યોએ સહ વર્તમાન મુનીરાજ શ્રીમોહનલાલજીને આવતા જાણીને પેથાપુરિના રહેનારાઓ વાજાં લઈને સામા ગયા. ( વાજતે ગાજતે મહારાજનું સામૈયું કર્યું.) 16, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #280
--------------------------------------------------------------------------
________________ : ( 276 ) . मोहनचरिते द्वादशः सर्गः। [उत्तर। तत्रापि श्रावकैरङ्गी-चक्रे बहुविधं व्रतम् / / यथाशक्ति यथाभक्ति प्रत्याख्यानपुरस्सरम् // 17 // તે પેથાપુરમાં પણ શ્રાવકોએ પચખાણ કરીને પોતાની શક્તિ અને ભક્તિને અનુસારે ઘણાં તો અંગીકાર કર્યો. 17. उपधानक्रिया तत्र कारिता विधिपूर्वकम् / श्रीमहाराजशिष्येण यशोमुनिमहात्मना // 18 // ત્યાં મહારાજજીના શિષ્ય શ્રીમહાત્મા જશમુનીજીએ વિધિપ્રમાણે ઉપધાનની ठिया २१वी. 18. एतदन्ते च संघेन कृतश्चाष्टाहिकोत्सवः / निस्सारितोतिसंरम्भादपूर्वो वरघोटकः // 19 // તે સમાપ્ત થયા પછી સંધે અડાઈને ઉત્સવ કર્યો અને મોટા ઠાઠથી १२यो / उहाच्या. 18. कतिचिदिवसांस्तत्र स्थित्वा श्रीमोहनर्षयः / विजहुः साधवः प्रायो न प्रमाद्यन्ति शक्तितः // 20 // શ્રીમેહનલાલજી મહારાજે કેટલાક દિવસ ત્યાં રહિને પછીથી વિહાર કર્યો. 4 / 291 4, साधुमा पाताथी मने या सुधा विडा ३२वामा प्रभा२ता नथी. 20. राधेजा-कडि-वास्तव्यान्बोधयन्स महामुनिः / / यात्रार्थं भोयणीं गत्वोवास दिवांश्च वासरान् // 21 // ત્યાંથી “રાધેજા” અને “કડી જઈ ત્યાંના શ્રાવકોને બંધ કરી શ્રી મોહનલાલજી મહારાજ યાત્રાને સારું ભયણ ગયા, અને ત્યાં બે ત્રણ દિવસ રહ્યા. 21 ततो विहृत्य मैशाणां नगरी प्रवरां ययो / तत्रापि श्रावकांश्चक्रे देशनावारिनिर्मलान् // 22 // - ત્યાંથી વિહાર કરીને “મેશાણા નામે શ્રેષ્ઠ નગરીમાં આવ્યા અને ત્યાં પણ શ્રાવકોને દેશનારૂપી જળથી નિમેળ કર્યા. 22. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #281
--------------------------------------------------------------------------
________________ રિત. ] મેહનચરિત્ર સર્ગ બારમો. ( ર૭૭ ) ततो धृतमहाशक्तिविहृत्य मुनिनायकः। रणुञ्ज पावयामास ग्रामं तत्त्वविदग्रणीः // 23 // મટી શક્તિને ધારણ કરનાર અને મુનિના અગ્રેસર શ્રીહનલાલજી મહારાજે ત્યાંથી વિહાર કરીને રણુંજ નામે ગામને પાવન કર્યું. 23. ततो विहत्य धीणोजं ततः पट्टणपत्तनम् / - નિષ મુનિમાર્ણ મુનિરાગોડથમાય ll ર૪ / ત્યાંથી વિહાર કરીને ધીણોજ ગયા. અને ધીણોજથી વિહાર કરીને બીજા મુનીઓની સાથે મેહનલાલજી મહારાજ પાટણની પાસે આવ્યા. 24. तदा पट्टणवास्तव्यैः श्रावकैः शेष्ठिराजकैः / सूरतादुत्तमस्त्वग्रे-गन्तुको वरघोटकः // 25 // निस्सारितो य आश्चर्य-पदवीं प्राप दर्शकात् / तत्र चान्यत्र तादृङ् नाभूत्यागिति जनश्रुतिः // 26 // તે સમયે પાટણના મોટા મોટા શ્રાવક શેઠિયાઓએ સુરતનાં કરતાં પણ વધારે સારે વરઘોડો કાઢયે અને સામૈયું કર્યું. તેને જોનારાઓના તરફથી આશ્ચર્યની પદવી મળી. એટલે તેઓ તેને જોઈને આ તે મેટું આશ્ચર્યરૂપ છે” એમ કહેવા લાગ્યા. અને ત્યાં અથવા બીજી કોઈ ઠેકાણે પૂર્વે એ થ નથી એ પ્રમાણે લકોની દંતકથા ચાલે છે. 25-26. चैत्रे मासि सिते पक्षे द्वादश्यां सत्क्षणे मुदा। चकारोपाश्रये वासं दयासागरसंज्ञके // 27 // ચૈત્ર મહિનાની શુકલ પક્ષની (અજવાળીઆની) બારસને દિવસે સારા મુહૂર્તમાં શ્રીદયાસાગરજીના ઉપાશ્રયમાં મહારાજશ્રીએ નિવાસ કર્યો. 27. आयाता बहवस्तत्र श्राद्धाः सद्भावभाविताः / श्रवणार्थं मुनेर्वाक्यं धयं धर्मोपदेशकात् // 28 // તે સ્થાનમાં સારી ભાવનાવાળા ઘણા શ્રાવકો ધમપદેશ કરનાર મોહનલાલજી મહારાજનાં ધાર્મિક વાક્ય સાંભળવાને માટે આવ્યા હતા. 28, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #282
--------------------------------------------------------------------------
________________ ( 278) मोहनचरिते द्वादशः सर्गः। [ उत्तरसंसारासक्तचित्तांस्तान्दृष्ट्वा क्लेशजुषो भृशम् / आत्मीयत्वाभिमानेनात्मीयदुःखेन दुःखितान् // 29 // दयासिन्धुः सुधासिन्धुं व्याजहार वचोऽद्भुतम् / दृष्टान्तरूपतस्तेषां शीघ्रबोधाय मोहनः // 30 // તેઓને સંસારમાં આસકિતવાળા, દુખેવાળા, સ્ત્રી પુત્ર વિગેરે પિતાના દેહના સંબંધીઓ ઉપર એઓ અમારા છે એવું અભિમાન હોવાને લીધે તેઓના એટલે સ્ત્રી પુત્ર વિગેરે સંબંધીઓના દુઃખથી દુઃખી થતા જોઈને તેમને જલદી બોધ થવા સારૂં દયાના સમુદ્રરૂપ મોહનલાલજીએ તેઓ પ્રત્યે એક અમતના સમુદ્ર સરખું અદ્દભુત વચન દૃષ્ટાન્તરૂપથી કહ્યું. 29-30. तथाहि वसुधाभालतिलकं वापरालका / ललनाललितालापपराजितपिकध्वनिः // 31 // पुरी श्रीमथुरानाम्नी विश्रुताास्त सुविस्तरा / यत्र नेत्राञ्जनैर्ध्वस्तं धावल्यं श्रीयमस्वसुः / / 32 // . (ते दृष्टान्त मा प्रमाणे छ.) "५थ्वीना सखाटना तिस (यांक्षा) सरा, જેણે બીજી કુબેરની અલકા નગરી હોય તેવી, લલનાઓના (સ્ત્રીઓના) મધુર આલાપોથી કોકિલાના શબ્દને જીતી લેતી, વિસ્તારવાળી, જયાં સ્ત્રીઓનાં નેત્રેના અંજન વડે યમુનાજીની વેળાશ જતી રહેલી છે, એવી મથુરા નામે પ્રખ્યાત नगरी ती. 31-32. तत्रासीन्मलयो नाम वणिकश्चिदणिग्वरः / शीतला सुभगा तस्य भार्या प्रकृतिशीतला // 33 // .. તે નગરીમાં વાણીઆઓમાં શ્રેષ્ઠ મલયનામે એક વાણીઓ હતો. તેને સાંજે ભાગ્યવાળી ધીરા સ્વભાવની શીતલા નામે સ્ત્રી હતી. 33. अभूल्लोकोत्तरं प्रेम तयोः सम्पृक्तचेतसोः / उदारमनसोः सङ्गो दम्पत्यो ल्पपुण्यतः // 34 // ... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #283
--------------------------------------------------------------------------
________________ પતિ.] મેહનચરિત્ર સર્ચ બારમે. ( 272 ) * એક એકની સાથે મળેલા ચિત્તવાળા તેઓને પ્રેમ અલૈકિક હતો. ( કવિ કહે છે કે,) મોટા મનવાળાં પતિ પત્નીને વેગ કંઈ થડા પુણ્યથી થતો નથી અર્થાત્ ઘણું પુણ્ય હેય તેજ એવા જોડાનો વેગ બને છે. 34. अत्युद्योगवतोऽप्यस्य मलयस्य तया समम् / भुञ्जानस्य गतो भूयान्कालो वैषयिकं सुखम् // 35 // ઘણું ઉઘેગવાળા મલયને તેની સાથે વિષયસંબંધી સુખ ભોગવતાં ભેગવતાં ઘણે કાળ વીતી ગયે. 35. आयाते समये पुण्ये शुभकर्मोदये सती / शीतला गर्भमाधत्त वंशं वंशलता यथा // 36 // જ્યારે પુષ્યવાળાં શુભમને ઊદય થયે ત્યારે, વાંસની લતા (વૃક્ષ) જેમ વાંસકપૂરને ધારણ કરે છે તેમ શીતળાએ ગર્ભ ધારણ કર્યો. 36. एतस्मिन्नन्तरे कस्मिंश्चिद्देशे कालभवतः / .. व्यापारं चलितं श्रुत्वा मलयोऽवक् प्रियां निजाम् // 37 // તે સમયે કોઈક દેશમાં સમયના પ્રભાવથી સારો વ્યાપાર ચાલે છે એમ સાંભવળીને મલય પિતાની પ્રિયાને કહેવા લાગ્યો. 37. अनुजानासि चेद्वाले तदा तत्र व्रजाम्यहम् / . वणिजो न पदं गन्तुं शक्ता भायोज्ञया विना / / 30 // સ્ત્રી! જો તું મને આજ્ઞા આપતી હે તે જાઉં” કારણ કે, વાણીઆઓ એક ડગલું પણ પિતાની સ્ત્રીની આજ્ઞા વગર જઈ શકતા નથી. 38. सा तु तं लोभसंविमं दृष्ट्वा गच्छेति हर्षतः। आज्ञापयाञ्चकारासौ चचाल त्वरितं ततः॥३९॥ તે સ્ત્રીએ તેને લોભથી વ્યાપ્ત થયેલ જોઈને જાઓ. એ પ્રમાણે હર્ષથી આજ્ઞા આપી અને તે જલદી ત્યાંથી ચાલ્યો. 39. . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #284
--------------------------------------------------------------------------
________________ ( 280) मोहनचरिते द्वादशः सर्गः। [.उत्तरसम्प्राप्ते दशमे मासे सुषाव शीतला लता / . पुत्ररत्नं यथा पुष्पं रम्यं सर्वाङ्गसुदरम् // 40 // ત્યાર પછી લતા પુષ્પને જન્મ આપે છે, તેવી રીતે શીતલાએ સર્વ સંદર અંગવાળા પુત્રરૂપી રત્નને જન્મ આપે. 40. द्वादशे दिवसे मात्रा महोत्सवपुरस्सरम् / पुष्पचन्द्र इति ख्यातिर्विदधे तनुजन्मनः // 41 // તેની માતાએ. બારમે દિવસે ઘણો ઉત્સવ કરીને તે પુત્રનું પુષ્પચંદ્ર (सय ) मे नाम पाड्यु. 41. ववृधे पुष्पचन्द्रोपि यथा चन्द्रोऽसितेतरे। प्रकृष्टबालचेष्टाभिर्मात्रानन्दप्रवर्द्धनः // 42 // ...... નાના પ્રકારની બાલચેષ્ટાઓથી માતાને આનંદ આપતો પુપચંદ્ર પણ શુક્લપક્ષમાં ચંદ્ર વૃદ્ધિ પામે તેવી રીતે વૃદ્ધિ પામવા લાગે. 42. रोदनैः कूर्दनैर्हास्यैरव्यक्ताक्षरभाषणैः / / बालस्य शीतला तन्वी ननन्द नन्दनप्रिया // 43 // પત્ર જેને પ્રિય છે એવી શીતલા તેને રોવાથી, કુદવાથી, હસવાથી અને કાલા કાલા શબ્દોથી આનંદ પામવા લાગી. 43. नन्दनानन्दकन्दानु-भवने सादरं मनः / .. अलगद्या न जानाति प्रभाकरंगतागते // 44 // તેનું મન પુત્રથી થયેલા આનંદનો અનુભવ કરવામાં એવું લાગેલું હતું ? જેથી સૂર્યના ઉદય અને અસ્ત પણ તે જાણતી ન હતી. (અર્થાત્ આનંદમાં દિવસ ક્યાં ઉગે અને કયાં આથમે તેની પણ એને ખબર હતી નહી.) 44. अथ कैशोरसंभाव्यक्रीडनर्धूलिधूसरः / वयस्यैश्च समं युद्धैरपराधनिवेदनैः॥ 45 // : ... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #285
--------------------------------------------------------------------------
________________ વાત ] મેહનચરિત્ર સર્ગ બારમો. ( 282 ) दीयतां दीयतामेतदित्यनल्पप्रजल्पनैः / / पुष्पचन्द्रो निजाम्बाया मन आनन्दयदृशम् // 46 // ત્યાર પછી તે પુષચંદ્ર ક્યારેક ધૂળમાં આલેટે, ક્યારેક એના મિત્ર બાળકો સાથે લઢી પડે, ક્યારેક ફલાણો મને લઢે છે એમ માની પાસે ફરીયાદ કરે, ક્યારેક મને ફલાણું આપો એમ વારે વારે કહે, એવી એવી રીતની કિશોરાવસ્થાની કીડાઓથી પોતાની માતાના મનને ઘણો જ આનંદ આપવા લાગે. 45-46. शीतलापि च नो वेद पुत्रमण्डनतत्परा / गतं भूरितरं कालं दुःखं प्रियवियोगजम् // 47 // પોતાના પુત્રને શણગારવામાં તત્પર શીતલાએ પણ પોતાના પતિના વિયોગથી થયેલું દુઃખ અને વીતી ગયેલા ઘણા સમયને ન જા. 47. पुत्रं बुद्धा पटुं पदी निवेशयितुमादरात् / વિશ વિદ્યાશાત્રીય નૃત્યાંતનુથાપનઃ છ૮ | એમ કરતાં કરતાં પુત્રને હોશીઆર થયેલો જોઈ શ્રેષ્ઠ ગુણોવાળી શીતલાએ તેને વિદ્યાશાળામાં બેસારવા તેના અનુયાયી નેકરોને આજ્ઞા કરી. (કે જાઓ ભાઈને વિદ્યાશાળામાં બેસારી આવો.) 48. . इतश्च मलयः श्रेष्ठी सुखं प्राप्य समीहितम् / देशं लग्नः स्वोद्यमे हि वणिक्पाण्डित्यमद्भुतम् // 49 // ( આ પ્રમાણે અહિં શીતલા તથા પુષ્પચંદ્રનું વૃત્તાંત કહી સંભળાવી હવે મલયનું વૃત્તાંત કહે છે. આ તરફ મલય પણ પોતે ધારેલા દેશમાં સુખપૂર્વક - પહેંચે, અને ત્યાં પોતાને વ્યાપાર કરવા લાગે. કારણ કે, વાણીઆઓનું ડહાપણ કંઈ અલૌકિકજ હોય છે. 49. सुव्यापारयतस्तस्य सुकर्मोदययोगतः / प्रावतिष्टायधाराथ निरवच्छिन्नरूपतः // 50 // વ્યાપાર કરતાં કરતાં સારાં કર્મના ઉદયને લીધે તેને બરાબર એક સરખી ઘણી સારી આવક થવા લાગી. 50, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #286
--------------------------------------------------------------------------
________________ ( 282 ) . मोहनचरिते द्वादशः सर्गः / [ उत्तरआगन्तुकामोऽप्यागन्तुं नाशकोद्भरिलाभतः / आत्मत्यागाद्धनं वाथ चेष्टमानो वणिग्वरः॥ 51 / / તે મલય, ઘેર આવવાની ઈચ્છાવાળો છતાં પણ વ્યાપારમાં ઘણા લાભ મળવાને લીધે ઘેર આવીશ નહિં. અથવા દેહ જાય પણ ધન મેળવવું એવી પ્રવૃત્તિવાળોજ વાણીઓ શ્રેષ્ઠ ગણાય છે. 51. कदाचिदल्पलाभस्य समयं मलयो वणिक् / वीक्ष्यागन्तुं चेहमानो मुहूर्तं निश्चिनोति चेत् // 52 // કેઈક વખત એવો સમય આવે કે તે વખતે લાભ બહુજ ઓછો થાય. ત્યારે પેલે મલય પોતાને ઘેર આવવાનું મુહૂર્ત જોવરાવી આવવા નિશ્ચય अरे. 52. तस्मिन्नेव दिने प्रायः कोऽपि सल्लाभसूचकः / समाचारः कुतोऽप्येति स्मास्य सङ्कल्पमर्दनः // 53 // એટલાકમાં કયાંથી એ સમાચાર મળે કે, " હાલમાં તો ઘણું સારે લાભ થાય તેવું છે એટલે પોતે વિચાર ફેરવી નાંખે 53. कदाचिदन्यथैवायं विप्रलम्भकवाक्यतः / वर्ष वर्ष व्यतीयाय लोभोपहतचेतनः // 54 // કયારેક વળી ઠગારાઓનાં ( લાભ સારો મળવાને છે) એવાં વાક્યથી છેતરાઈને વર્ષને વર્ષ વિતાવી છે. 54. एवं कारणयोगेन मलयस्योपपत्तितः / चतुद्देश समा याताः सुखकालदशेदृशी॥ 55 // એ પ્રમાણે આવાં આવાં કારણોને લીધે મલયને ત્યાં પરદેશમાં ચાદ 1 વીતી ગયાં. અથવા સુખના સમયની દશાજ એવી હોય છે કે, તેમાં વખત *** ચાલ્યા જાય છે તે જણાતો નથી. પપ. एकदा शीतला प्रेषीत्पत्रं काव्यं स्वहस्ततः / निर्माय स्वस्य पत्युः किं मोहभेदनपत्रिणम् / / 56 // P.P.AC. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #287
--------------------------------------------------------------------------
________________ તમ્ ] મોહનચરિત્ર સર્ગ બારમો. ( 282 ) એક દિવસ શીતલાએ પોતાના પતિના મોહને ભેદનાર બાણના સરખો પત્ર અને પોતાના હાથે બનાવેલી કવિતા રચીને પતિની પાસે મોકલાવી. પ૬. . विरागी चेत्पते ब्रूहि धनार्थं क्लिश्यसे कथम् / विषयी चेदसि ब्रूहि किं परं दारसौख्यतः / / 57 // “હે પતિ ! જે તમે કદાપિને વૈરાગ્ય ( સંસાર ઉપર અભાવ) વાળા હો તો ધન મેળવવાને માટે શું કરવા દુઃખી થાઓ છો? અને જો વિષયસુખની પ્રીતી હોય તો સ્ત્રીસંબંધી સુખ કરતાં કયું સુખ શ્રેષ્ઠ છે?” 57. प्रियावाक्यं द्विधैकार्थं चिन्तयित्वाकरोद्रुतम् / શાનું વાવાયાતસ્તાવસૅવા ફૅદશઃ || 68 છે. આ પ્રમાણે એક મતલબનાં પોતાની પ્રિયાનાં બે વાક્યો વાંચી વિચાર કરીને ઘેર આવવા તેણે નિશ્ચય કર્યો. તેટલામાં નીચે પ્રમાણેની હકીકત સાંભળવામાં આવી. 58. आगामिनी न योग्यास्ति शरदद्योगशालिनाम् / ' યતઃ સમર્ધતાવરમાવિની શ્યૉડઝ હિ પ૨ છે. આવતું વર્ષ વ્યાપારીઓને માટે ઠીક નથી. કારણ કે, તેમાં સિંધવારી ઘણી થવાની છે એમ સંભળાય છે.” 59. मलयोऽपि गृहीतात्य-न्तव्यापारो मनस्यथ। विचचार न गन्तव्यं विक्रेतुं यत्न उह्यताम् // 60 // ત્યાર પછી મલયે પણ ઘણું વ્યાપાર ફેલાવેલ હતો માટે મનમાં વિચાર કરવા લાગ્યું કે, હમણાં જવું નહિં પણ બધો માલ વેચી નાંખવો. (કારણ કે, જે વેચી નાખે નહિં તે મધામાં લીધેલ માલ સિંધવારીમાં વેચવાથી ખોટ જાય) 60. एवं संविनधैर्यस्य विक्रेतुं दत्तचेतसः। प्रख्यातधनिनो मासा व्यतीयुस्तत्र पञ्चषाः॥ 61 // એ પ્રમાણે ગભરાઈ ગયેલ અને વેચવા તૈયાર થયેલ હતો. તેટલામાં તેને પાંચક માસ વીતી ગયા. 61. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #288
--------------------------------------------------------------------------
________________ ( ર૮૪) નોનવરિતે દ્વારા : I [ GT. परं यदा यदा श्रेष्ठी स्मरति स्वां प्रियां तदा / तदा ममास्ति गन्तव्यमिति व्याहरति स्फुटम् // 62 // પરંતુ, જયારે જયારે તે મલય શેઠ પિતાની પ્રિયાને સંભારે ત્યારે સ્પષ્ટ કહે કે, “હવે તે હારે જરૂર જવું છે.”૬૨. एवं तद्वचनं भूयोभूयो न्यकारकारणम् / तस्याभूदिति च प्रष्टुं लमास्ते गमनं कदा // 63 // આ પ્રમાણે ( જાય નહીં પણ જવું છે જવું છે કર્યા કરે તેવું ) તે શેઠનું વચન (ખે દિલાસે આપવારૂપી વચન) શેઠની નિંદાનું કારણ થયું અર્થાત્ તેની નિંદા થવા લાગી અને તે વાક્ય સાંભળીને તેના નોકર પૂછવા લાગ્યા કે, “આપણે ક્યારે જવાનું છે ? " 63. वृद्धेन तस्य भृत्येन प्रोक्तं श्रेष्ठिन्ममापि च / इच्छास्ति व्रज पश्यामो देशं पुत्रादिशोभितम् // 64 // તે શેઠના વૃદ્ધ સેવકે પણ કહ્યું કે–“હે શેઠ! મારી પણ એવી ઈચ્છા છે કે, આપણે પુત્રાદિકથી શોભી રહેલા દેશને જોઈએ. માટે, ચાલે. 64. व्यापारस्य न चान्तोऽस्ति न लोभस्य महात्मनः / निश्चितेऽर्थे विलम्बेन दिनं वर्षायते न किम् // 65 // વ્યાપારને કંઈ છેડો નથી. અને મોટા લાભને પણ થોભ નથી.” (કવિ કહે છે) નિશ્ચય કરેલી બાબતમાં વિલંબ કરવાથી એક દિવસ પણ વર્ષ જેટલી નથી જણાતા કે શું ? અર્થાત્ જણાય છે. 65. वृद्धस्य योग्यसाचिव्यात्तदा निववृते मनः। मलयस्य महारम्भस्येव मोहनवाक्यतः // 66 // તે વૃદ્ધની ગ્ય શીખામણને લીધે, મોહનલાલજી મહારાજના વાક્યથા જેમ મહારંભ એટલે મોટા મોટા કામકાજ કરનાર સંસારી નિવૃત્તિ પામે છે (આરંભરહિત અનગારી મુનિ થાય છે, તેમ તે મલયનું મન નિવૃત્તિ પામ્યું. 66, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #289
--------------------------------------------------------------------------
________________ चरितम्. ] माखनयरित्र सीमाभा. (285 ) वृद्धभृत्येन सार्द्ध स चचाल मलयो वणिक् / पुस्फोर गच्छतस्तस्य नेत्रं वामं सदक्षिणम् / / 67 // પિતાના તે વૃદ્ધ સેવકની સાથે મલય શેઠે ચાલવા માંડયું. ચાલતાં ચાલતાં તેનાં ડાબા જમણા બન્ને નેત્રે ફરકવા લાગ્યાં. 67. इतश्च शीतला साध्वी मलयोत्सुकमानसा / प्रतीक्ष्य बहुशो मासान्पत्रप्रेषणतोऽपि सा // 68 // आकार्य तनयं पुष्पचन्द्रं प्राह शुभाशया। पुत्र ते पितुरद्यापि व्यापारो नान्तमृच्छति // 69 // . આ પ્રમાણે મલય શેઠ નિકળે છે તે વખતે અહિં સાધી શીતલાનું મન પણ મલય ઉપર ઘણી ઉત્કંઠાવાળું થયેલું છે અને તેણે પત્ર મોકલ્યો હતો તે પછી ઘણા દિવસ વાટ જોઈ, શુભ અંતઃકરણવાળી તે શીતલાએ પોતાના પુત્ર પુષ્પચંદ્રને બોલાવીને કહ્યું કે, “હે પુત્ર ! તારા પિતાને વ્યાપાર હજુ પુરો થતો नथी. 68-68. अस्ति भूरितरं द्रव्यं लोभसीमा न विद्यते। तत्तवानुमतिश्चेत्स्यात्तमानेतुमहं यते // 70 // - धन पाणु थयुं छे, छतां सामने छ। नथी. भाट, ने तारी भ२७ - હોય તો તેમને તેડી લાવવાને માટે હું પ્રયાસ કરું.” 70. पुष्पचन्द्रो महाप्राज्ञः सहर्ष प्राह मातरम् / कृतमन्येन यत्नेन मातर्गच्छाम्यहं ननु / / 71 // મહાબુદ્ધિવાળા પુષ્પચંદ્ર ઘણા હર્ષથી માતાને કહ્યું કે, “હે માતાજી! બીજો પ્રયાસ કરવાની કંઈ જરૂર નથી. હુંજ જઉં છું.” 71. मात्रोक्तं चोद्ध भीतिनों गच्छ पुत्र यथासुखम् / शिवास्ते सन्तु पन्थानः पित्रोरालम्बदायक // 72 // તેની માએ કહ્યું કે, “હે પુત્ર! જો તને ડર ન લાગતો હોય તે સુખેથી P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #290
--------------------------------------------------------------------------
________________ ( 286 ) દિન દ્રાઃ [ પત્તરજા અને તું કે જે માતાપિતાને આલંબન આપનાર છું તેને માર્ગ કુશળરૂપ થાઓ. અર્થાત્ માર્ગમાં તને કઈ પ્રકારનું વિઘ આવે નહીં.” 72. सहर्ष गच्छतस्तस्य सधीचीनोऽभवच्छिशुः / एतस्यैव पिता वृद्धो मलयस्याग्रसेवकः / / 73 // તે હર્ષથી જાય છે એટલામાં તેને એક બાળકને સંગાથે થશે. અને તે બાલક એ હતો કે તેને પિતા મલય શેઠને મુખ્ય સેવક હતો. 73. शिशोरपि महाप्रीतिरदृष्टे पितरि ध्रुवम् / / समकार्यों समायुष्को जग्मतुः स्नेहिनौ तु तौ / / 74 // તે બાલકે પણ પોતાના પિતાને નહિં દિઠેલા હોવાથી તેમને પિતાના પિતાને જોવામાં ઘણે હર્ષ હતો. આ પ્રમાણે એકજં જાતના કામવાળા, સમાન આયુષ્યવાળા અને એક એકના ઉપર નેહવાળા તે બન્ને જણાએ જવા લાગ્યા. 74. सुखं स्राग् गच्छतोः पुष्पचन्द्रस्य च शिशोस्तथा / आयाता वसतिर्मार्गे क्षुद्रा काननमण्डिता // 75 // પુષચંદ્ર અને પેલે બાળક સુખેથી જલદી જલદી ચાલ્યા જાય છે. એટ. લામાં એક વગડાથી શોભી રહેલું નાનું ગામ આવ્યું. અર્થાત્ તે ગામની નજીકમાં વગડે હતો. 75. बालः प्राह पुष्पचन्द्रं न गन्तुं शक्यतेऽधुना। अग्रे काननमध्येऽत्र स्थातव्यं सुखपूर्वकम् // 76 // પેલે બાલક પુષ્પચંદ્રને કહેવા લાગ્યું કે, “હે મિત્ર! આગળ વગડામાં અત્યારે જઈ શકાશે નહિં માટે અહિં આપણે સુખેથી નિવાસ (મુકામ? કરીએ.” 76. ओमित्युक्ते पुष्पचन्द्रे शिशुलमो गवेषितुम् / गृहं रम्यं निवासार्थमैक्षच्चैकं यथातथम् / / 77 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #291
--------------------------------------------------------------------------
________________ વાતિ. 1 મહિનચરિત્ર સર્ગ બારમે. ( 287 ) પુછપચ પણ તેમ કરવા હા કહી એટલે પેલો બાલક મુકામ કરવાને સારું એક બરાબર વ્યવસ્થાવાળું સુંદર ઘર ખોળવા લાગ્યો. અને બાળકે એક તેવું ઘર જોયું પણ ખરું. 77. पप्रच्छ च बहून्सर्वे प्रोचुरेतदिहोत्तमम् / अस्यापि वद्धते मूल्यं समवाये च श्रीमताम् // 78 // અને ઘણા માણસને તેને માટે પૂછવા લાગે ત્યારે સર્વેએ એજ ઉત્તર આપ્યો કે “અહિં આ ઘર ઉત્તમ છે. અને જયારે ઘણા પૈસાદાર માણસો આવે છે ત્યારે એનું પણ ભાડું વધી જાય છે. " (અર્થાત્ આવનાર પૈસાદાર માણસે વધી ગયા હોય છે તો ભાડું વધારે બેસે છે અને થોડા હોય છે તે થોડું બેસે છે, માટે ઠરાવેલું એકજ ભાડું નથી પણ વખત પ્રમાણે ભાડું પડે છે.) 78, शिशुः कार्यपटुः स्थातुं गृहस्वामिसमक्षकम् / मूल्येन तट्टहें स्वीयप्रायं कृत्वा समागतः // 79 // (આ પ્રમાણે સાંભળીને) પિતાનું કાર્ય સાધવામાં કુશળતાવાળો પેલો બાળક ધરના માલીક પાસે ગયે અને તેને ભાડું આપીને, ઘર પોતે રાખી લઈને પિતાના મિત્ર પાસે આવ્યો. 79. लात्वा मित्रं पुष्पचन्द्रं यावद्याति गृहान्तिकम् / गृहाथ यतमानं सं तावत्पश्यति वृद्धकम् // 80 // ત્યાંથી પિતાના મિત્રને સાથે લઈને ઘરની પાસે આવ્યો તે વખતે તેણે એક વૃદ્ધ પુરુષને ઘર રાખવાને માટે મહેનત કરતાં જોયે. 80. शिशुः प्राह गृहं वृद्ध गृहीतं गच्छ चान्यतः। पण्ये सर्वसमानेऽपि प्राग्यनैरनुभूयते // 81 // તેને જોઈને બાળક કહેવા લાગ્યો કે, “હે વૃદ્ધ પુરુષ!આ ઘર તે અમે રાખેલું છે માટે તમે બીજે કોઈ ઠેકાણે જાઓ. કારણ કે, વેચવાની વસ્તુ રાખવાને માટે સરવેને સરખો હક હોય છે તો પણ જેણે એ વસ્તુને માટે પહેલો પ્રયાસ કર્યો હોય તેને જ તે પહેલી મળે છે.” 81. वृद्धः प्राह व्रजान्यत्र बालस्त्वं वेत्सि किं बह / पण्यं वस्तु न कस्यापि ऋते रूप्यमहेश्वरात् / / 82 // P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #292
--------------------------------------------------------------------------
________________ (288 ) મોહનવર્તિ દ્વારા સો [ ઉત્તર ત્યારે વૃદ્ધ કહેવા લાગ્યું કે, “હે બાલક ! તું પોતે બાલક હોવાથી શું વધારે સમઝે? વેચવાની વસ્તુ ઓ તો પઈસારૂપી પરમેશ્વર વગર બીજા કોઈની નથી. માટે તું બીજે ઠેકાણે ચાલ્યો જા. (અર્થાત્ વેચવાની વસ્તુનો જે વધારે પઈસા આપે તે તેને રાખે.) 82. शिशुः प्राह वणिग्नीतौ नैतत्किञ्चाबलाजने। तस्मात्कदाग्रहं मुञ्च वृथा कालं न यापय // 83 // બાલક કહેવા લાગે “કે, એ વાણીઆઓની રીત ન કહેવાય પરંતુ એ તે રાંડેની રીત કહેવાય કે ઘડીકમાં ફરી જાય. માટે તમે ખોટી હટ છોડી દે, અને નકામે વખત ન ગુમાવો.” 83. वृद्धः प्राहात्र का नीतिः परकीये पदार्थके / अस्मै न क्रियतां क्लेशः शिरस्फोटफलावहः // 84 // વૃદ્ધ કહે છે કે, “પારકી ચીજ વેચાતી રાખવી તેમાં નીતીની શી વાત હતી? (જેને પૈસા વધારે આપવાની શકિત હોય તે રાખે.) માટે તકરાર વધારી માથાફેડ કરે નહિં.” 84. शिशुः प्राह जगन्माता नीतिः सर्वत्र वस्तुनि / स्वकीये परकीये वा वृद्धत्वं गमितं वृथा // 85 // બાલક કહેવા લાગે કે:-પિતાને અથવા પારકે ગમે તે પદાર્થ હોય પરંતુ જગતની માતા નીતી તો સર્વ ઠેકાણે રહેલી જ છે. (અને તમે તે નીતીને ન જાણવાથી વૃદ્ધપણું નકામું ગુમાવ્યું છે.” 85. वृद्धः प्राह शनैरेव न नीतिं वेत्सि जल्पसि। नीतिर्नीतिविदामेषा कथञ्चित्कार्यसाधनम् // 86 // વૃદ્ધ ધીરે ધીરે કહેવા લાગ્યું કે, “તું નીતીને સમજતો નથી અને લવા કરે છે. પણ, ગમે તે રીતે પિતાનું કામ પાર પાડવું એજ નીતી જાણનારાઓની નીતી છે. 86. * शिशुः प्राह तथा वृद्ध जीव वर्षशतं पुनः / वयं कार्यकरा नैव स्वामिकार्यविरोधकाः // 87 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .
Page #293
--------------------------------------------------------------------------
________________ તિ. 1 મહિનચરિત્ર સર્ગ બારમે. (8) બાળક બોલ્યો કે, “હે વૃદ્ધ! એમ છે અર્થાત ગમે તેવી રીતે પિતાનું કામ પાર પાડવું' એવી નીતી તમને માન્ય હોય તો ભલે તમે સો વર્ષ સુધી જીવતા રહે. કારણ કે, અમે પણ અમારા માલીકનું કામ કરનાર છીએ પણ બગાડનાર નથી.” 87. वृद्धः प्राह गृहपतिमुद्दिश्य बहुवादिनम् / નં નિસ્સા માં હિ દ્રવ્ય વાસ્થાન મૂરિશ |88 છે. તે વખતે ઘરના માલીકને વૃદ્ધ કહેવા લાગ્યું કે, “આ છોકરે બહુ લવારે કરે છે. તેને કહાડી મુકી ઘર મને આપે, અને હું ઘણું દ્રવ્ય આપીશ.” 88. વાઢઃ પ્રદિપતિં વિજીતે નાધિકારિતા | अधिकं चेच्छसि द्रव्यं वध वृद्धं यथासुखम् // 89 // ત્યારે ઘરના ધણીને બાળક કહેવા લાગ્યો કે, પૈસા લઈને વેચ્યા પછી (ભાડે આપ્યા પછી) હવે તમારે બીજાને આપવાનો અધિકાર નથી, અને જો વધારે દ્રવ્ય જોઈતું હોય તે ભલે તમે ડોસાને ખુબ મારો તો ચાલે હું તમને વધારે પૈસા આપું છું; પણ હવે વધારે ભાડું લઈને તમારાથી બીજાને અપાશે નહિ.) 89. ' किं वच्म्येवं विवदतोवृद्धशिश्वोः परस्परम् / प्रावर्त्तिष्ट क्षणायुद्धं दण्डादण्डि दलादलि // 90 // (શ્રીમેહનલાલજી મહારાજ કહે છે કે,) હું વધારે શું કહું? પણ એ પ્રમાણે વૃદ્ધ અને બાલકને પરસ્પર વિવાદ કરતાં કરતાં ક્ષણવારમાં તો લડાઈ થઈ અને લાકડિઓ લઈને સામસામા યુદ્ધ કરવા લાગ્યા. અને બન્નેયના પક્ષનાઓ પણ સામ સામે આવી ગયા. 90. स्वामित्वात्स्वस्वपक्षत्वान्मलयपुष्पचन्द्रयोः / अप्यासीन्मुष्टिभिः पूर्वं केशाकेशि ततोऽन्तरम् // 91 // બાલકનો પક્ષ લઈને પુષ્પચંદ્ર, અને વૃદ્ધને માલીક હોવાથી મલય શેઠ, એ બને પણ મુઠીઓ વાળી પ્રથમ યુદ્ધ કરવા લાગ્યા અને એક એકના વાળ ઝાલી પચવા લાગ્યા. 91 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #294
--------------------------------------------------------------------------
________________ ( 290 ) ___ मोहनचरिते द्वादशः सर्गः / उत्तर एतस्मिन्नन्तरे राजदूताः तांश्चतुरो जनान् / क्षिप्तवन्तः समीकर्तुमिव गुप्तिगृहे द्रुतम् // 92 // એટલામાં રાજાના દૂતો આવ્યા, તેમણે તે ચારેય જણાઓને જાણે સીધા (Bषभुत ) ४२वाने भोट हाय तेभ याहीमा पुर्या. 82. प्राता राजसमक्षं वो भविष्यति च निर्णयः / / इत्युक्त्वा ते बहिस्तस्थुर्यावत्तावद्वितीयकः // 93 // राजदूतः समायातो नामैषां पितृनामयुक् / पप्रच्छ ते यथातथ्यमाहुस्तत्प्रश्नपूर्वकम् // 94 // અને કહ્યું કે, “સવારમાં રાજાની પાસે તમારે નિર્ણય થશે.” એમ કહી તેઓ બહાર જઈને બેઠા. તેટલામાં એક બીજો રાજદૂત (રાજાને સીપાઈ) આવી તેઓને બાપનાં નામ સાથે તેઓનાં નામ જેમ જેમ પુછવા લાગે, તેમ તેમ તે પછનારને તેઓ બરાબર રીતે કહેવા साव्या. 83-84. .. अनन्तरं स पप्रच्छ ग्रामयोस्त्यक्तगम्ययोः। नाम तेऽपि प्राहुरस्माद्धृत्तान्ताचकितश्चरः॥ 95 // પછી તે દૂતે તેઓને પૂછયું કે, “તમે ક્યાંથી આવે છે અને કયાં જવાના છો?” તે પણ તેઓએ કહ્યું તે વૃત્તાન્ત સાંભળીને રાજદૂત ચકિત 26 गयो. 85. सत्वरं ताञ्जहासोचैस्तेऽपि लजावशीकृताः। भ्रमादिति वदन्तः साग्लमाः प्रष्टुं परस्परम् // 96 // અને તેમને (ઈને) હસવા લાગે. (કારણ કે, તેઓ પરર૫ર પિતા પુત્ર છતાં એક એકને ન ઓળખવાથી લડયા હતા. અને તેઓ પણ શરમાઈ ગય અને આ તે બ્રાતિથી (ભૂલથી) થયું' એમ કહેતા કહેતા વહેલા વહેલી પરસ્પરને પૂછવા લાગ્યા. 86. श्रावका नो इतः पूर्वं पितृत्वतनयत्वयोः / सतोरपि समुत्पन्नो मोहः प्रेमनिबन्धनः // 97 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #295
--------------------------------------------------------------------------
________________ પતિ . ] મેહનચરિત્ર સર્ગ બારમે. ( 222 ) શ્રીહનલાલજી મહારાજ કહે છે કે, હે શ્રાવકે! આ વૃત્તાંત બન્યા પહેલાં તેઓ બાપ દીકરાઓ હતા તે પણ (બાપ દિકરાના) એમના બંધનવાળા મેહ તેમને ઊપજ ન હતો. 97. संजाते नूतने स्वीयाभिमाने दुःखसद्मनि / समुत्पन्नो महामोहो मिथ्यारागनिबन्धनः // 98 // પરંતુ આ તો મારો પુત્ર અને આ તો મારે બાપ” એવું પિતાના પણાનું અભિમાન કે જે દુઃખના ઘર સરખું છે તે જ્યારે ઉત્પન્ન થયું ત્યારે ભિથ્થાભૂત (ટા) રાગથી ઉત્પન્ન થયેલે મેંટો (ઘણો) મેહ ઉત્પન્ન થયે. અર્થાત્ એ મેહજ દુઃખ આપનાર છે, એટલે “આ મારું એવું અભિમાન બંધાય છે, તેથી જ દુઃખ અને આ મારો દીકરે એવું અભિમાન હેતું નથી ત્યાં સુધી તેને માટે લાગણી થતી નથી. પરંતુ પિતાનાપણાનું અભિમાન જયાં આવ્યું કે દુઃખ થાય છે અને તે અભિમાન કલ્પિત (મિથ્યા) છે. જો સાચું હોય તો મલયને તેના પુત્રની સાથે તકરાર કરતી વખતે “આ મારો પુત્ર છે” એવું કેમ ન થયું ? પરંતુ જયારથી “આ માનવું તેનું નામ મેહ છે. અને એ મહજ દુઃખ આપનાર છે, માટે મમત્વરૂપી મેહને નાશ કરવો. 98. सर्वे जीवा निजं कर्मफलं लोकानुसारतः / भुञ्जते लोकसम्बन्धः कल्पितः कलिलप्रदः // 99 // સર્વે જીવો પોતાના કર્મના ફળને લોકસંબંધોનુસાર (કોઈ પુત્ર થઈને કોઈ પિતા થઈને કોઈ સ્વામી થઈને કોઈને કર થઈને) ભગવે છે અને દુઃખને આપનારે લોકસંબન્ધ કલ્પિત ( મિથ્યા) છે. 99. अनित्ये कल्पिते जाले पतित्वा मूढमानवाः / क्षपयन्ति वृथा चायुर्वदन्ति वितथं बहु // 10 // આ પ્રમાણે કપિત (મિધ્યારૂપ) સંસારરૂપી જાળમાં પડીને મૂઢ મનુષ્ય પોતાનું આખું આયુષ્ય વ્યર્થ ગુમાવે છે અને નકામું બહું જુઠું પણ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #296
--------------------------------------------------------------------------
________________ ( રર ) નોનવરિતે દ્વારા 1 [ ઉત્તર- पुत्रार्थं पुत्रपुत्रार्थं कश्चिदेवं प्रजल्पति / भ्रात्र) भ्रातृपुत्रार्थ भार्यार्थं चेति केचन // 101 // કઈ પુત્રને માટે, કઈ પુત્રના પુત્રને માટે, કઈ ભાઈને માટે, કઈ ભત્રીજાને માટે અને કોઈ સ્ત્રીને માટે કહે છે ( અમે જે કરીએ છે તે તેઓને માટે. કરીએ છે એમ કહે છે) 101. पण्डिताः कल्पितं मत्वा दृष्ट्वा च ज्ञानचक्षुषा / उञ्झन्ति संसृतिं सार्द्ध कदाग्रहविकत्थनैः // 102 // જ્ઞાની મનુષ્ય તે જ્ઞાનદૃષ્ટિથી મિથ્થારૂપ જાણીને આગ્રહ અને ખોટાં વખાણે સહિત સંસારને છોડી દે છે, અર્થાત્ તેમાં કોઈ જાતને આગ્રહ પણ રાખતા નથી અને તેને માટે ખેટાં વખાણ પણ કરતા નથી. 102. संसारमात्रे नो कार्या वासना भववर्द्धिनी / वासनाया महोरग्या दासो दासगणाधमः // 103 // સંસારની વૃદ્ધિ કરે (સંસારમાં આસક્તિ વધારે) એવી વાસના સંસારના કોઈ પણ પદાર્થમાં કરવી નહીં. કારણ કે, વાસનારૂપી નાગણને જે દાસ થયેલે છે, તે દારોમાં પણ અધમ ગણાય છે. 103. संगत्यागो महाधर्मो मोक्षप्राप्तिनिबन्धनम् / नाहं कस्य न मे कश्चिदात्मा दृश्यविलक्षणः // 104 // સંગનો ત્યાગ કરે (ત્યાગી થવું) એ મોટા માં મોટા ધર્મ છે અને તેથી મોક્ષ મળે છે. હું કોઈને નથી અને કોઈ મારું નથી, આ આત્મા છે તે દૃશ્ય એટલે જોવામાં આવતા જગતથી વિલક્ષણ (જુ) છે. 104. इत्याद्यनेकधा युक्त्या श्रीमोहनमुनिस्तदा। भिन्नवान्मोहसाम्राज्यं श्रोतृणां कल्पपादपः // 105 // એ પ્રમાણે સાંભળનારાઓના કલ્પવૃક્ષરૂપ, મોહનલાલજી મહારાજે તે વખતે અનેક યુકિતવડે મેહની મોટી સત્તાનો નાશ કર્યો. 105. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #297
--------------------------------------------------------------------------
________________ चारितम्.] મેહનચરિત્ર સર્ગ બારમો. ( 293 ) देशनान्ते महाराज प्रणम्य विनयाञ्जलिः। पेथापुरजनिः केश-वलालः प्रोक्तवानिति // 106 // દેશના થઈ રહ્યા પછી પેથાપુરના રહેવાશી કેશવલાલે હાથ જોડી પ્રણામ २री महानने (आपण वामां मावशे ते प्रमाणे) यु. 106. मुनिराज भवत्पादपद्म भाग्यातिरेकतः। लभ्यते हि तदर्थं च मया यत्नः कृतो बहुः // 107 // “હે મુનિરાજજી ! આપના ચરણકમળનાં દર્શન ઘણા મોટા ભાગ્યથી પ્રાપ્ત થાય છે. અને તેને માટે મેં બહુ પ્રયાસ કર્યો હતો. 107. - अलंकृतं यदा पेथापुरं श्रीमद्धिरुत्सुकः। .. भूत्वा तदा भवत्प्राप्त्यै मया प्राप्तं पुरान्तरम् // 108 // આપ જ્યારે પેથાપુર પધાર્યા હતા તે વખતે આપની પ્રાપ્તિને માટે ઉત્સુક થઈ હું બીજે ગામ ગયો હતો. 108. पट्टणे श्रीमहाराज आगन्तेति जनश्रुतिः। श्रुत्वा तवागमात्पूर्वं पट्टणं सेवितं मया // 109 // મહારાજશ્રી પાટણ પધારવાના છે એવું લેકોની પાસેથી સાંભળીને આપના આવતા પહેલાં હું પાટણ ગયો હતો. 109. अद्य ते दर्शनं जातं पीतस्त्वदाक्सुधारसः। आशासे च भवत्पादात्कल्याणं च भविष्यति // 11 // હે મહારાજ! મને આજે આપનાં દર્શન થયાં, તેમજ આપની વાણી' રૂપી અમૃતના રસનું પાન થયું. અને ઈચ્છા રાખું છું કે, આપનાં ચરણકમળોના પ્રભાવથી મારું કલ્યાણ થશે. 110, यथा दिश तथा कुर्यां पतितं मां समुद्धर / दयासिन्धो भवाम्भोधितारणे तरणिर्भवान् // 111 // P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #298
--------------------------------------------------------------------------
________________ ( 14 ) मोहनचरिते द्वादशः सर्गः। [ રરહે દયાસિંધુ! આપ જેમ કહેશે તેમ હું કરીશ, અને હું પતિત છે તેને ઉદ્ધાર કરે. અને સંસારસમુદ્રથી તારનાર નાવરૂપ થાઓ.” 111. ___ दृष्ट्वा तमचलश्रद्धमल्पकर्मकटाहकम् / मुनिः प्रोवाच खेदं मा कार्षीः कल्याण सम्प्रति // 112 // તેને અચળ શ્રદ્ધાવાળા તથા અલ્પ કર્મવાળો જાણીને મુનીરાજજી કહેવા લાગ્યા કે, “હે કલ્યાણુ! તું ખેદ પામીશ નહી.” 112. कल्याणेति मुनेर्वाक्यं श्रुत्वा संघः समुजगो। खेदः कोऽस्य महाराजो यं कल्याणं वदत्यहो // 113 // | મુનિમહારાજનું કલ્યાણસ્વરૂપ”. એવું વચન સાંભળીને બધા સંધ બેભે કે, જેને મહારાજશ્રી કલ્યાણસ્વરૂપ કહે છે તેને શાને ખેદ છે. " 113. સંધન ર મ તય નિર્મળોત્સવ दीक्षां ददौ यथाम्नायं स श्रीमान्मोहनो मुनिः // 114 // પછી સંઘે તેને માટે વરઘડે કહાડો અને શ્રીમેહનલાલજી મહારાજે પિતાના આમ્નાયપ્રમાણે તેને દીક્ષા આપી. 114. अहो मुनिजनौदार्य जनजातविलक्षणम् / कल्याणार्थी कृतः साक्षात्कल्याणो मोहनर्षिभिः // 115 // - કવિ કહે છે કે સર્વ લેકો કરતાં મુનિજનોની કેવી વિલક્ષણ ઉદારતા હોય છે કે, જે કલ્યાણને માટે આવ્યો હતો તેને સાક્ષાત્ કલ્યાણરૂપજ બનાવી દીધું. 115. अभूदुद्योतस्य मुनेरयं शिष्यश्चरित्रिणः। यत्तपोंऽशुसमुद्योताजैनधर्मोऽपि दिद्युते / / 116 / / જેમના તારૂપી કિરણ વડે જૈન ધર્મ પ્રકાશી રહ્યા છે એવા ઉદ્યાત મુનીજીને તે શિષ્ય થયે. 116. P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #299
--------------------------------------------------------------------------
________________ चरितम्.] मानयस्त्रिं स भाभी. (295) चारित्रं प्राप्य कल्याणो लमस्तपसि संप्रति / अष्टौ वाराञ्चकारासावुपवासं निरन्तरम् // 117 // કલ્યાણમુનિજી દીક્ષા પામીને તપસ્યા કરવા લાગ્યા, અને તેમણે એક સરખા આઠ દિવસ સુધી ઉપવાસ કર્યા. 117. श्रीमोहनमुनिः कस्मिंश्चिदिने शिष्यसंवृतः। मेतराणाग्रामवयें जगाम तीर्थदर्शनात् / / 118 // એક દિવસ મોહનલાલજી મહારાજ પોતાના શિષ્યોએ સહિત તીર્થનાં દર્શન કરવાને માટે મેતરાણું નામે ગામ ગયા હતા. 118. पालणपुरवास्तव्याः श्रावका मङ्गलादयः। आयातास्तत्र मिलिताः वन्दित्वा मोहनं मुनिम् // 119 // તે વખતે પાલણપુરના રહેવાસી મંગળદાસ વિગેરે શ્રાવકો ભેગા થઈને ત્યાં આવ્યા, અને મળીને મેહનલાલજી મહારાજને વાંદીને કહ્યું કે-૧૧૯. गच्छ गच्छ महाराज श्रीपालणपुरं पुरम् / कतिचिदिवसांस्तत्रास्मद्भाग्यास हे मुने // 120 // “હે મહારાજ ! આપ પાલણપુર પધારે અને થોડાક દિવસ અમારાં ભાગ્યના योगे त्या मिपास 2." 120.. . उत्कटां विनतिं तेषां विमुखां नाकरोन्मुनिः। विनतिर्नाम का यस्या वशे नायाति देवता // 121 // તે પ્રબળ આગ્રહ વાળી વિનતિન મહારાજશ્રીએ સ્વીકાર કર્યો. કારણ કે, દેવતાઓ જેને વશ ન થાય તે શું વિનંતિ કહેવાય ? નજ કહેવાય. અર્થાત ખરી વિનંતીથી દેવતા પણ વશ થાય છે તે માણસ વશ થાય એમાં શું माश्चर्य ? 121. स स्थित्वा मासपर्यन्तं देशनासुधया बहन् / भव्यान्विबुधसामाज्याञ्चकार मोहनो मुनिः // 122 / / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #300
--------------------------------------------------------------------------
________________ ( 296 ) मोहनचरिते द्वादशः सर्गः। उत्तर જે તેઓને શ્રીમેહનલાલજી મહારાજ ત્યાં એક માસ સુધી નિવાસ કરીને ઘણાઓને દેશનારૂપી અમૃતપાન કરાવી દેવની સભામાં બેસનારા બનાવ્યા અર્થાત મેહનલાલજીના ઉપદેશથી કેટલાક દેવપણાને પામ્યા. 122. - ततो विहृत्य क्रमत आयात्पट्टणपत्तनम् / भविष्यत्कार्यभावित्वादिलम्ब नाकरोदथ // 123 // ત્યાંથી ક્રમે ક્રમે વિહાર કરીને મહારાજ શ્રી પિતે પાટણ પધાર્યા. કારણ કે, यलाई अर्थ थनार हावाथी विसंम यो नहिं. 123. . . . . तथाहि समये कस्मिन्नात्माराममहामुनेः। शिष्यः कमल आचार्योऽलंचकार पुरीमिमाम् // 124 // એક વખત આત્મારામમુનિજીના શિષ્ય કમળમુનિજી આચાર્ય આ मगरमा ( पासणुपुरमा ) मा०यI ता. 124.. तदैकं शिष्यमुद्दिश्य नूनं मन्दिरवासिनाम् / कलहः सुमहानासीत्तदा स्थानकवासिभिः॥१२५॥ તે વખતે એક શિષ્યને માટે દેરાવાસીઓ અને સ્થાનકવાસીઓને એક એકની સાથે મે વાંધો ઉઠ હતો. 125. तस्माच कारणाद्वाधा महती वीरशासने / समायाता यथा संघ-भोजनादिर्दिवं गतः // 126 // તે કારણથી જૈન ધર્મમાં મોટી અડચણ આવી હતી અને સંઘને જમાડુંવાનું કારસી વિગેરે બંધ થયું હતું. 126. तां दृष्ट्वा महतीं बाधां संघौ तौ मोहनो मुनिः। आकार्य शान्तप्रवरौ चकार धर्मसोदरौ // 127 // તે મેઠી ઉપાધી જોઈને મોહનલાલજી મહારાજે બને સંઘને બોલાવીને શાંત અને ધર્મના ભાઈઓ કર્યા અર્થાત્ વધે મટાડી દીધું. 127 केषाञ्चिदत्र विषये वक्तव्यं नाविशत्खलु। श्रीमन्मोहनलालानां धन्यवादांस्तु ते ददुः // 128 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #301
--------------------------------------------------------------------------
________________ चरितम्.] મિહનચરિત્ર સર્ગ બારમે. ( 297 ) તેમાં કઈને કંઈ કહેવાનું રહ્યું નહિં; અને મોહનલાલજી મહારાજને તેઓ ધન્યવાદ આપવા લાગ્યા. 128. श्रीमोहनमुनिस्तेषां विनयेन महामनाः। स्थातुं तत्र चतुर्मास्यां सयोगमोमवोचत // 129 // તેઓના વિનયને લીધે ઉદારમનવાળા શ્રીમોહનલવાજી મહારાજે ત્યાં ચાતુમિસ વર્તમાન જેગે સહિત રહેવાને સ્વીકાર્યું. 129. ज्ञानागारं तत्र जीर्णं दृष्ट्वा तस्य मुनीश्वरः / उद्धारे मानसं कृत्वा भव्यबोधदिवामाणिः / / 130 // आयातेषु यथाकालं श्रेष्ठिवर्येषु भूरिशः / . . प्रसङ्गवित्प्रसंगेन तानभ्येवमुदाहरत् // 131 // ત્યાં જ્ઞાનભંડારને જીર્ણ થયેલે જઈને ભવિજનોને બોધ આપવામાં સૂર્ય સરખા મેહનલાલજી મહારાજે તેને ઉદ્ધાર કરવાનો પિતાના મનમાં વિચાર ર્યો. પછી જે સમયે ઘણા શેઠીઆઓ પિતાની પાસે આવ્યા તે વખતે પ્રસંગને જાણનાર મોહનલાલજી મહારાજ પ્રસંગ નિકળતાં તેઓના પ્રત્યે એ પ્રમાણે કહેવા साया:-१३० 131. सर्वासां सम्पदां मूलं धर्ममाहुर्मनीषिणः। ज्ञानं धर्मस्य मोक्षस्य कारणं नात्र संशयः // 132 // “સર્વ સંપત્તીઓનું મૂળ ધમ છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. અને ધર્મ તથા મોક્ષનું કારણ જ્ઞાન છે એમાં કોઈ જાતને સંશય નથી. 132. ज्ञानं रक्षद्भिराहोस्विजनयद्भिर्जनैर्यथा / न तथा बहु शुष्यद्भिर्धर्मो भवति रक्षितः // 133 // तत्रापि नूतनान्मन्ये जीर्णोद्धारे महत्फलम् / . . . ' एवं देवालयारम्भाजीर्णोद्धारेऽपि बुध्यताम् // 134 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #302
--------------------------------------------------------------------------
________________ [કત્તર (28) મૌનવરિત દ્રારા સા જ્ઞાન આપનારાઓથી અને જ્ઞાનનું રક્ષણ કરનારાઓથી ઘર્મનું જેવું રક્ષણ થાય છે તે પ્રમાણે બહુ કષ્ટ કરનારાઓથી એટલે તપસ્યા કરનારાઓથો થતું નથી. તેમાં ન જ્ઞાનભંડાર કરવો તેના કરતાં જીર્ણોદ્ધાર કરવાનું ઘણું ફળ છે. તેવી જ રીતે નવું દેવાલય બંધાવવું તેના કરતાં જીર્ણોદ્ધારનું ફળ ઘણું છે એમ જાણે.” 133-134. उपदेशमिमं श्रुत्वा मोतिचन्द्रात्मजः श्रुतः। कर्मचन्द्रस्तथा सर्वः संघः शक्तो हि तत्क्षणम् // 135 // किञ्चित्किञ्चिद्ददौ भक्त्या धनं सत्कर्मसञ्चितम् / श्रद्धालुजनसंयोगे आरम्भो न विलम्बते // 136 // આ પ્રમાણે ઉપદેશ સાંભળીને મોતીચંદના પુત્ર કરમચંદ તથા બીજા સિંઘે પિતાની શકિતપ્રમાણે સત્કર્મથી ભેગુ કરેલું છે ડું ધન આપ્યું. કારણ કે જયાં શ્રદ્ધાળું જને ભેગા થયેલા હોય છે ત્યાં આરંભેલા કાર્યને વિલંબ લાગતો નથી. 13-136. द्वाविंशतिः सहस्रं द्राग्रूप्यकाणां तदाऽभवत् / जीर्णोद्धारः प्रचलितो मोहनष्र्युपदेशतः // 137 // તે વખતે તત્કાલ બાવીસ હજાર રૂપિયા ભેગા થયા અને મોહનલાલજી મહારાજના ઉપદેશથી જીર્ણોદ્ધારનું કામ ચાલતું થયું. 137. ન જ નિમિત્તત્રાપર શા कृतो दातव्यमस्माभिर्वर्षं वर्षमनुश्रुतम् // 138 // અને ત્યાં તે બધા શ્રાવકેએ આ એક બીજે પણ નિયમ કર્યો કે, દરવી પિતા પોતાના કહ્યા પ્રમાણે અમુક રકમ આપણે આપવી. 138. केचिदेकं वर्षमध्ये द्वे केचित्रीणि चापरे / राजतानि प्रयच्छन्त नियमः सोऽद्य वर्त्तते // 139 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #303
--------------------------------------------------------------------------
________________ વારતમ.] મેહનચરિત્ર સર્ગ બારમે. ( 21 ) દરવર્ષે કોઈએ એક, કેઈએ બે અને કેઈએ ત્રણ રૂપૈઓ આપવાના ર્યા. તે નિયમ હજુ સુધી પણ ચાલે છે. 139 इदं कार्य जनिं प्राप श्रीमोहनमुनीशितुः / काले काले तथा चान्यैर्मुनिभिः संप्रवर्द्धितम् // 140 // આ કાર્યને જન્મ શ્રીહનલાલજી મહારાજનાથી થે, અને બીજા મુનિયોએ તેને વખતો વખત વૃદ્ધિ પામાડયું. 140. इदानीं परिपुष्टत्वात्फलत्यद्भुतसौगमम् / अस्य प्रभावात्प्रथमं पट्टणं गीयतेऽधुना // 141 // હાલમાં એ ખાતું ઘણું વૃદ્ધિ પામેલું છે અને તેથી લેકને ઘણી સગવડ થઈ છે. તેથી જ અહુણાં પાટણે પ્રથમ પંકાય છે. 141 एकदा कालयोगेन कश्चित्तत्र यमातिथिः / संजातो वाथवैतद्धि नित्यं जन्मानुभाविनाम् // 142 // એક દિવસ કાળ (મૃત્યુ) પ્રાપ્ત થવાને લીધે કાઈક મરણ પામ્ય અથવા જન્મ લેનારાઓને મરણ હોય છેજ. 142. तस्य ये निकटा लोका मित्रं सम्बन्धिनस्तथा / स्वहस्तैस्तैरताड्यन्तोरांसि खं पवनैर्यथा // 143 // જે મરણ પામ્યો હતો તેના મિત્રો તથા નજીકના સંબંધીઓ પવન જેમ આકાશમાં અથડાય તેમ હાથવડે છાતીમાં પ્રહાર કરવા મંડયા. 143. रोदनं च तथा चक्रे हन्यमानैर्यथा गजैः / एवं बहुविधं घोरं कर्म दुर्बुद्धिशेखरैः // 144 // અને હાથીનો વધ કરવા માંડે હોય અને જેમ ચીસો પાડે છે તેવી રીતે તે ઘણીજ દુબુદ્ધિવાળા રુદન કરવા લાગ્યા. એ પ્રમાણે તેમણે ઘણું જ ત્રાસ ઉત્પન્ન થાય તેવું કર્મ કર્યું. 144. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #304
--------------------------------------------------------------------------
________________ ( 300) मोहनचरिते द्वादशः सर्गः। [ उत्तर वस्त्राणि च विरूपाणि धृतानि सर्वकैरपि / बीभत्सतमरूपाणि शोकरूपाणि तान्यहो // 145 // સર્વેએ કદરૂપાં, ગ્લાની થાય તેવાં અને શોક જણાવનારાં વસે पहेयी हतi. 145. किंचित्कालं तु सर्वस्मिन्देशे प्रायोऽबलाजनैः। क्रियते गुर्जरे प्रायः सर्वैरात्मीयवन्धुभिः / / 146 // ઘણે ભાગે બધા દેશોમાં થોડો વખત સ્ત્રીઓ એ પ્રમાણે કરે છે, પરંતુ ગુજરાતમાં મરનારના તમામ સંબંધીઓ એમ કરે છે. 146. केचिच्च मासपर्यन्तं शोक केचिच्च वत्सरम् / कुर्वन्ति बहवो यावजन्मावधि हतप्रभाः // 147 // કઈક મહિના સુધી, કોઈક વર્ષદિવસ સુધી અને કોઈક આખો જન્મારો. शे पाणी निस्तेन मनी नय छ. 147. पृच्छायां ते वदन्त्येवं देशरूढिरियं मम / प्रवर्त्तयन्ति कुहचिद्धृत्यानत्र च दैनिकान् // 148 // તેઓને પૂછવામાં આવે (કે, તમે આ પ્રમાણે શાસારું કરો છો ?) તે તેઓ કહે છે કે, અમારા દેશનો રીવાજ છે.” કેટલેક ઠેકાણે તો તેને માટે (રડવા કુટવાને માટે) રેજીને પગાર આપીને પણ માણસ રાખે છે. 148. दृष्ट्वा तेषां दुरध्यासवतां शोकं मुनीश्वरः।। कथङ्कारममी ह्यस्मान्निवय॑न्तीत्यचिन्तयत् // 149 // ખોટી આસક્તિવાળા તે લેકને આવો શેક જોઈને શ્રીહનલાલજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે –“આ લેકોને આ રીવાજ શી રીતે મટી श? 148. जडाज्ञानापनयनं दुस्साधमिति कथ्यते / रूढ़ेः प्रचलितायास्तु त्यागोऽसाध्य इतीर्यते // 150 // P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #305
--------------------------------------------------------------------------
________________ चरितम्.] મોહનચરિત્ર સર્ગ બારમે. ( 301) જડ લેકને સમજાવવા એ ઘણું કઠણ કામ ગણાય છે. અને ચાલતી આવેલી રૂઢી છોડાવવી તે મુશ્કેલ છે. 150. .. यत्नस्त्वत्रापि कर्त्तव्यो यावदुद्धिबलोदयम् / असाध्यमिति कृत्वैव त्यागो नात्यन्तिको मतः // 151 // પરંતુ આપણી બુદ્ધિનું બળ ચાલે ત્યાં સુધી યત્ન કરવો જોઈએ. પણ આ તો નથી અને એવું છે' એમ કહિને છોડી દેવું સારું નથી.” 251. तांस्तानग्रेसराञ्श्रीमान्मोहनर्षिरुदारधीः / आकार्य तत्त्वबोधेन चकार प्रथमं पटून् / / 152 // ત્યાર પછી પ્રથમ તો ઉદાર બુદ્ધિવાળા મોહનલાલજી મહારાજે મુખ્ય મુખ્ય અસરોને બોલાવીને તેમને જ્ઞાન આપી સમજાવ્યા. ૧૫ર. अनन्तरं वृथाभूतां कार्यहानिस्वरूपिणीम् / तां रूढिं शोकजननीं मोचयामास युक्तितः // 153 // પછીથી કાર્યની હાની કરનારી, મિરૂપ, શેક પેદા કરનારી તે રૂઢીને યુકિતથી છોડાવી દીધી. 153. यद्यप्यद्यापि तद्रूढेर्मूलमस्ति तथापि तु। प्रचारस्तादृशो नास्ति दृष्टः सन्यो भयङ्करः॥ 154 // જો કે હજુ સુધી તે રૂઢીનું મૂળ રહેલું છે તે પણ જોવાથી ભયંકર લાગત હતે તે રીવાજ હવે નથી. 154. अस्यामपि चतुर्मास्यां धर्मकृत्यानि पूर्वतः / अधिकानि कृतान्याहुरुपदेशप्रभावतः॥ 155 // આ ચાતુર્માસમાં પણ મેહનલાલજી મહારાજના ઉપદેશથી પ્રથમના કરતાં પણ અધિક ધર્મકૃત્ય થયાં હતાં, એમ બધા કહે છે. 155. नानाविधानि दानानि तपांसि नियमानि च / बभूवुः सुखतस्तत्र चतुर्थादिव्रतानि च // 156 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #306
--------------------------------------------------------------------------
________________ मोहनचरिते द्वादशः सर्गः। .. [ उत्तरનાના પ્રકારનાં દાન, તપ, નિયમ અને ચતુર્થ વિગેરે વ્રતો ત્યાં સુખેથી पण या हतi. 156. * दृश्यं समवसरणस्यात्यर्थस्फारशोभनम् / रचितं श्रावकैर्भूरिद्रव्येणातिश्रमेण च // 157 // શ્રાવકોએ ઘણી મહેનતથી તથા ઘણું ધન ખર્ચને ઘણું ભાવાળી સમવસરણની પણ રચના કરી હતી. 157. सहर्ष कर्मभेदे यः पटुर्ज्ञानार्जने बटुः। कृतो धगधगध्वानोत्सव आष्टाहिकोत्सवः॥१५८॥ કર્મને નાશ કરવામાં સમર્થ, જ્ઞાન સંપાદન કરવામાં બ્રહ્મચારીના સરખો એટલે જ્ઞાન આપનાર, તડિંગધી તડિંગધી એ પ્રમાણે થતા શબ્દોવાળો અઠાઇને ઉત્સવ પણ ઘણી ખુસીથી કર્યો. 158. भार्या चन्दननाम्नी श्री-ममलालाख्यश्रेष्ठिनः। मेना नाम्नी तथा यास्ति भार्या लल्लाख्यश्रेष्ठिनः॥ 159 // एताभ्यामग्रगन्त्रीभ्यां प्रशस्योत्साहपूर्वकम् / यथाम्नायं यथाचारमुपधानादिकाः क्रियाः॥ 160 // कृताः सार्धं समानाभिः श्राविकाभिर्यथासुखम् / आसीद्यशोमुनिस्तत्र प्रेरकश्चास्य कर्मणः // 161 // મગનલાલ શેઠની સ્ત્રી ચંદન તથા લલુભાઈ શેઠની સ્ત્રી મેના એ બે જણીઓએ અગ્રેસર થઈ ઘણા ઉત્સાહથી પોતાના આમ્નાયપ્રમાણે અને આચારપ્રમાણે ઉપધાને વિગેરે ક્રિયાઓ પિતાની બરોબરીયણ શ્રાવિકાઓની સાથે સુખપૂર્વક કરીએ. भने ठियायाना २१वनार श्रीसमुना ता. 158-160-161. श्रीहर्षहेमोद्योताद्यैर्मुनिभिः श्रीयशोमुनेः / महानिशीथकल्पाचा-राङ्गादेर्योगसाधनम् / / 162 // कृतं समाप्तिसमये श्राविकाश्रावकै शम् / मुमुदे देवपूजादि कर्म चक्रे सहोत्सवम् // 163 // Jun Gun Aaradhak Trust P.P.AC.Gunratnasuri M.S.
Page #307
--------------------------------------------------------------------------
________________ વરિત ] મોહનચરિત્ર સર્ગ બારમે. ( 20 રૂ . શ્રીહર્ષમુનીજી, શ્રી હેમમુનીજી, શ્રીઉઘાતમુનીજી વિગેરે મુનીઓએ, શ્રીસમુનીજી પાસેથી મહાનિશીથસૂત્ર, કલ્પસૂત્ર, આચારાંગસૂત્ર અને માંડલીઆ જોગ કર્યા. તેની સમાપ્તિ વખતે શ્રાવક અને શ્રાવિકાઓ ઘણો આનંદ પામ્યાં અને તેમણે પૂજા વિગેરે ક્રિયાઓ ઘણા ઉત્સવ સાથે કરીએ. 162-163. __ * मोहच्छन्ना यज्ज्ञानश्री-रासीदेहाध्यासात्तेऽपि / बोधं प्रापुः सयाख्यानैश्चन्द्रे दृष्टे का वा भ्रान्तिः॥१६४॥ ત્તિ શ્રીઉત્તરમોદનવારતે દ્વારા સને 22 છે. જેઓની જ્ઞાનરૂપી લક્ષ્મી દેહાધ્યાસને લીધે ( એટલે દેહજ આત્મા છે એવા અભ્યાસને લીધે ) મેહથી ઢંકાઈ ગયેલી હતી અર્થાત જેઓ અજ્ઞાની હતા તેઓ પણ ચાતુર્માસમાં વ્યાખ્યાન સાંભળીને બેધ પામ્યા. કારણ કે, ચંદ્રનો ઉદય થયા પછી શી ભ્રાંતિ હોય ? નજ હોય. જેમ ચંદ્રને ઉદય (પ્રકાશ) થયા પછી ભ્રાંતિ રહેતી નથી એટલે અંધારામાં રહેલી વસ્તુ પણ સ્પષ્ટ જણાય છે તેવી રીતે મેહનલાલજીના ઉપદેશથી અજ્ઞાનીઓ પણ જ્ઞાનવાળા થયા. 164. " ( બારમા સર્ગને બાલાવબોધ સમાપ્ત.) 1 'विद्युन्माला वृत्तम् / तल्लक्षणं तु "मो मो गो गो विद्युन्माला' इति / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #308
--------------------------------------------------------------------------
________________ ( 304) [उत्तर मोहनचरिते त्रयोदशः सर्गः। त्रयोदशः सर्गः। सन्तोषो वर्द्धते यस्य तृष्णा यस्य च दीयते / विवेकः स्फायते यस्य विषयैर्न स दूयते // 1 // સર્ગ તેરમો AN સંતોષ જેનો વધતો જતો હોય છે, તૃષ્ણા નાશ પામતી હોય છે, વિવેક વિસ્તાર પામતો હોય છે, તે વિષયેથી ખેદ પામતો નથી. અર્થાત્ વિષમાં મોહ पाभी हुणी यता नथी. 1. स्वस्तिमद्भक्तिमद्विश्वश्रेष्ठिमण्डलमण्डनः। नगीनः शाकलिः श्रीमन्मुनिमोहननन्दनः॥२॥ गुरोर्मोहनलालस्य देशनावाप्तसन्मतिः / निस्सारयामास महा-संघं शर्केश्वरव्रजम् // 3 // સર્વ પ્રકારના સુખોવાળા, ભક્તિવાળા સર્વ શેઠીયાઓમાં શ્રેષ્ઠ, શ્રીમેહનલાલજી મહારાજને આનંદ આપનાર,પોતાના ગુરુજી શ્રી મોહનલાલજીની દેશનાથી સારી બુદ્ધિને પામેલા અને સાંકળચંદના પુત્ર નગીનચંદે શ્રીશંખેશ્વરજી જવાને માટે સંઘ Jहादयो. 2-3. पञ्चपञ्चाङ्कभूमाने वैक्रमेऽब्दे शुभे क्षणे। मार्गशीर्षासिते भागे शुभायां दशमीतिथौ // 4 // महाद्भिः स्वपरीवारैः श्रीमोहनमुनिः सह। चचाल सघने संघे दत्तानन्दकदम्बकः // 5 // વિક્રમ સંવત્ (1955) ઓગણીસે પંચાવનના માર્ગશીર્ષ માસની કૃષ્ણપક્ષની દશમીને દિવસે શુભ મુહર્તમાં પિતાના મોટા પરિવારેસહિત મોટા સંઘમાં આનંદના સમુદાયને ફેલાવતા શ્રી મોહનલાલજી મહારાજ ! यादया. 4-5 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #309
--------------------------------------------------------------------------
________________ चरितम्. ] મોહનચરિત્ર સર્ગ તેરમે. (305) निर्विघ्नं सकलो जीवश्चकार तीर्थदर्शनम् / अथो हि सहगामी चेडक्रतुण्डोपि को भयः॥६॥ સર્વે જીવોએ નિર્વિઘપણે તીર્થનાં(શંખેશ્વરજીનાં દર્શન કર્યો. (કવિ કહે છે કે,) જ્યાં ગણપતિ પોતેજ સાથે હોય ત્યાં શો ભય હોય ? નજ હોય. તેમ જયાં મેહનનલાલજી મહારાજ પોતેજ સાથે રહેલા છે તે સંધને તીર્થદર્શન કરવામાં વિશ્વ ज्यांथी डाय? ना .य. 6. श्राद्धानां गच्छतां मार्गे देशनामृतपायिनाम् / समये समये कालः कियानिति न संस्मृतिः // 7 // રસ્તામાં જતાં જતાં જે શ્રાવકો મહારાજશ્રીની દેશનારૂપી અમૃતનું પાન વખતો વખત કરતા હતા તેઓને વખત કેટલે ગયે તેની પણ સ્મૃતિ २ही नही 7. तस्माद् व्यावृत्त्य मुनिना श्रीसंघस्य महाग्रहात्। . आसन्नकार्यभावित्वादितं पट्टणपत्तनम् / / 8 // ત્યાંથી (શંખેશ્વરજીથી) પાછી વળીને સંઘના આગ્રહથી મોહનલાલજી મહારાજ થોડાક જ વખતમાં થનારા કોઈ કાર્યને લીધે પાટણ ગયા. 8, * उवास मासपर्यन्तं देशनासुधया मुनिः / सिञ्चन्भव्यद्रुमान्कार्ये समीचीने प्रवर्तयन् // 9 // પિતાની દેશનારૂપી અમૃતથી ભવ્ય જીવોને સીંચતા અને તેઓને સારાં કાર્યોમાં પ્રવર્તાવતા શ્રી મેહનલાલજી મહારાજ એક માસ સુધી પોતે ત્યાં રહ્યા. 9. सूरिश्रीजिनदत्तश्रीजिनकुशलयोर्दयोः / खरतरगच्छीययोर्भूतपूर्वमहात्मनोः // 10 // चरणप्रतिकृतिस्तु पीताम्बरतडागके / प्राचीनत्वादसाता सा दृष्टा श्रीमुनिपुङ्गवैः // 11 // 39 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #310
--------------------------------------------------------------------------
________________ ( 20 ). પૌફના ગોરાઃ 1 ઉત્તરતે સ્થાનમાં પૂર્વે થઈ ગયેલા ખરતર (ખડતલ) ગચ્છના આચાર્ય શ્રી જનદત્તસૂરિજી તથા શ્રીજીનકુશલસૂરિજી તેઓનાં પગલાં પીતાંબર તળાવઉપર હતાં. તે ઘણું પ્રાચીન હેવાથી તેની અશાતના થતી હતી તે મહારાજશ્રીના જોવામાં આવી. 10-11. अन्यत्रेयं गम्यते चेत्तदा साता भविष्यति / વિજ્ઞયિત્વ મન ફેશનીવારે મુનિ ! 2 | पूर्णचन्द्रात्मजं पन्नालालं श्रेष्ठिशिरोमणिम् / एतदर्थं विशेषेणो-पदिदेशमहामनाः // 13 // જો આ ચરણપ્રતિકૃતિને (પગલાને) બીજે ઠેકાણે લઈ જવામાં આવશે તે તેની અશાતના નહી થશે એમ મનમાં ધારી ઉદારમનવાળા શ્રીમેહનલાલજી મહારાજે દેશના કરતી વખતે શેઠીઆઓમાં શિરોમણી પૂરણચંદના પુત્ર પન્નાલાલને તેને માટે વિશેષતાથી ઉપદેશ કર્યો. 12-13. ' सोऽपि श्रेष्ठी तदादेशादात्मानं पुण्यभाजनम् / मन्यमानो द्रुतं प्रादाद्रव्यं दशसहस्रकम् // 14 // તે શેઠીઆએ પણ મહારાજના ઉપદેશથી પિતાને પુણ્યશાળી સમજીને ઝટ દશહજાર રૂપૈઆ તે કામને માટે આપ્યા. 14. पत्तनाबाह्यदेशे तु सामलासविधे कृती। . मन्दिरं कारयामास कुहचिद्रम्यकानने // 15 // ઘણા કુશલ તે શેઠીઆએ શહેરની બહાર શામળાજીની નજીકમાં કઈ એક રમ્ય વનમાં તેમનું મંદિર કરાવ્યું. 15. एतस्य शुभकार्यस्य मुहूर्त समकारयत् / बाबूजीवनलालेन पन्नालालात्मजेन हि // 16 // એ શુભ કાર્યનું (ખાનું) શુભ મુહૂર્ત પન્નાલાલ બાબુના પુત્ર ભાગ્યશાળી બાબુ જીવણલાલજીના હાથે કરાવરાવ્યું. 16. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #311
--------------------------------------------------------------------------
________________ 1 * * વાત.] હિનચરિત્ર સર્ગ તેર. ( રૂ૦૭). कार्ये चैवं विधे जाते भूरिशो मुनिवन्दितः। नवाभिः सहितः शिष्यैविजहार शुभेक्षणे // 17 // એવાં એવાં ઘણાં શુભ કાર્યો થઈ રહ્યા પછી ઘણા મુનિએ વંદન કરેલા શ્રી મેહનલાલજી મહારાજે નવ શિષ્યોએ સહિત એટલે પિતાના નવ શિષ્યને સાથે લઈને શુભ મુહૂર્તમાં વિહાર કર્યો. 17. માષ્યવૃત્તિવારિત્યાક્રામદ્રામં મુનશ્વરી - विहरन्बोधयामास ग्रामीणानपि भूरिशः // 18 // પોતે મધ્યરથ વૃત્તિવાળા (એટલે ગરીબ અને શ્રીમાન બનેના ઉપર પક્ષપાતરહિત સમાન દૃષ્ટિવાળા) હોવાથી આ ગામથી પેલે ગામ એમ વિહાર કરીને ગામડાના પણ ઘણાઓને ( ઘણા લેકોને) બોધ આપે. 18. चाणसे चैव गाभोरे बलोले मुनिपुङ्गवः / बहूनुरोधयामास कार्यं यदास्य हीदृशम् // 19 // ચાણસમાં, ગાભોર અને બલોલમાં મુનિમાં શ્રેષ્ઠ શ્રી મેહનલાલજી મહારાજે ઘણાઓને બોધ આપે. અથવા મહારાજશ્રીનું કામ જ એવું છે. એટલે મૂઢ શ્રેતાઓ પણ બંધ પામે એવો ઉપદેશ આપે એજ એમનું કામ છે. 19. राजपत्तनवास्तव्या विहरन्तं मुनिव्रजम् / गत्वा बहुविधं चक्रुर्विनयं सनयं शुभम् // 20 // મુનીઓને સમુદાય વિહાર કરતો હતો તેની પાસે અમદાવાદના રહીશ શ્રાવકોએ જઈને નીતીપૂર્વક ઘણો વિનય કર્યો અર્થાત્ ઘણા વિનયથી પ્રાર્થના કરી. 20. गम्यतां श्रीमहाराज भव्याम्भोजनभोमणे। कतिभिर्दिवसैश्चास्माञ्जानीद्युत्कण्ठितान्स्वके // 21 // ... “ભવ્યજનરૂપી. કમળોને પ્રફુલ્લિત કરવામાં સુર્યરૂપ હે મહારાજ ! અમે ઘણા દિવસોથી આપને વિષે ઉત્કંઠા (એમ) વાળા છીએ એમ જાણે. અને અમારે ત્યાં આપે થોડા દિવસોમાં પધારવું જોઇએ. 21. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #312
--------------------------------------------------------------------------
________________ ( 308 ) मोहनचरिते त्रयोदशः सर्गः। [उत्तर राजपत्तनवास्तव्यैः पट्टणस्पर्द्धयेव किम् / अत्युत्साहभरः श्राद्धैः कृतः सामयिकोत्सवः // 22 // (એવી વિનતી સાંભળી મહારાજશ્રી અમદાવાદ પધાર્યા છે. અમદાવાદમાં નિવાસ કરતા શ્રાવકેએ ઘણા આનંદમાં આવી જઈને પાટણનાથી પણ ચઢીઆતો કરવાની ઈચ્છાથી કર્યો હોય તેમ મોહનલાલજી મહારાજના સામૈયાનો ઉત્સવ ઘણા ઉત્સાહથી કર્યો. 22. चकार श्रीमहाराजः संस्तरं सकलैः सह / सुप्रसिद्धतरे वीरविजयानामुपाश्रये // 23 // . બાદ શ્રી મેહનલાલજી મહારાજે વીરવિજ્યજીના પ્રસિદ્ધ ઉપાશ્રયમાં બીજા સર્વ મુનિની સાથે સંથારે કર્યો. 23. व्यतीतेषु मुनि नन्तुं दिवसेषु कतिष्वपि / सूर्यपत्तनवास्तव्यः संघस्तत्र समाययौ // 24 // ત્યાં કેટલેક વખત વીતી ગયા પછી સુરતને સંઘ મહારાજશ્રીને વાંદવાને भाटे साव्या. 24. . गत्वा नत्वा महाराजं धर्मचन्द्रस्तथा पुनः। नगीनदासश्चान्येऽपि भाइचन्द्रादयो भृशम् // 25 // विनिन्युर्बहुधा भक्त्या कृतप्राञ्जलयो ह्यमी। महाराजोऽपि धर्मज्ञ आगच्छाम्यहमित्यवक् // 26 // ત્યાં જઈને ધર્મચંદ શેઠ તથા નગીનદાસ તથા ભાઈચંદ વિગેરે શેઠીએ હાથ જોડીને ઘણી ભક્તિથી પધારવાને માટે પ્રાર્થના કરવા લાગ્યા. અને મને शुनार भ ने 55 'तभारी साथ या छु' मेम यु. 25-26. ततो जयध्वनिश्चक्रे सर्वैः श्रावकपङ्गवः। मुनिराजोऽपि तत्त्वज्ञो विजहार क्षणे शुभे // 27 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #313
--------------------------------------------------------------------------
________________ તિ. ] મેહનચરિત્ર સંગ તેરમો.. ( રૂ૦૨) ત્યાર પછી એટલે મહારાજે તેઓની પ્રાર્થના સ્વીકાર્યા પછી સર્વ શ્રેષ્ટ શ્રાવકેએ જયજયકારને શબ્દ કરી મુક્યો. અને તત્ત્વજ્ઞાનને જાણનાર મુનિ મહારાજે પણ સારા મુહૂર્તમાં વિહાર કર્યો. 27. વિરમયોન ગ્રામં ચામું શનૈઃ શનૈઃ | एषा हि च मुनेवृत्तिर्यत्कुत्राप्यनिबन्धनम् // 28 // ધીરે ધીરે વિહાર કરતાં કરતાં ક્રમ પ્રમાણે આ ગામથી પેલે ગામ જવા લાગ્યા. અને મુનિની એજ વૃત્તિ હોય છે કે, કોઈ પણ એક જ ઠેકાણે બંધાવું નહી. 28. . आयातो मुनिराजोऽयं खंभातनगरं प्रति / तत्रत्यैः श्रावकैः सर्वैः सोत्सवं स नतो नुतः // 29 // પછીથી આ મુનિ મહારાજજી ખંભાત નામના નગરમાં પધાર્યા. તે વખતે. ત્યાંના સર્વ શ્રાવકોએ નમસ્કાર (વંદના) અને સ્તુતી કરીને મેટો ઉત્સવ કર્યો.૨૮. ततो विहृत्य मुनिराडामोदं मोदसंकुलम् / नगरं प्राप तत्रस्थाः श्राद्धा नेमुः पुनः पुनः॥३०॥ ત્યાંથી વિહાર કરી મહારાજશ્રી હર્ષથી વ્યાપ્ત થઈ ગયેલા આમોદ નામે ગામે પધાર્યા. ત્યાંના શ્રાવકો પણ વારંવાર વાંદવા લાગ્યા. 30. तेषां भावैः प्रसन्नात्मा श्रीमोहनमुनिः प्रगे। ततो विहृत्य क्रमशः प्राप्तो भरुचबन्दरम् // 31 // તેઓના ભાવથી પ્રસન્ન થયેલા શ્રીહનલાલજી મહારાજ સવારમાં ત્યાંથી વિહાર કરીને ક્રમથી એટલે રસ્તામાં આવતાં ગામમાં વિહાર કરતાં કરતાં ભરૂચ બંદર પધાર્યા. 31. तत्रापि श्रावकाः प्राप्ताः कदम्बककदम्बकम् / तैर्नतः संस्तुतः श्रीमान्धर्मलाभं ददौ मुदा // 32 // તે ભરૂચ બંદરમાં પણ ટેળેટોળાં મળીને શ્રાવકો મહારાજજીની પાસે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #314
--------------------------------------------------------------------------
________________ ( રૂ૦) દસ્તે : [વરઆવ્યા અને વાંદવા લાગ્યા અને સ્તુતિ કરવા લાગ્યા. તેમને મહારાજ શ્રી મેહન લાલજી હર્ષથી ધર્મલાભ આપવા (કહેવા) લાગ્યા. 32. ततोऽपि विजहारायं श्रीमोहनमुनिर्महान्। .. आयातान्समुवाचासौ धयं लोकद्वये शुभम् // 33 // અને આવેલાઓને આ લોક અને પરલોક એમ બને લેકમાં સુખને આપનાર શ્રેષ્ઠ ધર્મોપદેશ કર્યો અને પછી મહારાજશ્રીએ ત્યાંથી પણ વિહાર કર્યો. 33, अमन्दानन्दसन्दोहभरैः सार्धं मुनीश्वरः / शिष्यवृन्दैः समायातो निकषा सूर्यपत्तनम् // 34 // ઘણું આનંદના ભારથી વ્યાપ્ત થઈ ગયેલા પિતાના શિષ્યોનાં વૃંદ (ટાળાં) ની સાથે મુનિ મહારાજ શ્રીમેહનલાલજી સુરત શહેરની પાસે આવ્યા. 34. अथ सूर्यपुरस्थास्ते श्रावकाः शुश्रुवुर्मुनिम् / शिष्यवृन्दसमाच्छन्नं सुरतप्रान्तवासिनम् // 35 // ત્યાર બાદ તે સુરતના શ્રાવકેએ સાંભળ્યું કે શ્રામોહનલાલજી મહારાજ પિતાના શિષ્યના સમુદાયે સહિત સુરતની નજીક પધાર્યા. 35. શ્રાદ્ધાઃ સર્વે પ્રધાનો જે નિત સૂર્યપુરે રે तैरेवं निश्चयश्चक्रे घोषितश्चाखिले पुरे // 36 / / ह्यः पूर्वतोधिको भावी प्रवेशस्य महोत्सवः। अतः सर्वैर्यथाचारमागन्तव्यमथो ध्रुवम् // 37 // સુરતમાં જે મુખ્ય મુખ્ય શ્રાવકો હતા તેમણે નિશ્ચય કર્યો અને આખા શહેરમાં સાદ પડાવ્યું કે આવતી કાલે મહારાજશ્રી શહેરમાં પ્રવેશ કરી તે સમયે સામિયાન ઉત્સવ ( વરડો વિગેરે ) પ્રથમ વખતે થયે હતા તે કરતાં શ્રેષ્ઠ થવાનો છે, માટે પોતાના આચાર પ્રમાણે એટલે જનશાસનની રીત પ્રમાણે બધાએએ (સામૈયામાં જવાને માટે) જરૂર આવવું.” 36-37. यथा पूर्वं ततोऽप्यत्र विशेषे नात्र संशयः। राजपुरपट्टनाभ्यां विशेषे का विचारणा // 38 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #315
--------------------------------------------------------------------------
________________ - રિત. 1 મહિનચરિત્ર સર્ગ તેર. . ( રૂ8 (કવિ કહે છે કે,) “પ્રથમ વખતે ઉત્સવ થયે હતો તે કરતાં પણ આ વખત વધારે સારો ઉત્સવ થયે હતો એમાં કોઈ પ્રકારે સંદેહ નથી. તે પછી અમદાવાદ અને પાટણના કરતાં સારો હોય તેમાં વિચારજ શું કરે ?' 38. अथ प्रभाते ते सर्वे महोत्साहपुरस्सरम् / / दर्शयन्तो निजामृद्धिं मुनिराजमुपाययुः // 39 // * ત્યાર પછી પ્રાતઃકાળમાં પોતાની સમૃદ્ધિને બધાઓને બતાવતા (જણાવતા) તે સર્વ શ્રાવકે મોટા ઉત્સાહથી શ્રી મોહનલાલજી મહારાજના સામા સામૈયું કરવા ચાલ્યા. 39. फाल्गुनस्य सिते पक्षे षष्ठयां श्रीमोहनर्षयः / विविशुः शासनं दीप्तं पश्यन्तः सूर्यपत्तनम् // 40 // વિક્રમ સંવત્ 1955 ના ફાગણ સુદી ૬ને દિવસે શ્રીમેહનલાલજી મહારાજે જાજવલ્યમાન થઈ રહેલા (શોભી રહેલા) જનશાસનને જોતાં જોતાં સુરત શહેરમાં પ્રવેશ કર્યો. 40. वसतिं रायचन्द्रात्मभूप्रेमचन्द्रमन्दिरे। धर्मार्थे मुनिराजोऽयं समं शिष्यैश्चकार ह // 41 // અને પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં શિષ્યોએ સહિત શ્રીમેહનલાલજી મહારાજે નિવાસ (સંથારો) ક. 41. तत्र स्थित्वा मासमात्रं स्थानातिशयवेदकः। गोपीपुरे देवसुरगच्छीयोपाश्रयेऽविशत् // 42 // ત્યાં એક માસ સુધી રહીને થાનના અતિશયને જાણનાર મહિનલાલજી મહારાજે ગોપીપુરામાં દેવસુર ગચ્છના અપાસરામાં પ્રવેશ કર્યો. 42. माधवे धवले भागे श्रीमोहनमुनीश्वरः / वक्ष्यमाणानिमान्देवान्प्रतिष्ठाप्य जहर्ष ह // 43 // (ત્યાં રહીને) વૈશાખ માસના શુક્લ પક્ષમાં (અજવાળી આમાં ) શ્રીમ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #316
--------------------------------------------------------------------------
________________ (32) : તે ગયા હતા . ર૩રહનલાલજી મહારાજ આગળ જણાવવામાં આવશે તે તે દેવની પ્રતિષ્ઠા કરાવીને આનંદ પામ્યા. 43. श्रीसूर्यमण्डलपार्थ कुन्थु तीर्थकृतं तथा / मनोमोहनपार्थं च साङ्गं सद्विधिपूर्वकम् // 44 // जीर्णोद्धारस्तथा नव्यमन्दिरोद्भावनं च यत् / तदिदं मुनिराजम्य मोहनस्योपदेशतः / / 45 // શ્રી સુરજમંડળ પાર્શ્વનાથજી તથા કુંથુ નાથજી તથા મનમોહન પાર્શ્વનાથજીની સંપૂર્ણ રીતે સારી વિધીથી પ્રતિષ્ઠા કરાવી; તથા જીર્ણોદ્ધાર તથા નવાં મંદિર વિગેરે સર્વ મુનિરાજ શ્રીમોહનલાલજી મહારાજના ઉપદેશથી થયું. ૪૪-૪પ. जीर्णानि मन्दिराण्यासन्षद् कर्तारपुरे शुभे / तेषामस्योपदेशन चोद्धारः समपद्यत // 46 // તથા કતાર ગામ જતાં જીર્ણ થઈ ગયેલાં છ દેરાશર હતાં તેને પણ છદ્વાર શ્રામહનલાલજી મહારાજના ઉપદેશથી થે. 46. प्रतिष्ठापि च तेषां श्रीमोहनर्षिकराब्जतः। अभूदेतेन श्रीसंघः परमानन्दमाप ह // 47 // અને તે દેરાસરોની પ્રતિષ્ઠા પણ શ્રમેહનલાલજી મહારાજના હસ્તકમલ થી થઈ; તેથી સંઘ ઘણે આનંદ પામ્યા. 7. प्रतिष्ठेयं सिते पक्षे वैशाखे मङ्गले दिने / सर्वारम्भप्रसिद्धायां त्रयोदश्यामभूदिति / / 48 // આ દેરાસરની પ્રતિષ્ઠા વૈશાખમાસના શુકલપક્ષની ( અજવાળીઆની) સર્વ શુભ કાર્યોના આરંભ કરવામાં પ્રસિદ્ધ થયેલી ત્રદશી (તેરસ) અને મંગળવારને દિવસે થઈ. 48. संघस्यातिप्रसन्नत्वात्प्रभावाच महामुनेः। मन्दिरे द्रव्यलाभोऽभूत्सार्द्धत्र्ययुततोऽधिकम् // 49 // તે સમયે સંધની ઘણી પ્રસન્નતાને લીધે તથા મહારાજશ્રીના પ્રભાવને લીધે દેરાસરજીમાં લગભગ પાંત્રીસ હજાર રૂપિઆની ઉપજ થઈ. 49. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #317
--------------------------------------------------------------------------
________________ વાત. 1 મહિનચરિત્ર સર્ગ તેમ. (22) सुरते श्रावका अस्य धनिनोऽभूवनाशिषः। किंवदन्ती त्वियं सत्या कूर्चे कूर्चेऽपि लक्षणम् // 50 // સુરતમાં શ્રાવકે આ મહારાજશ્રીની આશિષથી ધનવાન થયા, એ કહેવત તદન ખરી છે. કારણ કે, જુદી જુદી જાતની સાવરણમાં પણ એવું લક્ષણ હેાય છે કે તેથી સારું અને ખોટું થાય છે. અર્થાત્ સારા લક્ષણવાળી સાવરણીથી સારું થાય છે અને ખોટા લક્ષણવાળીથી ખોટું થાય છે.અર્થાત સાવરણી જેવી ચીજમાં એવાં લક્ષણ હોય છે તે મોહનલાલજી જેવા મહાત્મા પધારે અને તેથી સારું થાય એવું લક્ષણ તેઓમાં હેય એમાં કંઈ નવાઈ નથી. 50. स्वामिवात्सल्यकं संघभुक्तिः पूजादिकं तदा / सहोत्साहं यथाभूत्तद्भाग्यतो भविता पुनः // 51 // સંઘભજન (કાશી), પૂજા અને સ્વામીવાત્સલ્ય ( સ્વામીવછલ) વિગેરે સંધના ઉત્સાહથી જેવાં થયેલાં હતાં તેવાં તે ફરીથી ભાગ્યેજ થશે. 51. अद्यापि ये स्मरन्त्येतत्कृत्यं मोहनसम्भवम् / * સંગના પરિતુષ્યન્તિ સત્તપત્તિ સુવરાવી કર અને હજુ સુધી પણ મોહનલાલજી મહારાજના એ કૃત્યને ( કાર્યને) લેકે સંભારે છે અને તેમાં સજજનો હોય છે તે પ્રસન્ન થાય છે અને જેને એટલે તેઓના સ્પર્ધાઓ પરિતાપ પામે છે. પર. __ आयाताथ चतुर्मासी धरानन्दप्रवर्द्धिनी। દિdહતeષ્યર્નન્તી | પરૂ I એટલામાં પૃથ્વીને આનંદ આપતી વિજળીઓના જબકારા અને ઘડવડાટ થતા શબ્દરૂપી વાજાં વગાડતી ચતુર્મસી (ચોમાસું) આવી. અર્થાત વિજળીના જબકારા અને ગર્જના સાથે ચોમાસું બેઠું. પ૩. धरासाररसास्वादलोलुपैः स्वार्थसाधुभिः। गौराङ्गे रौद्रचेतोभिर्वर्द्धमानैर्दिनेदिने // 54 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #318
--------------------------------------------------------------------------
________________ ( રૂ૪) મોહનવરિ ત્રયા સ કરरूपरम्यै समानभास्करैरुपकारिभिः। . . इवाभितस्तप्यमानां परिणामावधिं गताम् // 55 // वसुंधरां कराक्रान्तां शुष्यत्संतानवल्लरीम् / हुंकारैर्गगडध्वानैः प्रसरद्धिरितस्ततः॥ 56 // मण्डलैः श्वासयन्तश्छा-दयन्तः कालका घनाः। आजग्मुरथवा कस्यातिशयो भवति ध्रुवः॥ 57 // (તે વખતે) પૃથ્વીના સાર (તત્ત્વ) રૂપ રસનું આસ્વાદન કરવામાં લેભી (એટલે પૃથ્વીનો સાર ચુસી લેનારા), વાર્થ સાધવામાં તત્પર, ગીર અંગવાળા, ઘણા ઉગ્ર, પ્રતિદિવસ વૃદ્ધિગત થતા, રમ્ય રૂપવાળા અને બહુજ ઉપકારક હોય એમ જણાતા સૂવડે અત્યંત સંતપ્ત થયેલી (તપી ગયેલી), દુઃખની અવધિયે પહોચી ગયેલી, શુષ્ક થયેલી પ્રજારૂપી વેલવાળી, (અર્થાત વેલરૂપી પ્રજા જેની સુકાઈ ગઈ છે તેવી) અને કર (સૂર્યના કિરણો) થી, પીડાઈ રહેલી પૃથ્વીને આશ્વાસન આપતા, ગડગડાટરૂપી શબ્દોની સાથે ચારેય બાજુ ફેલાઈ જતા અને પોતાનાં મંડળેથી સર્વને ઢાંકી દેતા કાળા મે આવ્યા. અથવા ચઢતીને વખત હમેશ કોને ચાલ્યા કરે છે ? કેનેજ નહી. 54-55-56-57. तूर्णं पूर्ण जलं मेघा बहुमानपुरस्सरम् / થવા પાત્રે વિશ્વન દેતુના આ 68 | ' મે ઘણા માનની સાથે પરિપૂર્ણ જળ ઝટ આપવા લાગ્યા. અથવા પાત્ર એટલે કઈ પણ વસ્તુ આપવાને ગ્ય સત્પાત્ર જોવામાં આવે તો વિલંબ માટે કરવો જોઈએ ? 58. वसुंधरा निराबाधं मुमोचाशु कदुष्णकम् / वाष्पं स्त्रीणां स्वभावो हि सुखे दुःखेऽपि रोदनम् // 59 / / પૃથ્વીમાંથી જરા જરા ગરમ બાફ ઝટ ઝટ નિકળવા લાગે. કારણ કે સ્ત્રીઓને સ્વભાવ જ હોય છે કે, સુખમાં અને દુઃખમાં બધેય રડવું. 59. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #319
--------------------------------------------------------------------------
________________ વરિત ] મોહનચરિત્ર સર્ગ તેરમો. ( રૂ૫ ) जज्ञिरे जातमात्रे हि लघवस्तरवो जले। उत्पादो वा विनाशो वा क्षुद्राणां प्रथमोऽथवा // 60 // 3 વરસાદ આવવાથી પાણી થયું એટલે તેમાં નાના નાના છોડવા (પ્રથમથીજ) થવા લાગ્યા. કારણ કે સુદ્રની ઉત્પત્તિ અને વિનાશ પ્રથમ જ થાય છે. અથવા જલદી જલદી ઉત્પત્તિ અને વિનાશ પામવું એ શુદ્રોને ખાસ સ્વભાવ છે. 60. सस्यसंछन्नसर्वाङ्गा हरिद्वर्णा वसुंधरा / दियुते पल्लवादृश्याङ्गयष्टिर्लतिका यथा // 61 // લીલા ઘાસથી સર્વ ભાગો ઢંકાઈ ગયેલા હોવાથી લીલારંગની જણાતી પૃથ્વી, પલથી ઢંકાઈ ગયેલી લતાના જેવી શેભતી હતી. 61. नानावणैः सकुसुमैः सस्यैः सर्वंसहा बभौ / चित्रांशुकपरीधाना धत्ते किमपि गौरवम् // 62 // * જુદા જુદા રંગનાં પુષ્પો અને ધાન્યથી પૂથ્વી શોભી રહી હતી. કારણ કે, ચિત્રવિચિત્ર વસ્ત્રો ધારણ કરવાથી કોઈ વિલક્ષણજ ગૈરવ (ભારેખમ પણું ) દેખાય છે. 62. 'कर्षकास्तु वपन्ति स्म धान्यं नानाविधं क्षितौ / '' સતે મે વિદ્વો વ માતા ફરૂ . - मेघाविर्भावतो धात्री दधे कमपि सम्मदम् / विदेशादागते पत्यौ यथा प्रोषितभर्तृका // 64 // ખેડુત લેકો જુદી જુદી જાતનાં ધાન્ય પૃથ્વીમાં વાવવા લાગ્યા. કારણ કે, હજાર ઘણો લાભ મળવાનો હોય ત્યાં કયો ડાહ્યા માણસ પ્રમાદ (આળસ) કરે ? પિતાનો પતિ પરદેશથી ઘેર આવવાને લીધે પ્રોષિતભર્તૃકા (જે સ્ત્રીને પતિ પરદેશમાં હોય તે પ્રાષિતભર્તૃકા કહેવાય છે) જેમ આનંદવાળી થાય છે તેમ બે પ્રકટ થવાથી પૃથ્વી પણ આનંદને ધારણ કરવા લાગી. 64-63. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #320
--------------------------------------------------------------------------
________________ ( 316 ) मोहनचरिते त्रयोदशः सर्गः। [उत्तर वणिजोऽपि निजं कालं श्रीमोहनमुनीशितुः। . उपदेशाच्छुभं कर्म कुर्वन्तो गमयन्त्यथ // 65 // અને વાણુઆઓ પણ મુનિરાજ શ્રી મેહનલાલજી મહારાજના ઉપદેશથી શુભ કર્મો કરતા કરતા પિતાને સમય વીતાવવા લાગ્યા. ૬પ. नानाभिग्रहतो धन्या मुनयो रक्षितव्रताः / विचरन्ति चतुर्मासी साध्वसाधुविवेचिनी // 6 // પંચમહાબતેને ધારણ કરનારા અને ધન્ય ( કૃતાર્થ થયેલા) મુનિયે, નાના પ્રકારના નિયમોથી વર્તવા લાગ્યા અર્થાત નિયમ પાળવા લાગ્યા અને ધાર્મિક વિષયેને વિચાર કરવા લાગે. કારણ કે, ચાતુર્માસુ સાધુ અને અસાધુને જુદા પાડી मताना२ छ. 66. मेघगम्भीरया वाचा मेधैरिव मुनीश्वरः। देशनावारिभिनित्यं श्राद्धानुपकरोत्यहो // 67 // મેહનલાલજી મહારાજ પણ મેઘના સરખી ગંભીરવાણીવડે એક દિવસ પણ બંધ ન રહે તેવી રીતે દેશના વડે નિત્ય શ્રાવકને ઉપકાર કરવા લાગ્યા. હું एकस्मिन्नुत्सवे प्राप्ते समाप्तिं तद्दिने ततः। आरभ्यते विशेषो नो दिनमप्युत्सवं विना // 68 // જ્યાં એક ઉત્સવની સમાપ્તિ થઈ કે તેજ દિવસ બીજા નવા ઉત્સવની શરૂઆત થઈજ હોય છે; પરંતુ ઉત્સવ વગર કોઈ દિવસ ખાલી જતો જ નથી. 68. तपस्या यादृशी तस्मिन्वर्षेऽभूद्धिपुला नहि / तादृशी भाविनी प्रायो मुनिराजान्तरागमे // 69 // આ વર્ષમાં જેવી તપસ્યા થઈ તેવી મોટી તપસ્યા બીજા કોઈ મુની મહારાજ આવ્યાથી ઘણે ભાગે થવાનો સંભવ પણ નથી. 69. दानमानादिकं कृत्यं समवसरणादिकम् / दृश्यं लोकोत्तरं दृष्टं शासनोन्नतिकारकम् // 7 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #321
--------------------------------------------------------------------------
________________ વારિત. ]. મેહનચરિત્ર સર્ગ તેરમો. આ વર્ષમાં શાસનની ઉન્નતી કરનાર દાનમાનાદિક ક્રિયાઓ અને સમવસરણને દેખાવ અલૈકિક થયે હતે. 70. श्रुत्वोत्साहं श्रावकानां रचनायाः प्रशंसनम् / ....... बाहीकै गरैरन्यैः पूरितं सूर्यपत्तनम् // 71 // . શ્રાવકોને ઉત્સાહ તથા રચનાનાં વખાણ સાંભળીને ( જેવા માટે આવેલા ) શહેરના બીજા લેકો તથા બહાર ગામના લોકોથી આખું સુરત શહેર ભરાઈ ગયું હતું. 71. आष्टाहिकोत्सवं कर्तुमिच्छन्तोऽपि महाजनाः। केचित्समयसंकोचानो चक्रुर्हतमानसाः // 72 // તે વખતે કેટલાક મોટા માણસોને વિચાર અઠાઈને મહોત્સવ કરવાનું હતું, પરંતુ વખત ન મળવાથી તેઓના મન હઠી ગયાં અને કરી શક્યા નહીં. 72. आश्विने सम्मदोत्कर्षा उपधानादिकाः क्रियाः। यथाशास्त्रं यथाचारं धार्थिभिरनुष्ठिताः // 73 // કેટલાક ધર્મથી પુરુષોએ આસો માસમાં પોતાનાં શાસ્ત્ર અને આચાર પ્રમાણે ઉપધાન વિગેરે ક્રિયાઓ ઘણું સારી રીતે કરી. 73. समाप्तायां क्रियायां हि श्रीमद्धिः श्रावकोत्तमैः। ... सोत्सवं सत्कृताः सर्वे मालिकाभिस्तपस्विनः // 74 // તે ઉપધાનની ક્રિયા જ્યારે સમાપ્ત થઈ ત્યારે ધનવાન અને શ્રેષ્ઠ શ્રાવકોએ ઉત્સવ કરી તપસ્વીઓને માળા પહેરાવી તેમને સત્કાર કર્યો. 74. एवंविधाः क्रिया बह्वयः संजाताः श्रवणोत्सवाः / जीर्णोद्धारस्तथा नव्यमन्दिरादि विशेषतः॥ 75 // એ પ્રમાણે સાંભળવાથી પણ ઉત્સાહ થાય એવી ઘણી ક્રિયાઓ આ ચાતુમસમાં થઈઓ, તથા જીદ્ધાર અને નવીન મંદિરો (દેરાસર) વિગેરે બીજાં શુભ કામો વિશેષ થયાં. 75. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #322
--------------------------------------------------------------------------
________________ કેન્દ્ર (228 ) મોરના ત્રાઃ કોતર કા [૪ત્તરसंवेगरसनिष्णातः श्रीमोहनमुनीश्वरः। ....... देशनां मधुरैः शरैः सिद्धान्तार्थेश्चकार ह // 76 // ત્યાગના રસમાં ડુબી રહેલા શ્રીમેહનલાલજી મહારાજ તીર્થકરોએ પ્રતિ પાદન કરેલા સિદ્ધાંતના તાત્પર્યવાળી દેશના, મધુર શબ્દથી કરવા લાગ્યા. 76. ( હવે પછી મોહનલાલજી મહારાજની દેશના અનુવાદ છે.) चतस्रो गतयः सन्ति नृतिर्यग्देवदानवाः। માનુષી યોત્તમાં તા; ધાનતત / 77 - દેવ, મનુષ્ય, તિર્યફ અને અસુર એવી ચાર ગતિ છે. તેમાં માનુષી ગતિ એટલે મનુષ્યનો ભાવ ઉત્તમ છે. કારણ કે, તેથી ધર્મ ઉત્પાદન કરાય છે, પરંતુ બીજી ગતિથી ધર્મ ઉત્પાદન કરાતો નથી માટે માનુષી ગતિ શ્રેષ્ઠ છે. 77. धर्मसंपादनं श्राद्धा येन चेनो विधीयते / तेन मूर्खशिरोरत्नप्रथमेनाद्यतेऽङ्कुरः॥ 78 // હે શ્રાવકો! જે મનુષ્યભવમાં પ્રાણી ધર્મસંપાદન કરતું નથી તો તે મૂર્ખાઓના શીરોમણીઓનો પણ અગ્રેસર અંકુરને જ ખાઈ જાય છે એમ સમજવું. (અર્થાત્ જેમકેઈમાણસ ઉગતા અંકુરને ખાઈ જાય તે પછી તે અંકુરને નાશ થવાથી તેમાંથી સારું વૃક્ષ પણ થાય નહીં અને તે વૃક્ષનાં ફળનો પણ સ્વાદ મળે નહી. તેમ મનુષ્યની ભવ પામીને ધર્મસંબંધી ક્રિયાઓ કરે નહિં તેથી તેનો મનુષ્યજન્મરૂપી અંકુર કે જેણે કરીને મેક્ષરૂપી ફળ મેળવવાનું છે તે નાશ પામે છે અને ધર્મ વગર મનુષ્ય જન્મપણ વ્યર્થ ગમે એટલે મોક્ષરૂપી ફળની તે આશાજ ક્યાંથી ? માટે આ જન્મમાં જેણે ધર્મ સંપાદન ન કર્યો તેણે મનુષ્યજન્મ ગુમા સમજવું.) 98. मानुष्ये हारिते श्राद्धा न पुनर्लभ्यते सुखम् / / तीरान्मध्यगतो जन्तुर्न शीघ्रं तीरगो भवेत् / / 79 // ' હે શ્રાવક! જેણે મનુષ્યને ભવ વ્યર્થ ગુમાવ્યો તેને ફરી સુખ મળતું નથી કારણ કે, જે મનુષ્ય તીરે ( કાંઠે ) આવીને પાછો વચમાં ગમે તે જલદી કી આવી શકતું નથી. 79. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Paradhak Trust
Page #323
--------------------------------------------------------------------------
________________ રિત ] મોહનચરિત્ર સર્ગ તેરમે. ( 21 ) देवत्वमपि निन्दन्ति मानवत्वाद्विवेकिनः। निर्वाणे बहिरङ्गा यत्रयो मानवमन्तरा // 80 // જ્ઞાની મનુષ્યો તે મનુષ્યના ભવઆગળ દેવપણાને પણ નિંદે છે. કારણ કે, મનુષ્ય વગરના ત્રણ ભવો નિર્વાણમાં (મોક્ષમાં) નિરુપયોગી છે. 80. श्रुत्वा श्रुतविदो वाक्यं श्रीमोहनमुनीशितः। पानाचन्द्रसुता बुद्धा मणिर्मणिसमाशया॥.८१ // શાસ્ત્રને જાણનારા મુનિરાજ શ્રીમોહનલાલજી મહારાજનાં વાક્ય સાંભળીને મણીના સરખા નિર્મળ અંતકરણવાળી પાનાચંદ શેઠની પુત્રી મણીને બંધ થ.૮૧. ललौ दीक्षां महोत्साहपूर्वकं कर्मदारिणीम् / " માથા પર વ દૂT એ વિમુહ્યત / ૮ર || તેણે કર્મને નાશ કરનારી દીક્ષા ઘણા ઉત્સાહથી લીધી. ( કવિ કહે છે કે,) અબલાનું પણ આવું બલ જોઈને કોને વિરમય ન થાય ? અર્થાત્ સર્વને વિરમય થાય જ. 82. .. महत्तरायाः सूरश्रीनाम्न्या हस्ताद्रभूवह / दीक्षेयं च विनेयाभूजयाया निजभावतः॥ 83 // - આ દીક્ષા અત્યંત મોટાં સાધ્વીજી શ્રીસરશ્રીના હાથથી આપવામાં આવી . અને તે મણીબાઈ પિતાના ભાવથી જયશ્રીની શિષ્યા (ચેલી)થઈ. 83. : स्वान्ते फकीरचन्द्रस्य हेमचन्द्राङ्गजन्मनः। उपदेशो मुनेरासी-च्छुक्तौ स्वातीघनो यथा / / 84 // સ્વાતિને મેઘ જેમ છીંપમાં પ્રવેશ કરે છે તેમ શ્રમેહનલાલજી મહારાજના ઉપદેશે હેમચંદના પુત્ર ફકીરચંદના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. તાત્પર્ય એ કે સ્વાતિ નક્ષત્રમાં વરસેલું જળ તો ઘણું જ હોય છે પરંતુ જે જળ છીંપરૂપી પાત્રની માંહિ આવે છે તેજ મોતિરૂપ થાય છે; તેમ મહારાજશ્રીનો ઉપદેશ તો સ્વાતિના જળની પેઠે સર્વને ઉદ્દેશીને હતું, પરંતુ આ ફકીરચંદ પાત્ર હેવાથી એના અંતઃકરણમાં ઠર્યો. 84. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #324
--------------------------------------------------------------------------
________________ ( 320 ) मोहनचरिते त्रयोदशः सर्गः। उत्तर अयं लक्षपति/रो लक्षं कक्षमिवात्यजत् / अगृह्णाद्भावतो दीक्षां मोहनाह्वमहामुनेः॥ 85 // ગંભીર સ્વભાવવાળા આ ફકીરચંદ લક્ષાધિપતિ હતો પરંતુ તેણે તે લાખને તૃણની પેઠે ત્યજી દઈ શ્રીમેહનલાલજી મહારાજની પાસે ભાવથી दीक्षा सीधी. 85. दीनदानमहोत्साहवरघोटकपूर्वकम् / रसबाणाङ्कभूमाने वत्सरे फाल्गुने सिते // 86 / / पञ्चम्यां सद्हे लगे शुभवारे यथाविधि / दीक्षेयमुत्तमा संघ-समक्षं प्रबभूवह // 87 // આ ઉત્તમ દીક્ષા વિક્રમ સંવત (1956) ઓગણીસે છપ્પનના ફાગણ સુદી પાંચમે સારા રહેવાળા લગ્ન વારથી યુક્ત દિવસે સંઘની સમક્ષ વિધિપ્રમાણે અપાઈ. તે વખતે દીન લોકોને દાન આપવામાં આવ્યાં તથા ઘણા ઉત્સાહથી વરધોડે કાઢવામાં આવ્યું. 86-87. अस्मिन्दीक्षोत्सवे यादृक् संघेनोत्साह आहितः / तादृग् नान्यत्र यदा श्री-मतां दीक्षा विशिष्यते / / 88 // આ દીક્ષા આપવામાં આવી તેના ઉત્સવમાં સંઘે જે ઉત્સાહ બતાવ્યા હતા તેવો બીજે કઈ ઠેકાણે દીઠે નથી. અથવા શ્રીમંતોની દીક્ષા બીજાઓના કરતાં વધે છે, એટલે બીજાઓના કરતાં વધારે ઠાઠવાળી હોય છે. 88. जलमध्यस्थितं चापि जलैनों लिप्यते यथा / पद्मं तथा फकीरोऽपि न लिप्तो वनितादिभिः॥ 89 // सादृश्यहेतुकं नाम धृतं पद्मममुष्य च। ......मुनिशब्दान्वितं विश्वैर्मुनेमुनिभिरुत्तमैः॥ 9 // - કમળ જળમાં રહે છે તે પણ તેને જળને સ્પર્શ થતો નથી. તેવી રીતે ફકીરચંદને સ્ત્રી વિગેરેની ( સ્ત્રી તથા ઘન વિગેરે વૈભવના પદાર્થોની ) સાથે રહેવા છતાં તેમને સંગ (એટલે તેમનામાં ભાવ) થે નહિં. (અર્થાત તેમની સા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #325
--------------------------------------------------------------------------
________________ રત.] મોહનચરિત્ર સર્ગ તેરમે. ( 22? ) રહેવા છતાં વૈરાગ્ય ઉપજે માટે હેતુવાળું, મુનિશબ્દની સાથે જોડાયેલું પદ્મ એટલે પત્ર મુનિજી નામ, ઉત્તમ મુનિ શ્રીહનલાલજી મહારાજે પાડયું.૮૯-૯૦. श्रीमोहनमुनीन्द्राणा शिष्येषु तपसा नयैः। अग्रिमस्य मुनिहर्षमुनेः शिष्योऽसकावभूत् // 91 // એ પદ્મ મુનિજી મુનિયામાં ઈંદ્રની પેઠે પ્રકાશી રહેલા શ્રી મોહનલાલજી મહારાજના શિષ્યમાં તપ અને નીતીથી અગ્રેસર શ્રીહર્ષમુનીજીના શિષ્ય થયા. 91. श्रीमोहनमुनिस्तस्माद् विहर्तुं यावदेहत / तावत्संघः समागम्य विनिनाय महाग्रहात् // 92 / / ત્યાર પછી શ્રી મોહનલાલજી મહારાજે ત્યાંથી વિહાર કરવા જવાની જયારે ઈચ્છા કરી કે તેટલાકમાં સંધ આવીને ઘણા આગ્રહથી પ્રાર્થના કરવા લાગ્યો ( વિનવવા લાગે. ) 82. मुनिराजोऽपि संघस्य दृष्ट्वा भावं सहेतुकम् / क्षेत्रस्य विस्तृतिं चैव तत्रास्थाद्धधर्मतत्त्वविद् // 93 // ધર્મના તત્ત્વને જાણનાર મુનિરાજ શ્રીમેહનલાલજી મહારાજે પણ સંઘને સકારણ ( કારણવાળા ) ભાવ જોઈને તથા ક્ષેત્રને (સ્થાનને) વિરતાર જોઈને ત્યને ત્યાંજ નિવાસ કર્યો. 93. अथ हर्षमुनिर्धीमान्पप्रच्छ मोहनं गुरुम् / જ્ઞા દ્વન્તમિચ્છામ તીર્થાટન તે ગુરો 14 . છે તે સમયે બુદ્ધિમાન શ્રીહર્ષમુનિજી પોતાના ગુરુજી શ્રી મોહનલાલજીને પૂછવા લાગ્યા કે, “હે ગુર! જે આપની આજ્ઞા હોય તો હું તીર્થયાત્રા કરવાને જવાની ઈચ્છા રાખું છું.” 94. सुखं व्रज वतिन्वत्स कृत्वा श्रीदेवदर्शनम् / पुनरत्र त्वमागच्छेर्मोहनर्षिरवक् विदम् // 95 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #326
--------------------------------------------------------------------------
________________ [ કરા ( રૂર૨) નિવન્તિ ત્રયા સઃ | જ તેમને, “હે વ્રતિન! (હે પંચમહાવ્રતવાળ!) હે વત્સ (હે શિષ્ય) સુખેથી જા, અને દેવનાં દર્શન કરીને પાછો અહિંયાં આવજે.” એમ શ્રીમહિનલાલજી મહારાજે કહ્યું. 95. हर्षरूपो मुनिर्हर्षः प्राप्याज्ञा मोहनप्रभोः। विजहार ततो यद्वा मुनयो विहृतिप्रियाः॥ 96 // હર્ષ ( આનંદ ) ના જ સ્વરૂપરૂપ શ્રીહર્ષમુનિજીએ મહાપ્રભુની આજ્ઞા મેળવીને ત્યાંથી વિહાર કર્યો. અથવા ( કવિ કહે છે કે,) મુનિને વિહાર પ્રિય હોય છે. 96. क्रमयोगेन हर्षोऽगाभृगुकच्छाख्यपत्तनम् / तत्रत्यैः श्रावकैः सर्वैः सत्कृतो बहुमानतः॥ 97 // તે હર્ષમુનીજી ક્રમે ક્રમે ભરુચ બન્દર ગયા અને ત્યાંના બધા શ્રાવકોએ તેમને ઘણા માનથી સત્કાર કર્યો. 97. ततो विहृत्य क्रमतोऽगात्खम्बातपुरं प्रति / तत्रापि श्रावकैः सभ्यर्गृहीतो मानपूर्वकम् // 98 // ક્રમે ક્રમે ત્યાંથી વિહાર કરી ખંભાત બન્દર ગયા. ત્યાં પણ સારા સારા સભ્ય શ્રાવકે ઘણા સન્માનથી આવીને શ્રીહર્ષમુનીજીને મળ્યા. 98. ततो विहृत्य मुनिराद प्राप राजपुरं पुरम् / तत्रस्थाः श्रावका इभ्या इमं सम्यगपूजयन् // 99 // ત્યાંથી વિહાર કરીને મુનિરાજ શ્રીહર્ષમુનિજી રાજનગર ( અમદાવાદ ) આવ્યા અને ત્યાંના ગૃહરથ શ્રાવકે એમનો સારી રીતે સત્કાર કરી લાગ્યા. 99. ततो विहृत्य क्रमतः प्राप पट्टणपत्तनम् / सहर्ष श्रावकास्तत्र चक्रुरागमनोत्सवम् / / 100 / / P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #327
--------------------------------------------------------------------------
________________ વારિત.] મેહનચરિત્ર સર્ગ તેર. . ( રૂ૨૨ ) . ત્યાંથી વિહાર કરીને કમે કેમે પાટણ પધાર્યા. તે વખતે ત્યાંના શ્રાવકોએ, હર્ષથી તેમના સામૈયાને ઉત્સવ કર્યો. 100. एवंविधान्वहून्यामन्विहत्य मुनिपुङ्गवः। शनैः शनैः समायातः श्रीपालनपुरं पुरम् // 101 // મુનિમાં શ્રેષ્ઠ શ્રીહર્ષમુનિજી એવાં એવાં ઘણાં ગામમાં વિહાર કરતા કરતા ધીરે ધીરે પાલણપુર પધાર્યા. 101. तत्र हर्षमुनिर्भत्तया तत्रस्थं श्रीयशोमुनिम्। / ज्येष्ठं ननाम पप्रच्छ सातादि रीतिपूर्वकम् // 102 // શ્રીહર્ષમુનિજીએ ત્યાં રહેલા અને પિતાનાથી જેષ (મોટા) શ્રી શેમુનિજી (શ્રી જસમુનિજી)ને નમરકાર કરીને (વાંધીને) રીતી પ્રમાણે શાતા વિગેરે પૂછયું. 102. . . तत्र तत्सङ्गमात्तस्थौ सुखं दित्रांश्च वासरान् / अवाच्यसुखदो लोके धर्मस्नेहोऽपि कोऽप्यहो // 103 // ત્યાં તે યમુનિજીના સમાગમવડે કરીને શ્રીહર્ષમુનિજી બે ત્રણ દિવસ સુખે કરીને રહ્યા. કારણ કે, ધર્મનેહ (એક ધર્મવાળા હેવાથી પરસ્પરમાં ઉપજેલે સ્નેહ) કંઈ અપૂર્વજ હોય છે, અને કહી પણ ન શકાય તેવા સુખને આપે છે. 103. ततस्तदाज्ञया हर्षः सहर्षों विजहार ह। पावयन्भावनाभिः स्वमाजगामार्बुदाचलम् // 104 // બાદ ત્યાંથી (પાલણપુરથી) તેમની (જસમુનીજીની) આજ્ઞા લઈ શ્રીહર્ષનીજીએ હર્ષથી વિહાર કર્યો, અને ભાવનાઓથી પિતાને પાવન કરતા કરતા અર્બન દાચળ (આબુજી) પધાર્યા. 104. तत्र तीर्थकृतां बिम्बं दृष्ट्वा संस्मार तद्गुणान् / भावितात्मधिया धीमाञ्चकार शुद्धमान्तरम् // 105 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #328
--------------------------------------------------------------------------
________________ ( રૂ૨૪ ) , મોહેનતે ગયા તા . ત્યાં તીર્થકરોની પ્રતિમાઓના દર્શન કરીને તીર્થકરોના ગુણને પોતે સંભાકરવા લાગ્યા. અને તે ગુણોની ભાવના પિતાની બુદ્ધિમાં કરવાથી બુદ્ધિમાન હક મુનીજીએ પોતાના મનને પાવન કર્યું. 105. ततो विहृत्य श्रीहर्षमुनिः शीरोहिपत्तनम् / - ગામ વત્ર શ્રદ્ધાનાં નૃપશ્ચાતી ગુમ 206 .. ત્યાંથી વિહાર કરી શ્રીહર્ષમુનિજ શિરેહી (એ નામનું ગામ) પધાર્યા, કે જ્યાં સારા શ્રાવકનાં આસરે પાંચસે ઘર છે. 106. __तद्वासिश्रावकैः श्रीमान्सत्कृतस्तान्दिदेश ह / यथाशक्ति यथाकालं धर्मे रुचिकरः कृती // 107 // ધર્મમાં રુચિવાળા અને કૃતાર્થ થયેલા તે હર્ષમુનીજીને ત્યાંના શ્રાવકએ સત્કાર કર્યો. અને પોતે તે શ્રાવકોને “સમયને અનુસરીને પિતાની શક્તિપ્રમાણે જે ધર્મમાં રુચિ રાખે છે તેજ ડાહ્યા છે” એવી દેશના કરી. 107. ततो बमनवाडं द्राग् जगाम मुनिपुङ्गवः। श्रीमान्हर्षमुनिहर्षात्ति दूरं हर्षशालिनाम् // 108 // ત્યારપછી મુનિયામાં શ્રેષ્ઠ શ્રીમા હર્ષમુનીજી ત્યાંથી હર્ષવડે કરીને જલદી બમન વાડે આવ્યા. કારણ કે, હર્ષવાળાઓને શું દૂર છે? અર્થાત જેનું મન આનંદથી વ્યાપ્ત થયું તેને દૂર હોય તો પણ તે દૂર જણાતું નથી. 108. अत्रैव श्रीमहावीरं ददंश सर्पपुङ्गवः / कर्णे च कीलकं तस्य दत्तं केनचिदीर्यते // 109 // આજ સ્થાનમાં શ્રીમહાવીરસ્વામીને સર્પ દંશ કર્યો હતો તથા તેમની કાંનમાં કેઈએ ખીલા ઠેક્યા હતાં એમ કહેવાય છે. 109. तत्रत्यैः श्रावकैः साईं हर्षो यात्रां यथाविधि / વાર ત્વરિત તમાઢનાર મહામનાઃ || 120 || P.P.AC. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #329
--------------------------------------------------------------------------
________________ પતિ ] મેહનચરિત્ર સર્ગ તેરમે. ( 325 ) . ત્યાંના રહેવાસી શ્રાવકોની સાથે શ્રીહર્ષમુનીજીએ વિધિ પ્રમાણે યાત્રા કરી અને મોટા મનવાળા શ્રીહર્ષમુનીજીએ પછી ત્યાંથી વિહાર કર્યો તે નાંદીયા ગયા. 110. नांदियावासिनो हर्षः पुपाव निजदर्शनात् / आत्मानं च निजं श्रीमान जिनबिम्बप्रदर्शनात् // 111 // શ્રીહર્ષમુનિજીએ નાદીયાના રહેવાસી શ્રાવકને પિતાનાં દર્શન આપીને પવિત્ર કર્યા, અને જનબિંબનાં દર્શનથી પિતાના આત્માને પાવન કર્યો. 111. ततो विहृत्य लोटाणा-माजगाम ददर्श च / जिनांस्ततो विहत्यासौ दीयाणां प्राप दर्शनात् / / 112 // ત્યાંથી વિહાર કરી લોટાણે (એ નામનું ગામ) ગયા અને જીનભગવાનની પ્રતિમાઓનાં દર્શન કર્યા. ત્યાંથી વિહાર કરી દર્શન કરવા સારૂં દીયાણે આવ્યા.૧૧૨. एवंविधेषु बहुषु स्थलेषु दर्शनप्रियः / दर्शनं भक्तितः कृत्वा शिरोही पुनरागमत् // 113 // દર્શન કરવામાં પ્રીતીવાળા શ્રીહર્ષમુનિજી એવાં એવાં ઘણે ઠેકાણે ભકિતથી દર્શન કરી ફરીથી પાછા સીરહી આવ્યા. 113. ततो विहृत्य सुखतः श्रीपालनपुरं पुरम् / ततो विहृत्य श्रीविशनगरं नगरोत्तमम् // 114 // સુખપૂર્વક ત્યાંથી વિહાર કરી શ્રીપાલણપુર (એ નામના પુરમાં) આવ્યા. અને ત્યાંથી વિહાર કરી નગરોમાં ઉત્તમ વિસનગર (એ નામનું શહેર ) આવ્યા. 114. ततो विहत्य श्रीहर्षः श्रीमद्राजपुरं गतः। तत्रत्याः श्रावका भव्याः सोत्साहं तं न्यवीविशन् // 115 // ત્યાંથી વિહાર કરી શ્રીહર્ષમુનિજી રાજનગર (અમદાવાદ) ગયા, અને ત્યાંના ભવ્ય શ્રાવકોએ શ્રીહર્ષમુનીજીને ઉત્સાહથી નગરમાં પ્રવેશ કરાવ્યું. 115. . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #330
--------------------------------------------------------------------------
________________ ( 326 ) मोहनचरिते त्रयोदशः सर्गः। [उत्तर श्रीमोहनमुनेरअशिष्यः श्रीमद्यशोमुनिः। श्रीपालनपुरादत्र समागच्छन्महामनाः॥ 116 // ઉદાર મનવાળા અને શ્રી મેહનલાલજીના પ્રથમ શિષ્ય, શ્રીયશોમુનીજી પણ पासपुरथी महिमा ( महावा ) माव्या. 116. यशोधवलिताशेषदिशः श्रीमद्यशोमुनिः / दयाविमलपन्याससविधं प्राप्य सुन्दरम् // 117 // श्रीमद्भगवतीसूत्र-योगं सर्वं व्यधाद्रुतम् / प्राप्त स्ववसरे नैव प्रमाद्यन्ति सुबुद्धयः // 118 // * પિતાના યશથી (કીર્તિથી) તમામ દિશાઓને સફેત કરી મુકનાર યશેમુનિજીએ (જસમુનિજીએ) પન્યાસ દયાવિમલજીના સુંદર સમીપમાં આવીને ત્વરાથી ભગવતીસૂત્રનો જોગ સંપૂર્ણ રીતે કર્યો. કારણ કે, સારે સમય મળતાં પિતાનું કામ સાધવામાં કોઈ બુદ્ધિમાન પુરુષ પ્રમાદ કરતો નથી. 17-18. सुरगच्छगतो भेदो विमलो नाम यः श्रुतः। दयाविमलपन्यासः पारम्पर्ये तदीयके // 119 // આ પન્યાસ દયાવિમલજી, સુરગચ્છમાં આવેલા વિમળ નામના ભેદની (પાટ) પરંપરાના છે એ પ્રમાણે એમની પ્રસિદ્ધિ હતી. 119. * समाप्ते योगजाते श्री-दयाविमलजी सुधीः। गणिपन्यासास्पदाभ्यां यशसं समभूषयत् // 120 // .. જયારે જોગ સંપૂર્ણ થયો ત્યારે તે જ સમુનીજીને રૂડી બુદ્ધિવાળા શ્રીદયાવિમલ જીએ ગણ પદવી તથા પન્યાસ પદવી એમ બન્નેય પદવીઓથી અલંકૃત કર્યા ( गायी), अर्थात् तेभने मानेय ५४वाया साथी. 120. अस्मिन्नवसरे श्रेष्ठिमनस्सुखमुखास्तथा / सर्वः संघश्चकारातिमहान्तमुत्सवं शुभम् // 121 / / આ વખતે શેઠ મનુસુખભાઈ તથા સર્વ સંધે મળીને ઘણું સારે મા ઉત્સવ કર્યો. 121. P.P.AC. Gunratnasuri M.S. Jun Gur' Aaradhak Trust
Page #331
--------------------------------------------------------------------------
________________ વતિ | મેહનચરિત્ર સર્ગ તેરમે. ( 327) ' मरुभूमिनिवासी श्रीसंघोऽत्युत्साहपूर्वकम् / समायातस्तथा चान्ये गौर्जराः पाट्टणा जनाः // 122 // (તે સમયે) મારવાડને સંઘપણ ઘણા ઉત્સાહથી ત્યાં આવે, તથા કેટલાક ગુજરાતના વાસી શ્રાવકો તથા કેટલાક પાટણના પણ ત્યાં આવ્યા. 122 अतीव शोभनं चासीदृश्यं जनसमाकुलम् / सर्वैर्जयध्वनिश्चक्रे समुद्दिश्य यशोमुनिम् / / 123 // અને ઘણા લેકે ભેગા મળ્યા હતા તેમને દેખાવ ઘણે મનહર હતો અને શ્રીજમુનીજીને ઉદ્દેશીને બધા જ્ય જ્ય શબ્દોને કરી રહ્યા હતા એટલે “શ્રી જસમુનીજી મહારાજકી જયે” એમ કરી રહ્યા હતા. 123. श्रीयशोमुनिपन्यासः श्रीहर्षमुनिसंयुतः / विजहार समाप्तायां क्रियायां वन्दितुं गुरुम् // 124 // ક્રિયાઓ સમાપ્ત થયા પછી પન્યાસ શ્રીજમુનીજીએ શ્રીહર્ષમુનીજી સાથે ગુરુજી શ્રી મોહનલાલજી મહારાજને વાંદવાને માટે વિહાર કર્યો. 124. शनैः शनैर्विहत्येमावायातौ सूर्यपत्तनम् / पृष्ठलग्नेव चायाता चतुर्मासी तपःप्रिया // 125 // આ બન્ને મુનીઓ ધીરે ધીરે વિહાર કરતા કરતા સુરત આવ્યા અને તપમાં પ્રીતીવાળું ચાતુર્માસું પણ તેમની પૂઠે લાગ્યું હોય તેમ આવ્યું. 125. - वन्दित्वा स्वगुरुं श्रीमन्मोहनर्षिमुभौ सुखम् / प्रापतुर्गुरुभक्तिर्हि भवभीतिविनाशिनी / / 126 // પિતાના ગુરુજી શ્રીમેહનલાલજીને વાંચીને બન્નેઉ મુનિઓ સુખી થયા. કારણ કે, ગુરુભક્તિ સંસારના ભયને મટાડી દેનારી છે. 126. अथैतस्यां चतुर्मास्यां तपआदिशुभाः क्रियाः। .. प्रारब्धाः स्वस्वयोग्यं श्री-संघेन सबहूत्सवम् // 127 // ત્યાર પછી એ ચાતુર્માસમાં તપ વિગેરે પોત પોતાને યોગ્ય શુભ ક્રિયાઓ સંઘે ઘણા ઉત્સાહથી આરંભી. 127. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #332
--------------------------------------------------------------------------
________________ ( 8 ) નવન્તિ ત્રયોદ્દા સ. [ साधुभिश्चैव साध्वीभिः श्रीयशोमुनितः कृताः। . क्रिया नानाविधा यदा सुयोगे कः प्रमाद्यति // 128 // સાધુઓ અને સાધ્વીઓએ જુદા જુદા પ્રકારની ક્રિયાઓ થાજસમુનીજી ની પાસે કરીએ. અથવા સારે જગ બની આવે ત્યારે કોણ આળસ કરે છે? અર્થાત્ કેઈ નથી કરતા. 128. उदारधीर्यशोराशिरथ श्रीमद्यशोमुनिः। यथाचारं यथाम्नायमुपधानाद्यकारयत् // 129 // બાદ ઉદાર બુદ્ધિવાળા અને યશના સમૂહરૂપ શ્રીજમુનીજીએ પોતાના આચાર અને આસ્રાય પ્રમાણે ઉપધાન વિગેરે ક્રિયાઓ ત્યાં કરાવીએ. 129. श्रीमद्धर्षमुनिहर्षाद्यशोमुनिसमागमात् / . समाप्तवान्क्रियां सर्वां हर्षः सर्वत्र कारणम् / / 130 // છે અને શ્રીહર્ષમુનીજીએ યશ મુનીજી ( જસમુનીજી) ના સમાગમથી સર્વ ક્રિયાઓ હર્ષથી સમાપ્ત કરીએ. કારણ કે, હર્ષજ બધામાં કારણ હોય છે. એટલે કોઈ પણ કામ કરવામાં જે આપણને હર્ષ ( ઉમંગ ) હોય છે તો જ તે કામ થાય છે. 130. तपोभिश्चोत्सवैर्दानैः सम्पन्ना सुखतो गता / चतुमासी नहि प्रायः कालोपाधिः प्रमाद्यति // 131 // તપ, ઉત્સવ અને દાનથી યુક્ત આ ચાતુર્માસું પણ સુખે કરી સમાપ્ત થયું. (અહિં કવિ કહે છે કે, ) ઘણે ભાગે કાળની ઉપાધીરૂપ સમય (ચોમાસું શિયાળે ઉનાળે વિગેરે ) પ્રમાદ કરતેજ નથી, અર્થાત્ વગર ઢીલે તે પિતાનું કામ કર્યું જાય છે, એટલે કુદરતી કાયદા પ્રમાણે વીતી જાય છે. 131. __ अथ पूर्णक्रियो हर्षमुनि नास्पदैः सुधीः। . ચોમુન્યાવામિક સંધેરઢવ સરોત્સિ ને ?રૂર ll શ્રેષ્ઠ બુદ્ધિવાળા શ્રીહર્ષમુનિજીને, ક્રિયાઓ પરિપૂર્ણ થયા પછી જસમુનિજી. વિગેરે મુનિયે, તથા સંધે જુદી જુદી પદવીઓ આપીને અલંકૃત કર્યો અને મેટે ઉત્સવ કર્યો. 132. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #333
--------------------------------------------------------------------------
________________ चरितम्. ] મિહનચરિત્ર સર્ગ તેરમે. ( 329 ) अश्ववाणनिधिक्षोणि (1957) मिते संवत्सरे शुभे। मार्गशीर्षे कृष्णपक्षे द्वितीयायां शुभेक्षणे // 133 // श्रेष्ठिनो रायचन्द्रस्य कन्याविद्यालये तदा। अदाद्गण्यास्पदं श्रीमद्धर्षाय श्रीयशोमुनिः // 134 // બાદ વિક્રમ સંવત્ (1957) ઓગણસે સત્તાવનના માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષની દ્વિતીયાને (બીજને) દિવસે શુભ સમયમાં રાયચંદ શેઠની કન્યાશાળામાં શ્રીહર્ષમુનીજીને શ્રીજમુનીજીએ ગણ ( એ નામની પદવી) પદ साप्यु. 133--134. अस्मिन्नवसरे संधैः कृतमाष्टाहिकोत्सवम् / उद्यापनां तथा शान्तिस्नानादि विविधोत्सवम् / / 135 // पश्यतो जन्तुजातस्य यकस्माद्धर्मकर्मणि / श्रद्धत्ते स्म मनो यद्वाऽतएव दृश्यते शुभम् // 136 // . આ અવસરમાં સંધે અઠાઈને ઉત્સવ તથા શાનિસનાત્ર તથા ઊઘાપના અને બીજા પણ વિવિધ પ્રકારના (ભાત ભાતના) જે ઉત્સવ કર્યો, તેઓને જેનારા સર્વે પ્રાણીઓનું મન અકસ્માત (એકદમ) ધર્મકાર્યોમાં શ્રદ્ધાવાળું થયું. અથવા તેટલાજ સારું એવા પ્રસંગોનું દર્શન કરવામાં આવે છે. 13-136. श्रेष्ठी श्रीधर्मचन्द्रोऽदाजीर्णोद्धारकृते कृती। पञ्चविंशसहस्राणि सर्वसंघसमक्षतः // 137 // તે સમયે સર્વ સંધની સમક્ષમાં, નિપુણતાવાળા શ્રીધર્મચંદશેઠે જીર્ણોદ્ધારને માટે આ પચીસ હજાર આપ્યા. 137. अन्यैरपि यथाशक्ति दत्तं श्रावकसत्तमैः / मिलित्वा द्रव्यसंख्याभूत्पञ्चवेदसहस्रकम् / / 138 // તેમજ બીજા શ્રાવકોએ પણ પોતપોતાની શક્તિ પ્રમાણે રૂપિઆ આપ્યા. અને તે બધા મળીને એકંદર પિસ્તાળીસ હજાર રૂપિઆની સંખ્યા થઈ. 138,. કર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #334
--------------------------------------------------------------------------
________________ ( 330 ) मोहनचरिते त्रयोदशः सर्गः / [ उत्तर एतद्रव्यान्मूलभूतात्पतिवर्ष लभेत यत् / तेनैव जीर्णतीर्थानामुद्धारः संभविष्यति // 139 // मूलं यथा तथा रक्ष्यमिति सर्वेश्च निश्चितम् / लल्लुभाईधर्मचन्द्रादयोऽभूवन्निरीक्षकाः // 140 // આ દ્રવ્યને અનામત રાખી મકવું અને પ્રતિવર્ષ તેનું જે વ્યાજ આવે તેમાંથી જીર્ણોદ્ધાર કરે, પરંતુ મુળદ્રવ્ય (મૂડીની રકમ) તે જેમ છે તેમજ રાખી મૂકવું” એવો સર્વેએ નિશ્ચય કર્યો. અને તેમાં લલુભાઈ તથા ધર્મચંદ વિગેરે शही यायाने तेनी 535 भोट तेन स्टि निभाए। यी. 138-140. एवंविधानि कर्माणि श्रीमोहनमुनीशितुः / उपदेशप्रभावेण बभूवुभूरिशोऽन्वहम् // 141 // મુનીન્દ્ર (મુનીઓના ઇન્દ્ર) શ્રીમોહનલાલજી મહારાજના ઉપદેશથી એવાં એવાં ઘણાં શ્રેષ્ઠ કાર્યો દરરાજ થતાં હતાં. 141. श्रीमोहनमुनीन्द्रस्य व्याख्यानश्रवणत्तदा / लमानि धर्मकार्येषु मनांसि सर्वप्राणिनाम् // 142 // શ્રી મેહનલાલજી મહારાજનું વ્યાખ્યાન સાંભળવાથી સર્વ પ્રાણીઓનાં મન તે વખતે ધર્મકાર્યમાં જોડાયાં. 142. कैश्चिनिष्किञ्चनैर्धर्मकर्मसम्भावितात्मभिः / यदा द्रव्यागमो भावी प्रथम मन्दिरादिषु / / 143 // करिष्यामो व्ययं तस्य सम्यक् श्रद्धापुरस्सरम् / इति सङ्कल्पनान्मन्ये बहधर्मा उपार्जिताः।। 144 // 1 रेफकृतसंयोगादिगुरुत्वस्यानित्यत्वाददोषः / प्रशशब्दे वशब्दे च परतोऽपादान्तस्थस्यापि ल' बहुषु कविप्रयोगेधूपलम्भात् / संयोगमात्रे परभूते तीव्रप्रयत्नतया लघुत्वमित्यपि कैश्चिदभ्युपगतत्वात् / चोक्तं सरस्वतीकण्ठाभरणे-“यदा तीवप्रयत्नेन संयोगादेग्गौरवम् / न च्छन्दोभङ्ग इत्याहुस्तदा दोषाय सूरत अत्रोदाहरणानि प्रमाणान्तरान्तराणि च गौरवभिया न लिखितानीति / / (पगतत्वात् / तथा पाय सूरयः" P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #335
--------------------------------------------------------------------------
________________ કેટલોકોએ સપન એજ બળવાન એ પ્રમાણે સર્વે પરત ] મેહનચરિત્ર સર્ગ તેરમો. ( રૂ૩ ) કેટલાક દ્રવ્યરહિત પણ ધર્મકાર્યોમાં લાગેલા મનવાળા પુરુષોએ જ્યારે દ્રવ્ય મળશે ત્યારે પ્રથમ તે દ્રવ્ય મંદીર કરાવવા વિગેરે ધર્મકાર્યમાં વાપરીશું એ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક સંકલ્પ કરીને ઘણા ધમ સંપાદન કર્યા. 143-144. कैश्चित्कायैर्मनोभिश्च कैश्चिकैश्चिच भाषणैः। धर्मः सम्पादितो विश्वैः शक्तिरेव बलीयसी // 145 // કેટલાએક શ્રાવકોએ શરીરથી, કેટલાકએ મનથી અને કેટલાકએ ભાષણથી (વાણીથી) એ પ્રમાણે સર્વેએ ધર્મ સંપાદન કર્યો. ( કવિ કહે છે કે) શકિત એજ બળવાનું છે, માટે જેની જેવી શક્તિ હતી તે પ્રમાણે તેણે ધર્મ સંપાદન કર્યો. 145. करणैः कारणैः कैश्चिकैश्चिञ्चैवानुमोदनैः / धर्मप्रसंगतो धर्मः कृतः श्रावकपुङ्गवैः // 146 // કેટલાએક શ્રેષ્ઠ શ્રાવકોએ પોતે કરીને, કેટલાકોએ બીજાની પાસે કરાવીને અને કેટલાકોએ તે બીજા કરતા હોય તેને અનુમોદન આપીને (એટલે તેને ઉત્સાહ વધારીને) ધર્મના પ્રસંગથી પોતે ધર્મ ઉપાર્જન કર્યો. 146. श्रीमोहनमुनिर्धर्मं व्याख्याति स्म निरन्तरम् / ચઢા સુધ નૈવ પ્રવત યા વા છે ?47 . . શ્રી મેહનલાલજી મહારાજ પણ નિરંતર ધર્મોપદેશનું વ્યાખ્યાન કરવા લાગ્યા. (કવિ કહે છે કે, ) અથવા ચંદ્ર કોઇ પણ દિવસ મૃતને વરસાવ્યા વગર રહે છે કે શું ? નથી રહેતું. અર્થાત્ ચન્દ્ર દરરોજ અમૃત વરસાવે છે તે પ્રમાણે મોહનલાલજી મહારાજ પણ દરરોજ વ્યાખ્યાન આપવા લાગ્યા. 147. अथागतान्मुनिः श्राद्धानुवाच सकलान्प्रति / श्राद्धा धर्मे रुचिः कार्या सैव कल्पद्रुवल्लरी / / 148 // બાદ આવેલા સર્વ શ્રાવકોના પ્રત્યે મોહનલાલજી મહારાજ કહેવા લાગ્યા કે શ્રાવક ! ઘર્મઉપર પ્રીતિ કરવી. કારણ કે, એજ (એટલે ધર્મઉપરની પ્રીતિજ ), કિ૯પવૃક્ષની વેલ છે. (એટલે જેમ કલ્પવૃક્ષની વેલમાંથી ઈચ્છિત ફળ મળે છે તેવી રીતે ધર્મ ઉપરની પ્રીતિમાંથી મોક્ષરૂપી ફલ મળે છે 148. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #336
--------------------------------------------------------------------------
________________ ( 322 ) મજેદનપત્તેિ યજ્ઞ: : ! [.ઉત્તરरुचिः प्रवर्तिका धर्मे धर्मः सर्वस्य कारणम् / इच्छैव हि प्रवृत्तीनां हेतुर्नात्र विचारणा // 149 // અને રુચિ એટલે ઈચ્છા એજ ધર્મમાં પ્રવૃત્તિ કરાવે છે, ધર્મ એ સર્વ સુખનું કારણ છે; કારણ કે, ઈછા એજ બધી પ્રવૃત્તીઓનું મૂળ કારણ છે, આ બાબતમાં કઈ વિચાર કરવાની જરૂર નથી. અર્થાત્ કઈ પણ કાર્ય કરવામાં એ નિયમ છે કે પ્રથમ તે વસ્તુને જાણે છે, પછી તેની ઈચ્છા કરે છે. બાદ તે મેળવવા યત્ન કરે છે. જેમ કે અમુક રીતે કરવાથી મારૂં અમુક કાર્ય થશે એ પ્રમાણે તેને ઈષ્ટસાધના જ્ઞાન થાય છે, દાખલા તરીકે-ક્વિનાઈન લેઈશ તો મારો તાવ જશે એ પ્રમાણે જ્ઞાન થયા પછી તેને વિનાઈન લેવાની ઈચ્છા થાય છે તે થયા પછી કિવનાઈન મેળવવા માટે પ્રયાસ કરે છે. તેથી એ સિદ્ધ થયું કે કોઈ પણ બાબતની પ્રવૃત્તિમાં ઈચ્છા એજ મૂળ કારણ છે, તે ઈચ્છા વગર કોઈ કાર્યમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી અર્થાત્ ઈચ્છા થઈ કે પ્રવૃત્તિ થયા વગર રહેતી જ નથી. 149 य इच्छति स यतते व्यतिरेको न दृश्यते / रुचिरिच्छैव नान्येति भ्रतितव्यं कदाचन / / 150 // અને જે ઈચ્છા કરે છે તે યત્ન પણ કરે છે એમાં કંઈ ફેરફાર જણાતો નથી. અને રુચી છે તેજ ઈચ્છા છે. ઈચ્છા અને સચી જુદાં જુદાં છે એવી ભ્રાંતિમાં ક્યારેય પણ પડવું નહી. 150. रुची रागात्मिका नैव श्रेयसी क्षणिका यतः। अभ्यासात्फलविश्वासाजायते सा गरीयसी // 151 // પરંતુ તે રુચી રાગને લીધે ઉત્પન્ન થયેલી હોય તો તે ક્ષણિક હોવાને લીધે શ્રેયસ્કર ગણાતી નથી. પરંતુ ઘણા દિવસના અભ્યાસથી અને ફળના વિશ્વાસથી થયેલી શ્રેષ્ઠ છે. 151. अभ्यास एव कल्पद्रुर्बीजरूपोऽखिलस्य तु / सत्कार्यस्यति तत्रैव कालक्षेपो विधीयताम् // 152 // मिति जाते १"जानाति, इच्छति, यतते" इत्यस्य नियमस्य सार्वत्रिकत्वात् / यथा धर्मो मदिष्टसाधनामात भवति खलु धर्मे रुचिरिच्छापरपर्याया। जातायां हि तस्यां तत्रावश्यंभाविनी प्रवृत्तिः / प्रवृत्तरिच्छाज स्य नियतत्वादिति विवेकः। P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #337
--------------------------------------------------------------------------
________________ વરિત. ] મોહનચરિત્ર સર્ગ તેર. અભ્યાસ એજ સમગ્ર સત્કાર્યોનું મૂળ છે. અર્થાત્ તમામ સત્કાર્યો અભ્યાસથીજ બની શકે છે. અને તે અભ્યાસ કલ્પવૃક્ષ જે છે. માટે તેમાં જ એટલે અભ્યાસમાંજ સમય વીતાઓ. ૧૫ર. आत्माविर्भावने सर्वकारणात्प्रथमोऽयकम् / शनैः शनैः स कर्त्तव्यः साहसोत्साहपूर्वकम् // 153 // આત્માને પ્રકટ કરવામાં એટલે આત્માનું ખરું સ્વરૂપ સમજવામાં આ અભ્યાસજ પ્રથમ કારણ છે, માટે તે અભ્યાસ સાહસ અને ઉત્સાહથી ધીરે ધીરે કરે. 153. शनैः शनैः प्रवृद्धस्य स्थायित्वं भवति ध्रुवम् / एरण्डो वर्द्धते शीघ्रं क्षीयते चाल्पकालतः॥ 154 // અને જે અભ્યાસ ધીરે ધીરે વધારે હોય છે તે જરૂર થાયી ( ટકી શકે તે) થાયે છે, (પરંતુ ઉતાવળથી કરેલે ટકી શકતું નથી. ત્યાં દૃષ્ટાંત આપે છે કે,) એરંડાનું ઝાડ જલદી વધે છે અને તે સુકાઈ પણ થોડા જ સમયમાં જાય છે, તેમ જલદી જલદી કરેલે અભ્યાસ પણ નાશ પામે છે. 154. केचिदादौ प्रकुर्वन्ति सन्ति कार्याणि भूरिशः। अन्ते तेभ्यो विरज्यन्ते मोहोपहतचेतनाः / / 155 // કેટલાક માણસે કેટલાક સારા કાર્યોને પહેલાં આરંભે છે અને પછી મેહને લીધે હણાયેલા મનવાળા તેઓ છેવટ તે કાર્યોને છોડી દે છે. 155. केचित्प्रवृत्तिकाले तु प्रवर्त्तन्ते शनैः शनैः / क्रमशो वर्द्धमानास्ते साधयन्ति सुनिश्चितम् // 156 // તથા કેટલાક તો શરૂઆતમાં ધીમે ધીમે કાર્ય કરે છે, અને ક્રમે ક્રમે વૃદ્ધિ પામનારા તેઓ જરૂર પોતાનું કામ સાધી શકે છે. 156. तस्माच्छक्त्यनुसारेण प्रवृत्ती रुचिपूर्विका / कर्त्तव्या कामधेनुः सा फलं दत्ते समीहितम् // 157 // માટે પોતાની શક્તિને અનુસાર ચિપૂર્વક પ્રવૃત્તી કરવી અને તે પ્રવૃત્તી કામધેનુની પેઠે ઇચ્છિત ફળ આપે છે. 157. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #338
--------------------------------------------------------------------------
________________ ( 324 ) मोहनचरिते त्रयोदशः सर्गः। [૩ત્તરअनुद्दिश्य फलं यद्धि क्रियते तत्त्वदर्शिभिः / तस्याधिकारिणः प्रायो ज्ञाततत्त्वा भवन्ति हि // 158 // કોઈ પ્રકારના ફળની ઈચ્છા રાખ્યા વગર તત્ત્વજ્ઞાનીઓ જે ક્રિયાઓ કરે છે તેઓના આધકારી તે ઘણે ભાગે તત્ત્વજ્ઞાની જ થાય છે. 158. इत्यादि बहुधोपायैः शास्त्रीयैर्बुद्धिसंस्कृतैः। श्रीमोहनमुनिः श्राद्धान्प्रबुद्धानिव निर्ममे // 159 // એ પ્રમાણે શાસ્ત્રોકત તથા પિતાની બુદ્ધિથી શોધી કાઢેલા ઉપાયથી શ્રીમેહનલાલજી મહારાજે શ્રાવકને બોધ પામેલા હોય તેવા કર્યા. 159. सत्समाजमुनिराजवन्दित-पादपद्मयुगलः स मोहनः / श्राद्धसद्धृदयशुक्तिकं व्यधाच्छारदादइव बोधरनिनम् 160 રૂતિ શરમનરિતે ત્રયોશ સ ? રૂ . સત્પષને સમદાય (સંધ)અને મુનિરાજોએ વંદન કરેલા બન્ને ચરણ કમલ વાળા શ્રીમેહનલાલજી મહારાજે શરદ ગડતુના મેઘની પેઠે શ્રાવકનાં હૃદયરૂપી છીપને બોધરૂપી રત્નવાળી બનાવી અર્થાત્ શત્ તુને મેઘ જેમ છીપને રત્નવાળી બનાવે છે તેમ શ્રાવકનાં હૃદયરૂપી છીપને તે મહારાજશ્રીએ જ્ઞાનરૂપી રત્નવાળી બનાવી. 1600 ( તેરમા સર્ગને બાલાવબોધ સમાપ્ત.) 1 " રથોદ્ધતા' વૃત્તમ્ aa રુક્ષ તુ ગામતિ મેવા Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #339
--------------------------------------------------------------------------
________________ વરિત5. 1 (રેરક). મૈહનચરિત્ર સર્ગ ચાદ. વથ ચતુર્દશઃ સદા वाचस्पत्यादयो देवाः स्वसमीहितसिद्धये। . यां नमन्ति सदा भक्त्या तां वन्दे हंसवाहिनीम् / / 1 / / સર્ગ ચૌદમો. બૃહસ્પતિ વિગેરે દેવતાઓ પોતાના ઈપ્સિત કાર્યની સિદ્ધિને માટે ભક્તિથી * નિરન્તર જેને નમે છે તે હંસવાહિની (સરસ્વતી ) નું હું વંદન કરું છું 1. अनात्मन्यात्मधीर्यस्य नैवास्ति तत्त्वदर्शिनः।। अभ्यासशालिनस्तस्य क्रियाः सर्वा विमुक्तये / / 2. // - જે તત્ત્વવેત્તાને (તત્ત્વજ્ઞાનીને) અનાત્મ (એટલે આત્માથી ભિન્ન દેહાદિ) પદાર્થોને વિષે આત્મબુદ્ધિ (એટલે દેહાદિક પદાર્થોજ આત્મા છે એવી બુદ્ધિ) નથી હોતી તે અભ્યાસશાલી (એટલે નિરંતર એવો અભ્યાસ કરનાર ) ની સર્વ ક્રિયાઓ મોક્ષને માટે ગણાય છે (થાય છે.) અર્થાત્ એવી રીતે ક્રિયા કરનારને મોક્ષ થાય છે. 2. अथ श्रीमन्महामोहमोहनो मोहनो मुनिः। विजहार समं शिष्यैः श्रीसूर्यपुरपत्तनात् / / 3 / / - તદનન્તર છે ત્યાર બાદ) મોટા મેહને પણ મોહ પમાડનાર શ્રીમેહનલાલજી મહારાજે સુરતથી શિષ્યોએ સહિત વિહાર કર્યો 3. श्रीसूर्यपुरवास्तव्याः श्रावका विहृतौ मुनेः। विलीनमणयो नागा इवाभूवन्हतप्रभाः // 4 // મહારાજશ્રીએ જ્યારે સુરતથી વિહાર કર્યો તે સમયે સુરત શહેરના રહીશ શ્રાવકો મણીથી રહિત થયેલા નાગોની (સર્પોની ) પેઠે નિસ્તેજ થઈ ગયા. અર્થાત્ મહારાજશ્રીના વિયેગના દુઃખને લીધે તેઓની કાંતિ ઝાંખી થઈ ગઈ. 4. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #340
--------------------------------------------------------------------------
________________ ( 336 ) * मोहनचरिते चतुर्दशः सर्गः। [ उत्तरसर्वैरेकमुखैः प्रोचे श्रीमोहनमुनीश्वरः। वृद्धस्य श्रीमतोऽभ्यर्चा कर्तुमाहामहे वयम् // 5 // છે અને સર્વે એક અવાજે શ્રીમેહનલાલજી મહારાજને કહેવા લાગ્યા કે “આપ વૃદ્ધની સેવા કરવાને અમે ઈચ્છિયે છીએ. અર્થાત આપ અમારી સેવાને સ્વીકાર કરી વિહાર ન કરતાં અત્રે રહે. 5. उवाच मोहनर्षिस्तान्श्रावकान्खिनचेतसः। श्राद्धाः सनातनः पन्था मुनीनामेष धार्मिकः // 6 // તે ઉદાસ મનવાળા શ્રાવકને મોહનલાલજી મહારાજ કહેવા લાગ્યા કે, " श्राव। ! (विहार 323 / ) भुनी मानो धर्मवाण सनातन भार्ग छ. 6. इतश्च श्रावकैर्देवकर्णाद्यैः शुश्रुवे तदा / मुम्बईवासिभिस्तारो विहारो मोहनप्रभोः // 7 // (સુરતમાં જ્યારે આ પ્રમાણે વૃત્તાંત બનેલું છે ત્યારે આ બાજુથી મુંબઈના વાસી દેવકરણજી વિગેરે શ્રાવકોએ સાંભળ્યું કે, મોહનલાલજી મહારાજે સુરતથી विहार या छ. 7. धावन्ति स्माथ ते श्राद्धा निकषा मुनिमोहनम् / यदास्य मुनिराजस्य रागिणो विश्वजैनिनः // 8 // એમ સાંભળીને તે શ્રાવકે શ્રીમોહનલાલજી મહારાજની પાસે દોડતા ગયા અથવા સર્વે જૈનો એમના ઉપર નેહવાળા હતા. (એટલે દોડતા જાયજ.) 8. एत्य ते विनयं चक्रुर्गन्तुं मोहमयीं पुरीम् / मुनिराजोऽपि तत्त्वज्ञो मनस्येवमचिन्तयत् // 9 // प्रायः क्षेत्रेषु सर्वेषु प्रचारो दृश्यते बहुः / संवेगिनां न कस्यापि मोहमय्यां पुरि प्रधीः // 10 // 1 जिनप्रोक्तो धर्मो जैनः स विद्यते एषु इति जैनिनः / विश्वे च ते जैनिनश्च विश्वजैनिमः शत कर्मधारये कृते सर्वे जैना इति निर्गलितोऽर्थः। P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #341
--------------------------------------------------------------------------
________________ તિ.] મોહનચરિત્ર સર્ગ શૈદો. ( રૂરૂ૭ ) તેઓ આવીને મુંબઈ જવાને માટે (એટલે મહારાજશ્રીને સાથે લઈને મુંબઈ જવા સારૂ ) વિનવવા લાગ્યા. તત્ત્વજ્ઞ અર્થત તત્ત્વને જાણનાર અને ઉત્તમ ધ્યાનવાળા મુનિરાજશ્રી પણ મનમાં એમ વિચાર કરવા લાગ્યા કે –“ઘણું કરીને સર્વ ક્ષેત્રોમાં સંવેગી સાધુઓને પ્રચાર (વિચરવું) જવામાં આવે છે, પરંતુ મુંબઈમાં કોઈનું વિચરવું થતું નથી. 8-10. समुद्रे श्रूयते प्रायो मेघानामपि वर्षणम। मरुस्थल्यां नहि प्रायो रूढिः सर्वत्र विद्यते // 11 // મેઘો પણ ઘણે ભાગે સમુદ્રમાં વૃષ્ટિ કરે છે પણ મારવાડમાં વર્ષના નથી એમ કહેવાય છે. (અર્થાત્ મેઘ પણ જયાં જરૂર નથી ત્યાં સમુદ્રમાં નકામા વર્ષે છે, અને મારવાડ કે જયાં વરસાદની જરૂર છે ત્યાં નથી વર્ષતા; તેમ મુનીઓ પણ મુંબઈ જેવું ક્ષેત્ર છે, જયાં લેકીને બોધ આપવા માટે વિચરવાની જરૂર છે ત્યાં નથી વિચરતા, અને અન્ય ક્ષેત્રોમાં વિચરે છે.) એવી રહી ઘણે ભાગે સર્વત્ર જોવામાં આવે છે. અર્થાત્ ન જવામાં બીજુ કંઈજ કારણ નહી પણ તેવી રૂઠી જ પડેલી છે. 11. श्रावकास्तत्र भूयांसो मन्दिराणि बहूनि च / * સન્ત રબ્ધ તથા ક્ષેત્રે ત્રુટિ સેવા હુ // ?2 તે મુંબઈ નગરીમાં ઘણું શ્રાવકો છે, તથા મંદિર (દેરાસર) પણ ત્યાં ઘણાં છે અને તે ક્ષેત્ર પણ ઘણું રમ્ય છે પરંતુ એક સંવેગી સાધુઓની ખામી છે. 12. गतेऽपि मयि नैवाभूत्प्रचारोऽतः पुनर्मया / गन्तव्या सा पुरी येन गच्छेयुश्चान्यसाधवः // 13 // હું ત્યાં ગયો હતો તો પણ ત્યાં સંવેગી સાધુઓને જવા આવાને પ્રચાર થયે નથી, માટે મહારે ફરીથી પણ જવું જોઈએ. કારણ કે, મ્હારા જવાથી બીજા સાધુઓ પણ જશે. 13, संवेगिनां विहरतां कर्त्तव्या शासनोन्नतिः / सा तत्र भाविनी रूढेभङ्गश्वापि भवेद्रुवम् // 14 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #342
--------------------------------------------------------------------------
________________ ( 228) નિવન્તિ વતુર્દશઃ સ . tવરવિહાર કરનારા સંવેગી સાધુઓએ શાસનની ઉન્નતી કરવી જોઈએ તે ત્યાં થશે, અને ચાલતી આવેલી રૂઢી કે, સાધુઓ ત્યાં જતા નથી તે રૂઢીને નાશ પણ જરૂર થશે.” 14. इत्यादि चिन्तयित्वाथ श्रीमोहनमुनीशिता / विजहार समुद्दिश्य श्रीमती मुम्बईपुरीम् // 15 // શ્રીમેહનલાલજી મહારાજે ઈત્યાદિક (એવી એવી) વાતોને વિચાર કરી શ્રીમુંબઈ નગરી પ્રત્યે જવાને ઉદ્દેશ પિતાના મનમાં રાખી વિહાર કર્યો. 15. नवसारीबिल्लिमोरादिषु तिष्ठन्यथाक्रमम् / साधुभिः श्रावकैः सार्द्ध प्राप्तो मोहमयीं पुरीम् // 16 // જતાં જતાં નવસારી અને બીલીમેરા વિગેરે સ્થળોએ ક્રમ પ્રમાણે મુકામ કરતાં કરતાં શ્રી મોહનલાલજી મહારાજ સાધુઓ અને શ્રાવાઓ સહિત મુંબઈ નગરીમાં પધાર્યા. 16. पञ्चदश्यां तिथौ पौषशुक्लायां मोहनर्षयः / विविशुः श्रीमहात्मानः पुरी मोहमयीं शुभाम् // 17 // મહાત્મા શ્રી મોહનલાલજી મહારાજે વિક્રમ સંવત ૧૮પ૭ ના પિષમાસના શુક્લ પક્ષની પૂર્ણિમાને દિવસે શુભ મોહમયી (મુંબઈ) નગરીમાં પ્રવેશ કર્યો. 17. तदानीं मुम्बईवासिभिः प्रवेशोत्सवः कृतः। .. यदर्द्धवर्णनान्मन्ये श्रेयोऽहं तदवर्णनम् // 18 // તે વખતે મુંબઈના નિવાસી શ્રાવકોએ પ્રવેશોત્સવ (સામૈયાને ઉછે. કર્યો. પરંતુ (કવિ કહે છે કે,) તેનું પૂરે પુરું વર્ણન થઈ શકે તેમ ન હોવાથી અપવું વર્ણન કરવું તેના કરતાં વણન ન કરવું એજ હું સારું ધારું છું. 18. एकेनाग्रेसरेण श्रीदेवकर्णेन धीमता। भक्त्युत्साहवता मार्गप्रभावनोत्सवादिषु / / 19 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #343
--------------------------------------------------------------------------
________________ " કર્થ આપ રૂપૈઆ (માર્ગમાં કચૈ વાત. 3 મિહનચરિત્ર સર્ગ ચદમ. ( 332 ) धनानि व्ययितान्येव तस्मिन्नवसरे शुभे / ધર્મદિ તત્યસંરકથા દ્વિસ સૂતશતમ | 20 | બુદ્ધિવાળા, ભક્તિવાળા અને અગ્રેસર શ્રીદેવકર્ણ શેઠ એકલાએજ માર્ગમાં પ્રભાવના અને ઉત્સવ વિગેરેના ખર્ચમાં ચોવીસસો રૂૌઆ (એટલે બે હજાર અને ચારસો) તે શુભ અવસરમાં ધમર્થ આપ્યા. 19-20 अन्यैश्च श्रावकैस्तस्मिन्दिने द्रव्याणि भूरिशः।। થતાનીત્યનેનૈવ કવેરા તોડનુમીયતા | 22 બીજા શ્રાવકોએ પણ તે દિવસે ઘણા રૂપ આપ્યા. તે ઉપરથી જ અનુમાન કરે કે સામૈયાને ઉત્સવ કે થયે હશે. 21. अथ सर्वस्य संघस्य देवकर्णस्य चाग्रहात् / मुनिराजैर्महाभागैर्लालबागमलंकृतम् // 22 // ત્યાર પછી તમામ સંઘના તથા દેવકર્ણ શેઠના આગ્રહને લીધે મુની મહારાજ શ્રી મેહનલાલજીએ લાલબાગને શેભાગે અર્થાત્ પિતે લાલબાગમાં પધાર્યા. 22. आगतिर्मुनिराजस्य मोहनर्मनीषिणः। मोहमय्यां हि संघस्य संजाता कल्पवल्लरी // 23 // બુદ્ધિમાનું શ્રીમહિનલાલજી મહારાજનું આ મુંબઇ શહેરમાં આગમન મુંબઈના સંઘને માટે કલ્પવૃક્ષની લતાના સરખું થયું. 23. देवकर्ण विशेषेण श्रीसंघः प्रशशंस ह / यदिशेषाग्रहादेवाययो मोहमयीं मुनिः॥२४॥ સર્વ શ્રીસંઘ શ્રીદેવકરણ શેઠનાં વિશેષ વખાણ કરવા લાગ્યું. કારણ કે, મેહનલાલજી મહારાજ, એમના વિશેષ આગ્રહથીજ મુંબઈ પધાર્યા હતા. 24. मुक्तिचन्द्रात्मजं क्षेमचन्द्रं चाभिननन्द सः। यह मुनिराजोऽसौ मुक्तिक्षेत्रमिवाकरोत् // 25 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #344
--------------------------------------------------------------------------
________________ ( રૂ૪૦), मोहनचरिते चतुर्दशः सर्गः। [ઉત્તરમેતિચંદના પુત્ર ખેમચંદને પણ બધે સંધ અભિનંદન (ધન્યવાદ) આપવા લાગ્યો. કારણ કે, આ મુનીરાજે પોતાના નિવાસથી એમના ઘરને મોક્ષનું ક્ષેત્ર હોય તેવું (પવિત્ર) બનાવ્યું હતું 25. मुनिराजोऽपि सर्वांस्ताञ्श्रावकान्भक्तिशालिनः। ज्ञानाङ्कुराश्रयांश्चक्रे देशनाजलवर्षणैः // 26 // મેહનલાલજી મહારાજે પણ દેશનારૂપી જળ વર્ષવીને ભકિતવાળા તે સર્વ શ્રાવકોને જ્ઞાનના અંકુરના આશ્રયવાળા કર્યા. (અર્થાત્ મહારાજશ્રીના ઉપદેશથી તેઓના હૃદયમાં જ્ઞાનના અંકુર ફુટયા હતા. 26. एतस्मिन्नन्तरे पूर्णचन्द्रस्य तनयः पटुः / पन्नालालोऽर्थयाञ्चके गन्तुं तं वालुकेश्वरम् // 27 // તે અરસામાં પૂરણચંદના બુદ્ધિમાન પુત્ર, પન્નાલાલે મહારાજશ્રીને વાલકેશ્વર તેડી જવાને માટે પ્રાર્થના કરી. 27. नवभिः साधुभिः सार्द्ध मोहनर्षिविशुद्धधीः / સ્ટાર મોટું પીઠસ્થ વાટિશ // 29 I મેહને નાશ કરનાર અને નિર્મળ બુદ્ધિવાળા મોહનલાલજી મહારાજે (તેની પ્રાર્થના સ્વીકાર કરી) નવ સાધુઓ સાથે જઈને પન્નાલાલની વાડીન શણગારી. અત પોતે ત્યાં ગયા. 28. व्याख्याति स्म तथा धर्म यथा बुद्धा तदैव हि / महामनाः श्रीकमलो ललौ दीक्षां सुभावतः // 29 // ત્યાં મેહનલાલજી મહારાજ એવી રીતે વ્યાખ્યાન આપતા હતા કે તે સાંભળી બોધ પામીને તે જ વખતે શ્રીકમળમુનિજીએ ભાવથી દીક્ષા લીધી. 29 दीक्षां दत्वा महाराज उक्तवान्भो मुने शृणु / संसारे सलिलाकारे निर्लेपः पद्मवद्भव // 30 // P.P.AG Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #345
--------------------------------------------------------------------------
________________ चरितम्. ] मोहनयरित्र सर्ग याही.. (341 . તેમને દીક્ષા આપીને મહારાજ શ્રીહનલાલજી મહારાજે કહ્યું કે - હે મુનિ ! તું સાંભળ કે જળ સરખા સંસારમાં કમળની પેઠે નિર્લેપ થા.” 30. . तस्मिन्सुदिवसे पन्नालालः श्रेष्ठिशिरोमणिः। मुन्यागमनमुद्दिश्य चकारानल्पमुत्सवम् // 31 // તે શુભ દિવસે શેઠિયાઓના શિરોમણી પન્નાલાલ શેઠે મોહનલાલજી મહારાજના પધારવાને લીધે માટે ઉત્સવ કર્યો. 31. नगरानगरं याति मुनिराजे यथोत्सवः / क्रियते तत्समश्चक्रे पन्नालालेन चोत्सवः // 32 // મુનિ મહારાજ જ્યારે એક નગરથી બીજે નગર જવાના હોય અને તે વખતે જે ઉત્સવ થાય છે તે ઉત્સવ પન્નાલાલ શેઠે કર્યો. 32. कतिचिदिवसांस्तत्र स्थित्वा श्रीमोहनो मुनिः / पुनरागात्समं शिष्यालबागं सहोत्सवम् / / 33 // શ્રીમોહનલાલજી મહારાજ કેટલાક દિવસ ત્યાં રહીને ફરીથી પાછા પિતાના શિષ્યને લઈને ઉત્સવે સહિત લાલબાગમાં આવ્યા 33. इतो हर्षप्रभृतिभिश्चतुर्भिः साधुभिः सह। दशम्यां माघशुक्लायां श्रीसूर्यपुरपत्तनात् // 34 // . विजहार यशोभूमिस्तपस्वी श्रीयशोमुनिः।। प्राप मोहमयीं चैत्रशुक्ले गौरीतिथावयम् // 35 // આતરફ હર્ષમુનીજી વિગેરે ચાર સાધુઓએ સહિત સુરત શહેરથી મહાસુદી દશમીને દિવસે યશની ઉત્પત્તિના સ્થાનરૂપ તપસ્વી યશોમુનિએ (જસમુનિજીએ) વિહાર કર્યો તે ચૈત્ર સુદ તૃતીયાને દિવસે મુંબઈ मा०यI. 34-34. प्रविशत्स्वेषु मुम्बायां देवकर्णेन श्रेष्ठिना / . स्वकीयेन व्ययेनैव चक्रे सामयिकोत्सवः // 36 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #346
--------------------------------------------------------------------------
________________ ( રૂઝર ) નોનસ્તે ના ts - એઓએ મુંબઈમાં પ્રવેશ કર્યો તે વખતે દેવકરણ શેઠે પિતાની પદરનાજ રૂપિયા ખરચીને સામૈયાને ઉત્સવ કર્યો. 36. प्रभावनादिकृत्येषु मुनीनुदिश्य योऽध्वनि / व्ययोऽभूत्सर्वएव श्री-देवकर्णस्य सोऽभवत् // 37 // એ પાંચ મુનિજીઓ આવ્યા તેમના માર્ગમાં પ્રભાવના વિગેરેને જે ખર્ચ થયે હતો તે પણ ભાવવાળા શ્રીદેવકરણ શેઠે આપે. 37. चैत्रान्तं लालबागेऽभूदययो यः सर्व एव सः। प्रभावनादिकृत्येषु देवकर्णस्य भाविनः // 38 // ચિત્રમાસે ઉતરતા સુધી લાલબાગમાં પ્રભાવના વિગેરે કાર્યોમાં જે ખર્ચ થયું હતું તે પણ ભાવવાળા દેવકરણ શેઠે કર્યું હતું. 38. एकदा श्रावकैः सर्वैः सम्भूतैर्मुनियोगतः। उद्दिश्य धर्ममिच्छद्भिर्व्ययं कर्तुं सुधीधनैः // 39 // एकस्य देवकर्णस्य व्ययो नैवात्र शोभते / सर्वस्य मुनिराजोऽयमथ स्मैवं विचिन्त्यते॥ 40 // એક દિવસ ધર્મને માટે દ્રવ્ય ખર્ચવાને ઇચૂછતા સારી બુદ્ધિવાળા સર્વ શ્રાવકેએ મુનિ મહારાજના વેગથી ભેગા મળીને વિચાર કર્યો કે, “એકલા દેવકરણ શેઠ આ બધે ખર્ચ ઉપાડી લે છે તે સારું દેખાતું નથી. કારણ કે, મુનિ મહારાજ ( કંઈ એકના નથી પણ) સર્વના છે. 39-40. किञ्चास्मिन्समयेऽलभ्ये धर्मकृत्ये प्रियंवदाः। धनं न त्यज्यतेऽस्माभिर्भाग्यहीना वयं ध्रुवम् // 41 // (એમ કહી માં માંહે કહેવા લાગ્યા.) હે મધુર ભાષણવાળા શ્રાવકી ! વળી ધર્મનાં કાર્યો કરવાનો આવો અલભ્ય સમય મળે છે અને જો આપણે તેના ધન વાપરીએ નહિં તે આપણે જરૂર નિગી જ કહેવાઈએ. 41. यैरेव धनिभिर्धर्मे धनं निक्षिप्यतेऽन्वहम् / त एव धनिनो धन्याः पण्डिताः प्रियदर्शनाः // 42 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #347
--------------------------------------------------------------------------
________________ રત. ] મિહનચરિત્ર સર્ગ ચિદમ. ( રૂઝરે ) જે ધનવાળા પુરુષે નિરંતર ધર્મમાંજ ધન વાપરે છે તેજ ધનવાન ધન્ય ગણાય છે, અને પંડિતો તથા સુંદર પ્રીતિ ઉપજાવે એવા દેખાવવાળા પણ તેજ ગણાય છે. 42. शुभकृत्येषु निक्षिप्तं धनं जन्मान्तरे सता / लभ्यते नात्र सन्देहो भूत्वाऽनन्तगुणं खलु // 43 // સારાં કાર્યોમાં વાપરેલું એટલે દાનમાં આપેલું ધન જન્માંતરમાં એટલે બીજા જન્મમાં દાન આપનાર પુરુષને અનન્ત ગુણ થઈને મળે છે એમાં કોઈ જાતને સંદેહ નથી. 43. धनं स्वर्गापवर्गस्य हेतुर्नैवात्र संशयः / पात्रदानादयो यस्माद्धनसाध्याः शुभाः क्रियाः॥४४॥ ધન, સ્વર્ગ અને મોક્ષ એ બન્નેની પ્રાપ્તિ થવામાં હેતુરૂપ છે. (અર્થાત ધનથી જે સત્કમ કરે તો સ્વર્ગ તથા મોક્ષ બન્ને એથી મળે છે. કારણ કે, સૈત્પાત્રને દાન દેવું વિગેરે શુભ કમ ધનથી જ બની શકે તેવી ક્રિયાઓ છે.( અર્થાત ક્રિયાઓ પણ ધનથી જ થાય છે માટે ધન, સ્વર્ગ અને મોક્ષના હેતુરૂપ છે.) 44. यैश्च नोपाय॑ते धर्मो धनेन धनिभिर्भृशम् / तैर्धान्तः पण्डितम्मन्यैहहा दारिद्यमय॑ते // 45 // જે ધનવાળાઓ ધનવડે કરીને સારી રીતે ધર્મ સંપાદન કરતા નથી, તેઓ તો ભ્રાંતિ પામેલા અને પિતાને ખાલી ડાહ્યા સમજનારા છે; અને દુઃખની વાત તો એ છે કે, તેઓ દારિદ્રયજ સંપાદન કરે છે અર્થાત્ ધન હૈયે છતાં તેને ધર્મમાં ન વાપરવાથી દરિદ્રી થાય છે. 45. कश्चिन्मूर्खशिरोरत्नं जानाति व्ययतो धनम् / न्यून भविष्यतीत्यस्माद्ययते न वराटिकाम् // 46 // કેટલાક અMશિરોમણીઓ તે એમ જાણે છે કે, “વ્યય કરવાથી (વાપર વાથી) ધન ઓછું થઈ જશે એમ ધારી એક કોડી પણ વાપરતા નથી. 46. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #348
--------------------------------------------------------------------------
________________ " ( 4 ) રોદ્રનગર સુરેશઃ ઘરઃ . ta दरिद्रतमवदुःखं भुक्ता मृत्वा स तद्धनम् / सर्पो भूत्वा रक्षतीति हहाज्ञानविजृम्भितम् // 47 // પરંતુ તે મૂર્ખ મેટા દરિદ્રીના જેવાં દુઃખ ભેળવીને મૃત્યુ પામ્યા પછી સર્ષ થઈને તે ધનનું રક્ષણ કરે છે. અને એ આશ્ચર્યની વાત છે કે આ કેટલે બધે - અજ્ઞાનને મેટે ફેલાવે છે. 47. कश्चिद्ययति पापेषु नारकं दुःखमर्जति / तस्य हा हतभाग्यस्य धनं पालितसर्पवत् // 48 // કેટલાક તો ધનને પાપમાર્ગમાં વાપરે છે તેથી નારકીઓનાં દુઃખનો સંચય કરે છે (પામે છે); અને તે નિર્ભગિનું ધન પાળેલા સર્પ જેવું ગણાય છે. અર્થાત સર્પને પાળી પોષી મેટ કર્યો હોય પણ તે પાળનારને જ ડસીને દુઃખ દે છે, એ પ્રમાણે પાપમાં વાપરેલું ધન પણ તે ધનનો સંગ્રહ કરનારને જ નરકનાં દુઃખ આપે છે.” 48. . इत्यादि चिन्तयित्वा तैः श्रावकैः शुभचिन्तनैः / सम्भूय व्ययितव्यं चास्माभिरेवं विनिश्चितम् // 49 // શુભ વિચાર કરનારા તે શ્રાવકોએ એ પ્રમાણે વિચાર કરીને આપણે બધાએ ભેગા મળીને ખર્ચ કરવું એ નિશ્ચય કર્યો. 49. पूर्णचन्द्रात्मजेन श्रीपन्नालालेन धीमता। दत्ता पञ्चशती हर्षाद्धर्षो दाने प्रशस्यते // 50 // . પૂરણચંદના પુત્ર બુદ્ધિમાન પન્નાલાલે હર્ષથી પાંચસે પૈઓ આપ્યા. કારણે કે, દાનમાં હર્ષજ વખણાય છે. એટલે દાન આનંદવાળી મનથી કરવું. પણ ચર્ણ ચણતા મનથી કરવું નહિં 50. दत्तं नगीनदासेन कर्पूरतनुजन्मना / शतद्वयं रूप्यकाणां मुदा पञ्चाशदुत्तरम् // 51 // કપૂરચંદના પુત્ર નગિનદાસે ઘણા ઉત્સાહથી અઢીસે રૂપિઆ આપ્યા : . P.P.AC. Gumatnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #349
--------------------------------------------------------------------------
________________ चरितम्.] મેહનચરિત્ર સર્ગ ચદમ. (345) उदयश्रेष्टिपुत्रेण धर्मचन्द्रेण दानिना / शतद्वयं रूप्यकाणां दत्तं पञ्चाशदुत्तरम् // 52 // દાનમાં પ્રસિદ્ધ ઉદેચંદના પુત્ર શેઠ ધર્મચંદે પણ આ અઢીસો આપ્યા.પર. भक्तेन देवकर्णेन मूलजीतनुजन्मना। शतदयं रूप्यकाणां दत्तं पञ्चाशदुत्तरम् // 53 // અને મુળજી શેઠના પુત્ર ભક્તિવાળા દેવકરણ શેઠે પણ રૂપૈઆ અઢીસે साप्या. 53. एवं कैश्चिच्छतं कैश्चित्पञ्चाशत्पञ्चविंशतिः। सर्वसङ्कलने द्रव्यमभूदष्टसहस्रकम् // 54 // એ પ્રમાણે કેઈએ સે, કેઈએ પચાસ અને કોઈએ પચીસ રૂપિઆ આપ્યા, તે સર્વ મળીને રૂપિઆ આઠ હજાર થયા. 54. पर्याप्तं लालवागस्य वर्षमात्रकृते व्यये / भवितेति स्फुटं ध्यात्वा श्रेष्ठिभिः स्म विरम्यते // 55 // લાલબાગના એક વર્ષદિવસના ખર્ચને માટે ચાલે તેટલું દ્રવ્ય હવે એક થઈ ગયું છે એમ ધારી શેઠીઆઓએ એ ટીપ આગળ ચલાવી નહી. પપ. अथ हर्षगणेरद्य पूर्णयोगस्य योगिनः / पन्यासपदवी देयेत्येवं सर्वैर्विनिश्चितम् // 56 // - પછી બધાએ મળીને નિશ્ચય કર્યો કે “આપણે શ્રીહર્ષ ગણીજી યોગીને યોગ પરે થયે છે માટે તેમને પન્યાસ પદવી આપવી. 56. श्रीमद्धर्षमुनियोगी यादृशोऽस्ति महातपाः। तथा महोत्सव कार्य एवं सर्वैर्विनिश्चितम् // 57 // શ્રીહર્ષનિજ યોગી જેવા મોટા તપવાળા છે તે પ્રમાણે તેમને ઉત્સવ પણ તે મેટ કરે” એવો સર્વેએ નિશ્ચય કર્યો. 17, 44 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #350
--------------------------------------------------------------------------
________________ ( 346 ) मोहनचरिते चतुर्दशः सर्गः। [ उत्तरनिश्चित्य ते तथा कर्तुं लगाः श्रावकपुङ्गवाः / निश्चिते न विलम्बन्ते सुधियो नयदर्शनाः // 58 // શ્રાવકોમાં શ્રેષ્ઠ તે શ્રાવકો એવી રીતને નિશ્ચય કરીને તે કામ કરવામાં જોડાઈ ગયા. કારણ કે, નીતીને જાણનારા બુદ્ધિમાન પુષે ઠરાવેલા કામમાં विसं २ता नथी. 58. लेखाग्भिश्च श्रीमद्भिः श्रावकैर्भक्तिशालिभिः / तस्मिन्क्षेत्र परक्षेत्र प्रसिद्धिरिति कारिता // 59 // ... ભક્તિવાળા શ્રાવકે એ લેખ (કંકોત્રી) મોકલીને તથા સંદેશા મોકલીને એ વાત પિતાનાં ક્ષેત્રમાં (એટલે પિતાના ગામમાં) તથા અન્ય ક્ષેત્રમાં (એટલે બીજા ગામમાં ) આગળ કહેવામાં આવશે તે પ્રમાણે પ્રસિદ્ધ કરાવી. 59. आषाढशुक्लषष्ठयां श्रीमोहनमहामुनेः। शिष्याय स्वसदाचारनिष्ठाय विदुषे तथा // 60 // शान्तात्मने सदादान्तहषीकाय महात्मने / तपस्विने श्रीहर्षाय पन्यासपदवी शुभा // 61 // दातव्या तत्प्रसङ्गेन भविता चोत्सवो महान् / आगन्तव्यं हि संघेन शासनोन्नतिकाङ्गिणा / / 62 // મહામુની શ્રીહનલાલજી મહારાજના શિષ્ય, પિતાના સદાચારમાં નિષ્ઠા વાળા, વિદ્વાન, શાંત મનવાળા, ઈંદ્રિને જીતનાર, મહાત્મા અને તપસ્વી શ્રીહ મુનિજીને અશાડ સુદી છઠને દિવસે પન્યાસની શુભ પદવી આપવાની છે, તે પ્રસંગે ભેટે ઉત્સવ થશે, માટે શાસનની ઉન્નતિ ઈચ્છનાર સંઘે જરૂર यावयु. 60-61-62. सिद्धाचलादिसप्तानां तीर्थानां दृश्यमुत्तमम् / तदा दृष्टिपथं याता दुरितध्वंसकारणम् / / 63 // પાપને નાશ કરનાર, સિદ્ધાચળ વિગેરે એટલે સિદ્ધાચળજી, સમેતશી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak. Trast.
Page #351
--------------------------------------------------------------------------
________________ चरितम्.] મેહનચરિત્ર સર્ગ ચદમો. (347 ) રજી, અષ્ટાપદજી, ગીરનારજી, આબુજી, તારંગાજી તથા લેકનાળી એ સાત તીર્થોના ઉત્તમ દેખાવ એટલે રચના થશે તે પણ તે વખતે જોવામાં આવશે. 63. ईदृग्दृश्यं पुनर्नैव कालेऽस्मिन्नतिदारुणे। दारिद्यप्रचुरे भव्या भविष्यत्यनुमीयते // 64 // હે ભવ્ય જીવો ! દારિદ્રયથી વ્યાપ્ત થયેલા આ દારુણ કલિકાળમાં આવું દૃશ્ય એટલે એવી સંપ્તક્ષેત્રની રચના ફરીથી થવાનો સંભવ નથી એમ અમે अनुमान अशये छीस. ( भाटे दर्शन 12 // सावgar नये.) 64. .. रचना समवसरणस्यात्यन्ताहादकारिणी। . ....... भाविनी नैव हातव्यः कालोऽयं भव्यसत्तमाः // 65 // . હે ભવ્યજનોમાં શ્રેષ્ઠ શ્રાવકે ! સમવસરણની શ્રેષ્ઠ રચના અત્યંત આલ્હાદકારક થવાની છે, માટે આવો શુભ સમય ગુમાવશે નહિ. 65. कस्तूरचन्द्रतनयामीचन्द्रस्यास्य स्वर्गिणः। - पत्नी गुलाबनाम्नी या धर्मकार्यधुरंधरा // 66 // तया तथा सुश्राद्धस्य चुन्नीलालस्य रत्निनः। कङ्कनाम्न्या धर्मपन्या तथान्यैः श्राविकाजनैः॥ 67 // करिष्यते समारोहपूर्वकं समहोत्सवम् / दुरदृष्टगणध्वंसी श्रीमदुद्यापनोत्सवः / / 68 // સ્વર્ગવાસી થયેલા કસ્તુરચંદના પુત્ર અમીચંદની ગુલાબ નામની સ્ત્રી કે જે ધર્મકાર્યમાં અગ્રેસર છે તથા શ્રેષ્ઠ શ્રાવક ચુનીલાલ ઝવેરીની ધર્મપત્ની કંકુબાઈ અને બીજી શ્રાવિકાઓ મળીને મોટા ઠાઠથી પાપોનો નાશ કરનાર ઉઘાપનને भोट। उत्सव ४२शे. 66-67-68. * भव्या भवद्भिर्नो कार्यः प्रमादोऽस्मिञ्शुभे दिने / आयुर्भवन्तो जानन्ति पताकाञ्चलचञ्चलम् // 69 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #352
--------------------------------------------------------------------------
________________ ( 348 ) मोहनचरिते चतुर्दशः सर्गः। [उत्तर હે ભવ્ય જીવો! તમારે આ શુભ દિવસે પ્રમાદ કરે ન જોઈએ. કારણ કે, આયુષ્ય તે પતાકાના લુગડાના છેડા જેવું ચંચળ છે તે તમે જાણો છે. (માટે બીજા કોઈ વખતે જોઈશું એમ સમઝીને પ્રમાદ કરે નહી.) 68. आरभ्य ज्येष्ठकृष्णस्य सर्वसिद्धां त्रयोदशीम् / आषाढशुक्लपक्षीयचतुर्दश्यवधि ध्रुवम् // 70 // भावी महोत्सवः श्रीमत्तीर्थनाथस्य सन्निधौ / भव्या नित्यं भयत्राता दाता शिवसुखश्रियः // 71 // હે ભવ્ય જીવો! જયેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની સર્વસિદ્ધ તેરસથી આરંભીને અશાડ માસના શુક્લ પક્ષની દશસુધી દરરોજ શ્રી તીર્થનાથજીની સંનિધિમાં સંસારના ભયથી રક્ષણ કરનાર અને મોક્ષલક્ષ્મીને આપનાર મેટો ઉત્સવ थवानो छ. 70-71. ज्येष्ठकृष्णत्रयोदश्यां शुभायां शुभखेचरे / समये भाविनी कुम्भस्थापना शुभदर्शना // 72 // જેક માસના કૃષ્ણપક્ષની શુભ ત્રયોદશી (તેરસ) ને દિવસે સારા રહેવાળા સમયમાં રૂડા દેખાવવાળી કુંભની સ્થાપના થશે. 72. आषाढे शीतकिरणोन्नतिहेतौ दले खलु / प्रतिपद्यतिशयी भव्या निर्गन्ता वरघोटकः // 73 // હે ભવ્યજી! અશાડ માસમાં ચંદ્રની ઉન્નતીના કારણરૂપ પક્ષમાં (એટલે શુક્લ પક્ષમાં) પ્રતિપદાને દિવસે અતિશયવાળો એટલે બહુ મેટ વરઘેડોનિકળી.. इत्यादिभाविनोऽनेके कर्तव्याः शुभहेतवः / एषां लाभः श्राद्धवर्यैर्भवद्धिर्गद्यतामिति // 74 // ઈિત્યાદિ શુભના (પુણ્યના) હેતુરૂપ અનેક પ્રકારના ઉત્સવો કરવાના છે તેમને લાભ આપ સર્વ શ્રેષ્ઠ શ્રાવકેએ અવશ્ય લેવો જોઈએ.” 74. श्रुत्वेति श्रावका लमा विषयान्तरवासिनः / आगन्तुमभवन्मोहमयी श्राद्धमयीव यत् // 75 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #353
--------------------------------------------------------------------------
________________ चरितम्. ] મેહનચરિત્ર સ દો. (349) એ પ્રમાણે સાંભળીને દેશાંતરમાં રહેનારા શ્રાવકો પણ મુંબઈમાં આવવા લાગ્યા; અને તેથી મુંબઈ શ્રાવકમયજ હોય એમ ભાસવા લાગ્યું. 75. श्राद्धवृन्दं समायातं कदम्बककदम्बकम् / देशान्तरान्मुमुदिरे श्राद्धा मुम्बानिवासिनः / / 76 // દેશાન્તરોમાંથી શ્રાવકોનાં ટોળે ટોળાં આવવા લાગ્યાં. તેમને જોઈને) . भुम।न। २२वासी श्राव। हर्ष पासवा साया. 76. यथासमयमारब्धो माधवोद्याननामनि / यथाचारं यथातन्त्रं श्रावकैः स क्रियागणः॥७७॥ શ્રાવકોએ ઠરાવેલે બરાબર સમયે પોતાના આસ્રાય અને આચાર પ્રમાણે માધવબાગમાં તે ક્રિયાઓ કરવાનો પ્રારંભ કર્યો. 77. आयातानां श्रावकाणां तथा नगरवासिनाम् / वादित्राणां तथा तीर्थरचनानां बहुत्वतः॥ 78 // उत्सवोऽयं लालबागे महत्यपि च नो मौ / ततोऽभवन्महोद्याने माधवीये महोत्तमे // 79 // આવેલા શ્રાવકે તથા મુંબઈ નગરના રહેવાસી શ્રાવકો, તીર્થની રચના અને વાજાંવાળાઓને સમુદાય ઘણું વધારે હોવાથી લાલબાગ મેટ હતો પણ તેમાં સમાવેશ ન થવાથી આ ઉત્સવ વિશાળ અને ઘણા ઉત્તમ માધવબાગમાં કરવામાં साव्यो. 78-78. ... ज्येष्ठकृष्णत्रयोदश्यां घटस्थापनके दिने। - कृतं श्रीस्वामिवात्सल्यं देवकर्णसमष्टितः॥ 80 // જેઠ માસના કૃષ્ણપક્ષની ત્રદશિયે (તેરસે) ઘટસ્થાપનને દિવસે દેવउनी भंडणी (उपनाये ) स्वाभिवात्सल्य यु. 80. देवकर्णः कलौ कर्ण इति वाग् नातिशायिनी। . अग्रेसरोऽयं सर्वेषु यतः कर्मसु दृश्यते // 81 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #354
--------------------------------------------------------------------------
________________ [૩ર ( 10 ) मोहनचरिते चतुर्दशः सर्गः। કલિયુગમાં દેવકરણ શેઠ સાક્ષાત કરણ છે એમ કહિયે તો તે કંઈ વધારે નથી ( અર્થાત યોગ્ય જ છે). કારણ કે, સર્વ કાર્યોમાં એ અગ્રેસરજ દેખાય છે. 81. आषाढे धवले पक्षे प्रथमायां तिथौ यदा / વરઘોદર બહુ શ્રેટિસમવારે ૮ર .. सर्वाङ्गसुन्दरा बाला मदनोन्मानमाथिनः / अनुमानपथाक्रान्तरत्नालङ्कारसंस्कृताः // 83 // વતરરવરથી પરતઃ પામતા. वादित्रमधुरारावैराह्वयन्तो निरीक्षकान् // 84 // सनिमेषांश्च कुर्वन्तो सनिमेषानपि क्षणम् / सहजानन्ददैालत्वैश्चमत्कारकारणैः / / 85 // જે સમયે કામદેવને ગર્વ ઉતારે એવા સુંદર સર્વ અંગવાળા, અનુમાનમાં પણ ન આવે એવા રત્નોના અલંકારોથી શણગારેલા, ચારઘોડાની બગીમાં બેઠેલા ચારેય બાજુ પાયદળથી વિંટાયલા, વાજાંના મધુર શબ્દોથી પ્રેક્ષકોને બોલાવી રહ્યા હોય એમ જણાતા, બાલપણને સહજ આનંદ આપે એવા ચમત્કારોથી થોડા વખતને માટે નિમેષવાળાઓને (મટકું મારવાને સ્વભાવવાળા મનુષ્યને ) પણ અનિમેષ ( મટકું માર્યા વગર જનારા દેવું) બનાવતા શેઠિયાઓના બાલક અશાડ માસના શુકલ પક્ષની પ્રતિપદાને દિવસ વરઘોડામાં ચાલ્યા. આ લેકમાં મનુષ્યોને દેવ બનાવતા એ પ્રમાણે અર્થ શ્લેષથી ઉત્પન્ન થાય છે. તેથી વિરોધાભાસ અલંકાર રહ્યું છે. એ કવિતાને ચમત્કાર છે. અને વાસ્તવિકમાં એવી રીત પણ હોય છે કે કંઈ સારું જોવાનું હોય ત્યારે મનુષ્ય અનિમેષ (એકાગ્ર દૃષ્ટિથી જોનારા મટકું માર્યા વગર જેનાર બની જાય છે) 82-83-84-85. वरोधाभास इष्यते" ... 1 अस्ति खल्वत्र विरोधाभासो नामालंकारः / तल्लक्षणं तु "आभासत्वे विरोधस्य विरोधाभास र इति / तस्यात्र समन्वयो यथा-सनिमेषा मानवा निनिमेषा देवा भवितुमशक्यइति विरोधः / यस्यातिसुन्दरत्वादासक्त्या निर्निमेषं निरीक्षणं संभवतीति विरोधपारंहारः / तथा च बाढ / विरोधाभासालंकारः। 1 મટકું માર્યા વગર જેવું એ દેવાનું ખાસ ચિન્હ છે, તેથી જ તેઓ અનિમિષ કહેવા Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #355
--------------------------------------------------------------------------
________________ કારિત.] મેહનચરિત્ર સર્ગ ચિદમ. ( 38 ) तदाऽभूद्रष्टुलोकानां सन्निपातोऽतिसंकुलः / संयोगोऽपि सुदूराणां समवाय इवाभवत् // 86 // તે વખતે જેનારાઓનો ઘણો માટે સમુદાય ભેગો થયે હતે. અને દૂર દૂરનાઓનો સંગ થયે હતે તો પણ સમવાયના સરખો જણાતો હતો. અર્થત, સંગ એટલે ભિન્ન ભિન્ન પદાર્થો સાથે મળે તેનું નામ સંગ કહેવાય છે, તેવી રીતે અહિં પણ જુદા જુદા પુરુષને સંગ (સમુદાય) થયે હતો તો પણ સમવાયસરખો એટલે નિત્ય સંબંધવાળો અર્થાત એક પિંડસરખો જણાતો હતો. એટલે એવી ગીરદી હતી કે જરાપણ વચમાં અવકાશ ન હત 86. . व्याजहे सजनैर्देशहितायार्पितजीवनैः। मुण्डितो भारतश्चेदृगितः पूर्वस्य का कथा // 87 // (આ વરઘોડો જોઈને) દેશના હિતને માટે જીવન અર્પણ કરનારા સેજનો કહેવા લાગ્યા કે, આ પ્રમાણે ક્ષણ થયેલે પણ ભરતખંડ હજુ આવી સમૃદ્ધિ વાળે છે તો પહેલાની તો વાત જ શી કહેવી? 87. धन्यवादास्तदा दत्ता रनिभ्यः प्रेक्षकैर्जनैः। ... સત્યાઘાત યમ તિહાંસાપુરાતનાર // 88 | - તે વખતે જનારા લેકોએ ઝેરીઓને ઘણા ધન્યવાદ આપ્યા કે, આ ઝવેરીએ પ્રાચીન ઈતિહાસે માં સાંભળેલી વાતને સત્ય કરી બતાવે છે. એટલે ભારતના ઇતિહાસમાં જે અદ્ભુત અનંત સંપત્તિઓનું વર્ણન છે તે સત્ય હોવાની આ વરઘોડા એ સાક્ષી આપી. 88, षष्ठयां श्रीहर्षमुनिराट् शान्तो दान्तो वशी कृती / * સંન્યાસૌશદ્યોતિન્યાસTuસંતઃ 81 | પછીના દિવસે શાંત (અંતરિંદ્રિય દમન-મનોનિગ્રહ કરનાર), દાંત (બાશેદ્રિને દમન કરનાર), તેથીજ ઇન્દ્રિયોને વશ રાખનાર અને કુશળ શ્રીહર્ષમુનીજીને સંન્યાસમાં પ્રવીણતાસૂચક પન્યાસપદ આપવામાં આવ્યું. 89. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #356
--------------------------------------------------------------------------
________________ / 352 ) मोहनचरिते चतुर्दशः सर्गः। [ उत्तरतस्मिन्नवसरे संघ उद्दिश्यमं महामुनिम् / चक्रे जयध्वनि येन जयाद्वैत इवाभवत् // 9 // તે વખતે સર્વ સંધે આ મુનિ મહારાજને ઉદ્દેશીને જય જય શબ્દ કર્યો કે, પન્યાસ શ્રીહર્ષમુનિ મહારાજજીકી જય.” તેનાથી આખું જગત જ્ય જ્ય શબ્દમય થઈ ગયું હોય એવું જણાવા લાગ્યું. 90. यादवात्मजनिः श्रीमानमीलालः प्रभावनाम् / चकार मङ्गलैः पूणैर्नारिकेलफलैर्मुदा // 91 // તે પ્રસંગમાં જાદવજીના પુત્ર શ્રીમાન્ અમલાલે હર્ષથી માંગલીક નાળીએરના जाना प्रभावना 21.81. द्रव्यं तस्मिन्दिने मोहमयीसंघः प्रसङ्गतः। निराश्रिताश्रयायादादष्टादशसहस्रकम् // 92 // તે દિવસે મહારાજ શ્રીહર્ષમુનિજીને પન્યાસે પદવી આપવાના પ્રસંગમાં મુંબઈના સંઘે નિરાશ્રિતોને આશ્રય આપવાને માટે રૂપિઆ અઢાર હજારનું ફંડ मे\ थु. 82. तस्मिन्नेव दिने पूर्णचन्द्रजः श्रेष्ठिसत्तमः / पन्नालालोऽकरोत्स्नात्र-मष्टोत्तरशताभिधम् // 93 // તેજ દિવસે શેઠિયાઓમાં શ્રેષ્ઠ પુનમચંદના પુત્ર પન્નાલાલે અડેરી सनात्र यु. 83. अनेन श्रेष्ठिवर्येण तस्मिन्नेव दिने शुभे। कृतं श्रीस्वामिवात्सल्यं येन धर्मोऽनुरज्यते // 94 // શેઠિયાઓમાં શ્રેષ્ઠ એજ શેઠે (પન્નાલાલ શેઠે) તેજ દિવસે સ્વામિવાત્સલ્ય ज्यु है, या भीतु।। वृद्धि पामे छ. 84. आषाढशुक्लपक्षायत्रयोदश्यां फतात्मजः। माषाजीत्यभिधेयो यो मरुदेशविभूषणः // 95 // P.P.A.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #357
--------------------------------------------------------------------------
________________ चारतम्.] મહિનચરિત્ર સર્ગ ચાદમાં. (353) ... धराधारां शान्तिधारां स चकार यथाविधि / तस्मिन्नेव दिने स्वामिवात्सल्यं चातिहर्षतः // 96 // અશાડ સુદી ત્રદશીને દિવસે મારવાડ દેશના આભૂષણરૂપ અને ફતાજીના પુત્ર ભાષાજીએ વિધિ પ્રમાણે પૃથ્વીને આધારરૂપ શાંતિધારા કરી અને તેજ દિવસે ઘણા હર્ષથી સ્વામિવાત્સલ્ય નવકારસી કર્યું. 95-96. षष्ठ्यामाषाढकृष्णायां खडकप्रान्तवासिभिः / कृतं श्रीस्वामिवात्सल्यं मरुदेशनिवासिभिः // 97 // અશાડ માસના કૃષ્ણપક્ષની ષષ્ટીને દિવસે ખડકની પાસે રહેનાર મારવાડી? શેઠીઆઓએ સ્વામિવાત્સલ્ય કર્યું. 97. आषाढस्यासिते पक्षे त्रयोदश्यां तथापरैः। कृतं श्रीस्वामिवात्सल्यं मरुस्थलविभूषणैः // 98 // અશાડ માસના કૃષ્ણપક્ષની તેરસને દિવસે મારવાડ દેશના અલંકારરૂપ બીજા મારવાડી શેઠીઆઓએ સ્વામિવાત્સલ્ય કર્યું. 98 ...... एवमादि शुभं कृत्यं तपस्या चापि भूयसी। .. बहवोऽस्यां चतुर्मास्यामाटाहिकमहोत्सवाः // 99 // આ ચોમાસામાં એ વિગેરે અનેક પ્રકારનાં શુભકૃત્યો થયાં. તથા તપસ્યાઓ પણ ઘણુ થઈએ. તેમજ અઠાઈના ઉત્સવો પણ ઘણા થયા. 99. .."., खुशालचन्द्रसंभूतीरायचन्द्रो वाणिग्वरः। .. चकाराष्टाहिकं भक्त्या चोत्सवं समहोत्सवम् // 10 // ખુશાલચંદ શેઠના પુત્ર, વાણીઆઓમાં શ્રેષ્ઠ રાયચંદ શેઠે ભકિતથી ધણ આનંદ સાથે મેટો અઠાઈને ઉત્સવ કર્યો. 100. ..... भाद्रकृष्णत्रयोदश्यां रायचन्द्रेण रनिना। .. कृतं श्रीस्वामिवात्सल्यमनेन भवभीरुणा // 101 // ... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #358
--------------------------------------------------------------------------
________________ [ ઉત્તર ( રૂ૪ ) મૌનવન્તિ વતુર્દશા | ભાદરવા વદી તેરસને દિવસે સંસારથી ભય પામતા, ઝવેરી આ રાયચંદ શેઠ સ્વામિવાત્સલ્ય કર્યું. 101. मूलचन्द्रजनुः श्रीमानुत्तमः पुरुषोत्तमः। भक्त्या सस्वामिवात्सल्यं चकाराष्टाहिकोत्सवम् / / 102 // મૂલચંદ શેઠના ઉત્તમ પુત્ર શ્રીમાન પુરુષોત્તમ શેઠે ભકિતથી સ્વામિવાત્સલ્ય તથા અઠાઈ ઉત્સવ કર્યો. 102. एतस्यां हि चतुर्मास्यां न कोपि दिवसो विना / ચાયોત્સવં ચઢા સહૈિં વોત્સવદ્વયમ 202 // આ ચાતુર્માસમાં કોઈ પણ દિવસ ઉત્સવ વગર ગયે નથી. અથવા કઈ કોઈ વખતે એક વખતે સાથેજ બે બે ઉત્સવ પણ થતા હતા. 103. उपदेशान्मुनेः सर्वे धनानित्यत्वमाविदन् / धनं धर्माय भोगाय नाऽधर्मायेक्षणाय च // 104 // મુનિ શ્રીહનલાલજી મહારાજના ઉપદેશથી સર્વેએ એમ જાણ્યું હતું કે, ધન અનિત્ય ( નાશવંત) છે અને તે ધન ધર્મ અને ઉપભોગને માટે છે, પરંતુ અધર્મને રસ્તે વાપરવાને તેમજ તેના સામું જોઈ રહેવાને માટે નથી. 104. अद्यापि स्मर्यते लोकैस्तद्वर्षीयं मनोहरम् / वात्सल्यं चोत्सवाधिक्यं तपोभूयस्त्वमेव च // 105 // તે વર્ષે સ્વામિવાત્સલ્ય તથા ઘણી તપસ્યાઓ અને મનહર ઘણું ઉત્સરી થયા હતા, તેને લેકે હજુ પણ સંભારે છે. 105. સોમવાર આરિવને વાસુરવરે છે उपधानं वाटिकायां पन्नालालस्य जैनिनः // 106 // આસો માસમાં વાલકેશ્વરમાં પન્નાલાલ શેઠની વાડીમાં સંઘના તરફથી 8 ધાન કરવામાં આવ્યું હતું. 106, Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.
Page #359
--------------------------------------------------------------------------
________________ चरितम्. ] મોહનચરિત્ર સર્ગ ચિદમો. (355 ) मार्गशीर्षे शुभे पक्षे षष्ठ्यां तेऽथ तपस्विनः। पूजिता मालिकाजालैर्यमदूतभयावहैः // 107 // માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની છઠને દિવસ તે તપસ્વિને યમરાજાના દૂતને ભય ઉત્પન્ન કરે તેવી માલાઓના સમૂહવડે પૂજવામાં આવ્યા હતા.૧૦ 7. तदुद्दिश्यैव संघेन कृतश्चाष्टाहिकोत्सवः। निष्कासितोऽतिलोक्यश्रीः पूर्ववदरघोटकः // 108 // તેને માટે અત્યંત જોવાયેગ્ય શોભાવાળો વરઘોડો પહેલાની માફકજ સંઘે डायो हता. 108. . अस्मिन्नपि दिने भव्यभवभुग् दर्शनाच्छुभात् / कृतं समवसरणं दृष्टिमोहहरं ध्रुवम् // 109 // આ દિવસે પણ સારી રીતે દર્શન કરવાથી દૃષ્ટિના દોષને હરે અથવા દર્શનાવરણીય અજ્ઞાનને હરે એવું અને ભવિઓને સંસાર નાશ કરનાર સમવસરણ રચવામાં આવ્યું હતું. 10. देशनान्मुनिराजस्य मोहनर्मुनीशितुः / - दृश्येक्षणाच्चोत्सवाचाभवदानन्द उत्कटः॥११०॥ મુનિરાજ શ્રીમેહનલાલજી મહારાજની દેશનાથી અને જોવાની વસ્તુઓમાં પણ જોવાલાયક દેખાવ હોવાથી અને ઉત્સવને લાધે ઘણો મેટો આનંદ थ। 2 / हता. 110. . विहर्तृकामो मुनिराट् श्रावकाणां महाग्रहात् / महत्तमत्वात्क्षेत्रस्याथास्थात्तत्रैव मोहनः॥१११॥ ત્યરબાદ શ્રી મોહનલાલજી મહારાજને વિહાર કરવાની ઈચ્છા હતી પણ શ્રાવકાના ઘણા આગ્રહને લીધે તથા ક્ષેત્ર મોટું હોવાને લીધે તેઓ ત્યાંજ રહીગયા. 111. नवबाणाङ्कभूवर्षे मार्गशीर्षे यथाक्रमम् / शिष्यान्विहर्तुमादिक्षत्तत्रस्थान्मुनिसत्तमः॥ 112 // P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #360
--------------------------------------------------------------------------
________________ [૩ર ( 3 ) . પોતે તુર્દશઃ સ aa | વિક્રમ સંવત્ 1959 ના માર્ગશીર્ષ માસમાં પિતાની સાથે રહેલા શિષ્યને વિહાર કરવાને માટે મેહનલાલજી મહારાજે ક્રમ પ્રમાણે આજ્ઞા આપી. 112. आगन्तुमुत्सुकांस्तत्र विषयान्तरवासिनः।। .. आज्ञापयदथागन्तुं विहारो मुनिभूषणम् // 113 // દેશાન્તરમાં રહેનારા જેઓ ત્યાં આવવાની ઈચ્છાવાળા હતા તેઓને આવવાને માટે પણ આજ્ઞા આપી. કારણ કે, વિહાર કરે એજ મુનિનું ભૂષણ છે. 113. हर्षस्तु नात्यजत्सेवाचुञ्चुस्तच्चरणाम्बुजम् / षट्पदाः किमु गच्छन्ति हित्वा पङ्कजपल्लवम् // 114 // ગુરુસેવા કરવામાં કુશળ શ્રીહર્ષમુનિજીએ તે મહારાજશ્રીના ચરણકમળને જયાં નહી. અર્થાત્ એ મહારાજશ્રીની પાસે રહ્યા. (કવિ કહે છે કે, ) કમળની પાંખડીને ત્યાગ કરી ભમર બીજે જાય છે કે શું? નથી જતો. તેમજ હર્ષમુનીજી પણ મહારાજશ્રીને છોડીને ગયા નહિં. 114. अयं महात्मनः स्वस्य मोहनर्गुरोः पदम् / सेवमानो निजात्मानं कृतकृत्यममन्यत // 115 // આ હર્ષમુનિજીએ પોતાના ગુરુજી, મહાત્મા મોહનલાલજીનાં ચરણકમળની સેવવામાં જ પોતાના આત્માને કૃતકૃત ( કૃતાર્થ) માન્ય. 115. शैक्ष्याश्चाभिनवा ये तु तेऽप्यासन्मोहनप्रभोः। सविधे गुरुसान्निध्यं स्वीयरीतेहि शिक्षकम् // 116 // જે શિષ્ય નવા હતા તેઓ પણ મેહનલાલજી મહારાજની પાસે રહ્યા કારણ કે, ગુરુજીની સંનિધિમાં રહેવાથી પોતાની (સાધુઓની) સર્વ રીતિ શીખવામાં આવે છે. 116. - શ્રેષમુનિશિથ રકના મુનેસૂતા : " छेदोपस्थापनं साङ्गं महाव्रतसमर्पणम् // 117 // શ્રીહર્ષમુનિજીના શિષ્ય રંગનામે મુનીજીને છેદપસ્થાપન કરીને મહાત અર્પણ કરવામાં આવ્યું. 117. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #361
--------------------------------------------------------------------------
________________ चरितम्. ] . मानयरित्र सर्ग यौमी. ( 357 ) तदिनेऽनेनैव साई श्रीयशोमुनिशैक्ष्यकः। भक्त्या भक्तिमुनि रमुवाह भवभेदनम् // 118 // તેમની સાથે તેજ દિવસે શ્રીયશેમુનીજીના શિષ્ય ભક્તિમુનીજીએ ભક્તિથી સંસારના ભારને નાશ કરનારી દીક્ષા લીધી. 128. चतुरस्य मुनेश्चापि विनेयस्य महामुनेः। श्रीमद्धर्षमुनेश्चाभूच्छेदोपस्थापनं शुभम् // 119 // મહામુનિ શ્રીહર્ષમુનિજીના શિષ્ય ચતુરમુનીજીની પણ શુભ છેદેપરથાપનની भाटी . 118. श्रीरत्नलब्धिचमना मुनयोऽमी महाव्रताः। ..., विनेया मुनिराजस्य श्रीमद्राजमुनेस्त्रयः // 120 // મહાવ્રતવાળા શ્રીરત્ન મુનીજી, શ્રીલબ્ધિમુનીજી અને શ્રી ચમનમુનીજી એ ત્રણેય મુનિ મુનિરાજ શ્રીરાજમુનિના શિષ્યો થયા. 120. मार्गशीर्षे शुभे पक्षे द्वितीयायां शुभेक्षणे। पोरबन्दरवास्तव्यो भगवानिति संज्ञया // 121 // जात्या दशश्रीमालीयो ज्ञात्वा भवभयं महत् / त्यक्तचिरङ्गीचक्रेऽसौ दीक्षां भवभयापहाम् // 122 // માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની દ્વિતીયાને દિવસ શુભ મુહૂર્તમાં પોરબન્દરના રહેવાસી જાતે દશા શ્રીમાળી ભગવાનજીએ સંસારના મોટા ભયને જાણીને समृद्धिता सागरी, संसारना मयने मानारी का सीधी. 121-122.. मोटाजीदेहजातस्य वरधाज्याह्वयस्य हि / गृहादिनिर्गतश्चासीद्भूरिश्रीवरघोटकः // 123 // છે અને તેમને ઘણી શોભાવાળો વરઘોડો મોટાજીના પુત્ર વરધાજીને ઘેરથી કહાડવામાં આવ્યા. 123.. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #362
--------------------------------------------------------------------------
________________ (358) . मोहनचरिते चतुर्दशः सर्गः / [उत्तरमुनित्वे मुनिराजस्यास्याभूद्भक्तीतिसंज्ञकम् / नाम भक्तिमतः शोभाधाम शर्मकरं वरम् // 124 // ભકિતવાળા આ મુનિરાજનું મુનિદીક્ષામાં શોભાના ધામરૂપ, સુખ આપનાર શ્રેષ્ઠ ભક્તિમુનીજી એવું નામ રાખવામાં આવ્યું. 124. मोहनर्षेः प्रशिष्यस्य कल्याणस्य मुनेरयम् / विनेयः सनयो भक्त्या बभूव भवभीरुकः॥ 125 // સંસારથી ભય પામતા અને નીતિવાળા તે ભક્તિમુનિ મોહનલાલજી મહારાજના શિષ્યના શિષ્ય કલ્યાણ મુનીજીના શિષ્ય થયા. 125. मुम्बईतिलके वालुकेश्वरे निजकानने / पन्नालालात्मजः श्रीमानमीचन्द्रो जिनालयम् // 126 // चकार कृतवांस्तत्र प्रतिष्ठां मुनिपुङ्गवः। मोहनर्षिर्मार्गशीर्ष शुक्लायां पञ्चमीतिथौ // 127 // મુંબઈના તિલકરૂપ શ્રીવાલકેશ્વરમાં પન્નાલાલ બાબુના પુત્ર અમીચંદે પિતાની વાડીમાં જીનાલય (દેરાસર) કરાવ્યું. તેમાં મુનિયામાં શ્રેષ્ઠ શ્રીહનલાલજી મહારાજે માગશર સુદી પંચમી તિથીને દિવસે પ્રતિષ્ઠા કરી. 126-127. कालविन्मुनिराजोऽयममीचन्द्रं शशास ह। जिनालयव्ययार्थं त्वं द्रव्यं देहि महामते // 128 // . સમયને જાણનાર મેહનલાલજી મહારાજ આ અમીચંદને શીખામણ દેવા साया, "महामति ! (माटी युद्धिवाणा!) ।सरने पर्थ नभवाने भाटे तु द्रव्यहाडी 2 / 5. 128. पश्चात्प्रमादवशतो भविताऽसातनान्यथा। सर्वेषां चैत्यकर्तृणामेष पन्थाः प्रदर्श्यते // 129 // આ કારણ કે, પછીથી પ્રમાદને લીધે સંભાળ ન લેવાય તો પણ જે દ્રવ્ય કહાડી રાખ્યું હોય તો દેરાસરની અશાતના થતી નથી. અને જે ન ક8" P.P.AC. Gunratnasuri M.S. / Jun Gun Aaradhak Trust
Page #363
--------------------------------------------------------------------------
________________ रितम्. ] મહિનચરિત્ર સગે ચિદમ. (359 ) ડયું હોય તો પ્રમાદને લીધે પછી અશાતના થાય છે. અને ચૈત્યાલય કરાવનારા દરેક જણને એવી રીતને માર્ગ અમે બતાવીએ છીએ.” 129. अमीचन्द्रोऽपि सुप्रज्ञ ओमित्युक्त्वाथ तत्क्षणम् / ..... चैत्यकार्यकृते प्रादात्सहस्रं पञ्चविंशतिम् // 130 // . ઘણી સમજણવાળા અમીચંદે પણ મહારાજના વાક્યને અંગીકાર કરી તેજ વખતે ચિત્યાલયને માટે પચીસ હજાર રૂપૈઆ કહાયા. 130. अदःप्रसङ्गतोऽकार्षीदुत्सवं समहोत्सवम् / कर्माष्टकष्टदलनचणं घौरथाष्टभिः // 131 / / આ પ્રસંગને લઈને આઠ દિવસે વડે અષ્ટકર્મનાં કષ્ટને નાશ કરનારે અઠાઈને મહત્સવ ઘણા ઉત્સાહથી કર્યો. 131. सर्वासातोपशमनं दात्रं दुष्कर्मसंततेः। चकार शान्तिस्नात्रं च अमीचन्द्रो महामतिः॥ 132 // મહાબુદ્ધિવાળા અમીચંદે સર્વપ્રકારનાં કષ્ટને શમાવનાર, દુષ્ટ કર્મને નાશ કરનાર શાંતિ સનાત્ર પણ જણાવ્યું. ૧૩ર. ससन्मानं प्रशंसैकपात्रं प्रज्ञाविशारदः।। अमीचन्द्रश्चकाराथ स्वामिवात्सल्यमुत्तमम् // 133 // વિશાળ પ્રજ્ઞા (બુદ્ધિ) વાળા અમીચંદે અત્યંત પ્રશંસાપાત્ર સ્વામીવાત્સલ્યને उत्सव (न४।२सी ) घgo सन्मानथी थी. 133. माघेऽथादिपव्याने नूनमेकादशीतिथौ / कृष्णपक्षे चतुर्णां हि छेदोपस्थापनक्रिया // 134 // अभूत्तेषामिदं नाम यतीनां संयतात्मनाम् / / संवेगरससुस्वादलोलुपानां वशात्मनाम् // 135 // ' '' ત્યાર પછી પાપરૂપ હાથીને નાશ કરવામાં સિંહના સરખા પરાક્રમી માઘમાસના કૃષ્ણપક્ષમાં એકાદશીને દિવસે ચારેય મુનિનું છેદોપ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #364
--------------------------------------------------------------------------
________________ ( 6 ) મોનારતે સ્થાપન કરવામાં આવ્યું. અર્થાત તેમને વડી દીક્ષા આપવામાં આવી. મનને જીતનારા, સંવેગ ( ત્યાગ) ના રસનું આસ્વાદન કરવામાં તૃષ્ણા વાળા ( અર્થાત તીવ્ર વૈરાગ્યવાળા) અને આત્માનું સંધાનપરાયણ તે મુનિનાં નામ આ પ્રમાણે હતાં–૧૩૪–૧૩૫. गतमानस्य शिष्यः श्रीगुमानस्य क्षमावतः / ઐશ્વર્થનામાં વિશેયસ્તીપ્રજ્ઞઃ ક્ષમામાનઃ | રૂ . માનથી રહિત અને ક્ષમાવાળા શ્રીગુમાન મુનીજીના તીક્ષ્ણ બુદ્ધિવાળા અને અન્વર્થ નામવાળા ( નામ પ્રમાણે ગુણવાળા) શિષ્ય ક્ષમામુનીજી. 136. अनेन मुनिना पूर्वं गार्हस्थ्यमधिकुर्वता / '' 'ઉઢતો થોડાહ્યો ગામ સુરતથી | શરૂ૭ | પૂર્વે આ મુનિજી જયારે ગૃહરથાશ્રમમાં હતા ત્યારે સુરત પ્રાંતમાં આવેલું હડા નામે ગામ એમણે શોભાવ્યું હતું અર્થાત્ ત્યાંના રહીશ હતા. 137. जनकोऽस्य महाभाग्यः श्रीमोहनवाणिग्वरः / / जननी देवपूर्वा श्रीकुमारी पञ्चपुत्रिका // 138 // મહાભાગ્યવાળાં, વાણીઆઓમાં શ્રેષ્ઠ એમના પિતાનું નામ મોહનલાલ શેઠ હતું અને પાંચ પુત્રવાળાં એમની માતાનું નામ શ્રીદેવકર હતું. 138. श्रीमद्देवमुनेः शिष्यो लेच्छग्रामविभूषणम् / सद्भावभावितात्मा श्रीभावाख्यो मुनिसंयुतः॥ 139 // .. સારી ભાવનાથી સંરકાર પામેલા મનવાળા, લેચ્છ ગામના આભૂષણરૂપ શ્રીદેવમુનીજીના શિષ્ય શ્રીભાવમુનીજી. 139. उक्तस्यैव मुनेः शिष्यः कर्पूर इव निर्मलः / __ मुनिः कपूरनामा यो मरुभूमिभयापहः॥ 140 // . તેજ મુનીજીના એટલે શ્રીદેવમુનીજીના શિષ્ય, મારવાડ દેશની ભૂમીના " હરનાર, કપૂરના સરખા નિર્મળ શ્રીકપૂરમુનીજી. 140. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #365
--------------------------------------------------------------------------
________________ चारितम्. 1 भाडनयरित्र सर्ग यौहा. (361) कल्याणपादपद्मभ्रमरायितशिरोलकः / नाम्ना भक्तिमुनिश्चमे. चत्वारः परिकीर्तिताः॥ 141 // કલ્યાણમુનીજીનાં ચરણકમળમાં જેમના કેશ ભ્રમર રૂપે થાય છે અર્થાત કલ્યાણમુનીજીને નમતી વખતે ચરણકમળમાં જેના કેશ બ્રિમસિરખા દેખાય છે તે એટલે કલ્યાણમુનીજીના શિષ્ય ભક્તિમુનીજી એ રીતે ચાર હતા (તેમને महाीक्षा माथी.) 141. अस्मिन्नेव दिने श्राद्धः शुद्धसत्त्वोऽल्पकर्मकः। . पालनादिपुरप्रान्तपुरवासी वशी कृती // 142 // ओशवालाख्यजातीयो नाना माणिक्यचन्द्रकः। . भावतो द्रव्यतश्चापि दीक्षां जग्राह सग्रहः // 143 // એજ દિવસે શુદ્ધ સત્ત્વવાળા, અલ્પકર્મવાળા, ઇંદ્રિયને વશ રાખનારા, કુશળ, પાલણપુર પ્રાંતનો કેઈક ગામના રહેવાસી, ઓસવાળ જાતીના અને સારી વાતમાં આગ્રહવાળા માણકચંદે દ્રવ્યદીક્ષા અને ભાવદીક્ષા લીધી. 144-143. ....... अयं श्रीमन्मुनीन्द्रस्य हर्षस्य यमिनो मुदा। विनेयो व्यत्ययो नाम्नि विशेषो नास्य दृश्यते // 44 // આ માણેકચંદ ઘણી હર્ષથી સંયમવાળા શ્રીહર્ષમુનીજીના શિષ્ય થયા, અને એમના નામમાં ઝાજો ફેરફાર જણાતો નથી. અર્થાત્ તેમનું માણકમુનીજી નામ २।५-यु. 144. . वध्वा श्रेष्ठिभगवतो पोरबन्दरवासिनः। अस्मिन्नेव दिने दीक्षा जगृहे पुरपट्टणे // 145 // .. પિરબન્દરના રહેવાસી ભગવાનદાસ શેઠની પત્નિએ તેજ દિવસ પાટણમાં દીક્ષા લીધી. 145. इयं हीरश्रियः शिष्याऽभवद्भवभयाकुला / विवेकश्रीरिति ख्याता सद्विवेकप्ररोचिनी // 146 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #366
--------------------------------------------------------------------------
________________ ( 362 ) मोहनचरिते चतुर्दशः सर्गः / [ उत्तरસંસારના ભયથી વ્યાકુળ થયેલી તે ભગવાનદાસની પત્ની શ્રીહીરશ્રીની શિષ્યા (ચેલી) થયાં અને સારા વિવેકમાં સચીવાળી તે બાઈનું નામ વિવેકથી 2 / यु. 146. अथ फाल्गुनशुक्लायां पञ्चम्यां सद्हे क्षणे / अभयाङजमाणिक्यचन्द्र श्रेष्ठिप्रिया सती // 147 // प्रश्ननाम्नी शुभां दीक्षां जग्राह भवनाशिनीम् / हीरश्रियो विनेयेयं प्रश्नश्रीनामिकाऽभवत् // 148 // ત્યાર પછી ફાગણ સુદી પાંચમને દિવસે સારા ગ્રહવાળા સમય(લગ્ન)માં અભેચંદ શેઠના પુત્ર માણેકચંદની સ્ત્રી પરસને સંસારનો નાશ કરનારી દીક્ષા લીધી. અને આ પરસનબાઈનુ પ્રનશ્રી નામ પાડયું, અને તે હીરશ્રીની શિષ્યા ( येदी ) 17. 147-148. अस्मिन्नेव दिने काचित्पोरबन्दरवासिनी / जग्राह दीक्षां रूपश्रीर्विनेयेयं सुराश्रियः॥ 149 / / એજ દિવસે પોરબંદરની એક બાઈએ દીક્ષા લીધી તેનું રૂપથી નામ પાડયું અને તે સુરશ્રીની શિષ્યા થઈ. 149. अस्याः पुत्रोऽपि जग्राह देवीदासोऽल्पकर्मकः / दीक्षां फाल्गुनशुक्लायां सप्तम्यां बालकोऽप्यहो।। 150 // તેને પુત્ર અ૮૫ કર્મવાળો દેવીદાસ બાળક હતો તો પણ તેણે ફાગણ . सुट्टी सातभने हिवसे दीक्षा सीधी. 150. सद्दर्शनस्य नामास्याभूदर्शनमुनिर्मुनेः। विनेयश्चाभवद्भक्त्या श्रीमद्भक्तिमुनेरयम् // 151 // સમ્યગ્દર્શનવાળા તે મુનીનું દર્શન મુની નામ પાડયું અને શ્રીભક્તિ મુનીજીને તે શિષ્ય થયા. 151. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #367
--------------------------------------------------------------------------
________________ चरितम्. ] भानयरित्र सर्ग यौमी. (363 ) अथ श्रीमन्महाराजो मनस्वी मोहनो मुनिः। * लालवागादिहत्यासौ वालुकेश्वरमध्यगात् // 152 // ત્યાર પછી ગંભીર પ્રકૃતિલાળા શ્રી મેહનલાલજી મહારાજ લાલબાગથી વિહાર કરીને વાલકેશ્વર પધાર્યા. 152. मुनिर्व्याचक्षमाणोऽयं पन्नालालस्य वाटिकाम् / बुभूष तत्र चायातो भव्यो भवभयं वहन् // 53 // पोरबन्दरवास्तव्यो महाभाग्यो मुनिं स्मरन् / * सौभाग्यचन्द्रनामासौ देवीदासस्य मातुलः॥ 54 // તે સ્થાનમાં વ્યાખ્યાન આપતા શ્રીમેહનલાલજી મહારાજ પન્નાલાલ બાબુની વાડીને શેલાવી રહ્યા છે તે સમયે સંસારથી ભય પામેલે પોરબંદરનો રહેવાસી મોટા ભાગ્યવાળ દેવીદાસને મામો ભવિ સભાગચંદ ત્યાં मा०यो. 153-154. दृष्ट्वा तं मुनिराजोऽपि भवभीतं भयापहः / बोधयित्वा दिदीक्षे वा दीक्षव भयभञ्जिनी॥५५॥ ભયને મટાડનાર મોહનલાલજી મહારાજે પણ તેને સંસારથી ભય પામેલો જોઇને દીક્ષા આપી. કારણ કે, દીક્ષા એજ સંસારના ભયને નાશ २नारी छ. 155. वैशाखकृष्णैकादश्यामियं दीक्षा बभूव ह। शिष्यः पद्ममुनेश्वास्य शुभो नाम शुभप्रदम् // 56 // આ દિક્ષા વૈશાખ માસના કૃષ્ણપક્ષની એકાદશીને દિવસે આપવામાં આવી અને તે પદ્વમુનીને શિષ્ય થયે. અને શુભપ્રદ શુભમુનિજી એવું એમનું नाम ल्यु. 156. श्रीमोहनमुनिः स्थित्वा दिनानि कतिचित्पुनः। लालबागमलञ्चक्रे रत्नत्रयविभूषणः॥ 57 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #368
--------------------------------------------------------------------------
________________ (264) પો િવશ સf 1 [9ત્તર જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નથી શોભી રહેલા શ્રીમેહનલાલજી મહારાજે કેટલાક દિવસ વાલકેશ્વર રહીને ફરીથી પાછા લાલબાગને શેભાગે અર્થત લાલબાગમાં પધાર્યા. 157. इतोऽपि मुनिराजोऽयं विजहार महामनाः। पुपाव दादरादींश्च विहारैर्देशनान्वितैः॥ 58 // અહિંથી પણ મુનિરાજ શ્રી મેહનલાલજી મહારાજે વિહાર કરી દાદર વિગેરે રથાને પિતાની દેશનાથી પાવન કર્યા. 158. यत्र यत्र महासत्त्वो जगाम मुनिपुङ्गवः। तत्रत्यैः श्रावकैश्चक्रे महासामयिकोत्सवः॥ 59 // મુનિયામાં શ્રેષ્ઠ અને મોટા સવગુણવાળા (એટલે સત્ત્વગુણપ્રધાન) શ્રીમોહનલાલજી મહારાજ જયાં જયાં વિહાર કરે ત્યાં ત્યાં શ્રીવ સામૈયાને મેટો ઉત્સવ કરવા લાગ્યા. 159. सविशेषा जिनस्यार्चा व्रतं नानाविधं तथा। तद्वच्छ्रीस्वामिवात्सल्यं महान्तो वरघोटकाः // 160 // ઘણુજ શ્રેષ્ઠ પૂજાએ ભણાવવા લાગ્યા. જુદા જુદા પ્રકારનાં વ્રત કરવા લાગ્યા. તથા સ્વામિવાત્સલ્ય અને મોટા મોટા વરઘોડા કાઢવા લાગ્યા. 160. आसन्नायां चतुर्मास्यां श्रीमोहनमुनीश्वरः। परावृत्तः स ठाणातो लालबागमगात्पुनः॥ 61 // પછી ચાતુર્માસું સમીપ આવ્યું એટલે શ્રીમહનલાલજી મહારાજ થાણેથી પાછા વળી ફરીથી શ્રીલાલબાગમાં પધાર્યા. 161. अस्यामपि चतुर्मास्यां तपउत्सवदृश्यकाः। अभूवन्बहवो येषां वर्णनं ग्रन्थवर्द्धनम् // 62 // આ ચોમાસીમાં તપસ્યાઓ, ઉત્સવે અને રચનાઓ ઘણી થઈ હતી પરંતુ તેનું વર્ણન કરતાં ગ્રંથ ઘણોજ મેટે થાય.(માટે અમે વર્ણવ્યું નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #369
--------------------------------------------------------------------------
________________ चरितम्. . माडनयरित्र सर्ग यौहभा. ( 365 ) .. माहात्म्यं मुनिराजस्य श्रीमोहनमनीषिणः / यादृगस्ति स्म नो तादृगन्यस्याहतयोगिनः॥ 163 // તીર્ણ બુદ્ધિવાળા શ્રી મેહનલાલજી મહારાજનું માહાસ્ય જેવું છે તેવું બીજા .. न भुनानुन नथी. 163. गच्छन्तं कुपथं विचारविकलं शार्दूलविक्रीडितं मोहान्धं प्रसभं महागजमिवोष्ट्रः सत्पथं तत्क्षणम् / श्रीमन्तं सुमतिः स्वधर्म इति यो बुद्धा सुधासोदरै ग्जालैर्गमयत्यहो स मुनिराइ जेजीयतां मोहनः // 16 // इति श्रीउत्तरमोहनचरिते चतुर्दशः सर्गः // 14 // ઉંટ જેમ ખેટે રસ્તે જતા, વિચારશૂન્ય, સિંહની પેઠે ઉદ્ધતપણાની ચેષ્ટા કરતા, મદન્મત્ત મેટા હાથીને બલાત્કારથી સીધે રસ્તે લાવી તત્કાલ વશ કરે છે તેમ અવળે રસ્તે ચઢી ગયેલા, વિચારવગરના, સિંહની પેઠે નિષ્કાળજીથી વિચરતા, મેહથી અંધ થયેલા, શ્રીમાનોને (ધનમદાને) અમૃતના સરખાં મધુર વાક્યોથી જે પોતાની ફરજ સમજીને એટલે અજ્ઞાનીઓને જ્ઞાન આપવું એ પિતાનું કર્તવ્ય માનીને બલાત્કારથી તુરત સવળે રસ્તે ચઢાવી દે છે તે ધન્ય અને સારી બુદ્ધિવાળા श्रीमानसास महा२।०४ 5 विoयवंत थाया. 164. (यामा सजनी माताको सभास. ) 1 शार्दूलविक्रीडितं वृत्तम् / तल्लक्षणं तु “सूर्याश्वैर्मसजस्तताः सगुरवः शार्दूलविक्रीडितम् " इति / 2 अस्त्यत्र मुद्रालंकारः / " सूच्यार्थसूचनैर्मुद्रा प्रकृतार्थपरैः पदैः” इतिलक्षणादिह मोहान्धजनवर्णनपरेण शार्दूलविक्रीडितपदेनास्य वृत्तस्य शार्दूलविक्रीडितनामस्वरूपसूच्यार्थसूचनं मुद्रा / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #370
--------------------------------------------------------------------------
________________ મોનારતે પચર ના ઉત્તરપડ્યરા સઃ | यस्या उदयमात्रेणैवान्तरात्मा विशुध्यति / ध्याये तां हारिणीं मन्दो वीणापुस्तकधारिणीम् // 1 // સગે પંદરમો. (કવિ કહે છે કે, માત્ર જેને ઉદય થવાથીજ અંતરાત્મા શુદ્ધ થાય છે, તથા વીણા અને પુસ્તક જેમણે ધારણ કર્યો છે તે મનોહર સરસ્વતીનું હું અજ્ઞાની ધ્યાન કરું છું. 1. पशुर्ना ना पशुर्यस्याः सत्त्वासत्त्वप्रभावतः। नृजन्मैकफलां ध्याये वाग्देवीं वाक्पतिस्तुताम् // 2 // જેના હોવાથી પશુ સરખો પણ મનુષ્યપણાને પામે છે, અને જેના ન હેવાથી મનુષ્ય પણ પશુ સરખો થાય છે, અને જે મનુષ્ય જન્મના મુખ્ય ફળરૂપ છે, તથા જે બૃહસ્પતિવડે સ્તુતિ કરાયેલા છે તે વાઝેવીનું હું ધ્યાન કરું છું. 2. मुनिवृन्दसहश्लाघवन्दिताघ्रिसरोरुहः / विह कामो नो शक्तो विहर्तुं मोहनो मुनिः // 3 // મુનિયાના સમુદાયે પ્રશંસાપૂર્વક વંદાયલા ચરણકમળવાળા શ્રીમહાલાલજી મહારાજને વિહાર કરવાની ઈચ્છા હતી પણ પોતે વિહાર કરવા જઈ શક્યા નહી. 3. शिष्यान्विहर्तुकामांश्च विहर्तुं निजशासनम् / आगन्तुकामानागन्तुमदान्मुनिजनाग्रणीः॥४॥ પરંતુ મહારાજશ્રીની પાસેથી વિહાર કરવા જવાની ઇચ્છાવાળા તેમજ બીજા સ્થાનમાં રહેલા હોય, અને ત્યાંથી મહારાજશ્રીની પાસે આવવાની છે વાળા હોય તે શિષ્યને (તે પ્રમાણે કરવાની) આજ્ઞા આપી. 4. P.P.Ac. Gunratnasu PM.S. Jun Gun Aaradhak Trust
Page #371
--------------------------------------------------------------------------
________________ વરિત. ] મોહનચરિત્ર સર્ગ પદરેમ. ( રૂદ સોશતઃ શ્રાદ્ધ નૈમિશિરોમઃ | लग्नास्तपसि यदातो गुरुसान्निध्यमर्थ्यते // 5 // જૈન સંપ્રદાયના મુનિમાં શિરોમણીરૂપ આ શ્રીમેહનલાલજી મહારાજના ઉપદેશથી શ્રાવકે તપશ્ચર્યા કરવા લાગ્યા. અથવા, ( કવિ કહે છે કે, ) એટલા માટેજ ગુરુના સમીપમાં રહેવાનું ઈચ્છવામાં આવે છે. પ. सत्सङ्गतौ नरः सन्तो भवन्ति दुर्जना अपि / श्रीखण्डसङ्गतो यदा बब्बुलश्चन्दनायते // 6 // સપુરુષોની સંગતિમાં રહેવાથી દુર્જન મનુષ્યો પણ સજજન બને છે. તેને માટે કવિ દૃષ્ટાન્ત કહે છે કે,) ચંદનની પાસે રહેવાથી બાવળ પણ ચંદન થાય છે. અર્થાત મલયાચળ પર્વતમાં ચંદનનાં વૃક્ષો થાય છે તેની પાસે બાવળ વિગેરે જે જે વૃક્ષો હોય છે તે પણ ચંદનમયજ થાય છે. 6. दुस्सङ्गतो महासत्त्वो मजते व्यसनाम्बुधौ / युधिष्ठिरकृतं यूतं कस्य नात्र निदर्शनम् // 7 // નઠારી સોબતથી સજજન હોય તે પણ ઘણે દુઃખી થાય છે. એ વાતમાં દષ્ટાંત જોઈએ તો યુધિષ્ઠિરના ઘતના દાખલાથી (એ ઘતે રમ્યા હતા એ વાતથી) કણ અજાણ્યું છે ? અર્થાત્ સર્વ કોઇ જાણે છે કે યુધિષ્ઠિર સરખાને પણ દુયોધન જેવાની સોબતને લીધે ધત રમવાનું મન થયું હતું. 7. तस्मात्सत्सङ्गतिः कार्या हेया दुर्जनसङ्गतिः। सत्सङ्गतिश्च व्यर्थैव सत्यां दुर्जनसङ्गतौ // 8 // // તેટલા માટે પુરુષોને સંગ કરવો અને દુર્જનની સંગતી ત્યજી દેવી. ( કારણ કે, જયાં સુધી દુર્જનોની સંગત હોય ત્યાં સુધી સત્સંગતિ (સજજનને સંગ) વ્યર્થ છે. અર્થાત સજજનોનો સંગ હોવા છતાં પણ જયાં સુધી દુર્જનોની સોબત હોય ત્યાં સુધી સજજનેનો બાધ લાગતો નથી, માટે દુર્જનોની સબત ત્યજી દઈને કેવળ સજજનેની જ સાબત રાખવી. 8. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #372
--------------------------------------------------------------------------
________________ ( રૂ૮ ) નોનવરિતે પચવશ : ts हेयहानादुपादेयमकस्मादपि सम्भवि / कृतेऽङ्गसादुपादेये हेयहानं न सम्भवि // 9 // હેય ( ત્યજવા યોગ્ય) નો ત્યાગ કરવાથી ઉપાદેય (સ્વીકાર કરવા યોગ્ય) પિતાની મેળેજ પ્રાપ્ત થાય છે. પરંતુ ઉપાદેયને (અંગીકાર કરવા ગ્યને) અંગીકાર કર્યા છતાં પણ હેયનો ( ત્યજવા ગ્યનો) ત્યાગ કે સંભવતો નથી. જેમ પાપાચરણનો ત્યાગ કરવાથી ધર્મ પોતાની મેળે પણ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ ધર્માચરણ કરવાથી પાપાચરણની ટેવ પોતાની મેળે ટળી જતી નથી માટે તેને ત્યજી દેવી જોઈએ અને તે ટેવને ત્યાગ કરી ધમાચરણ કરવું જોઈએ. 9. ... अतो दुर्जनसान्निध्यमुज्झित्वा तत्त्वदर्शिनः। मनीषिणः सदा सेव्याः स्वीयकल्याणमिच्छता // 10 // " એટલા માટે પોતાનું કલ્યાણ ઈચ્છનારે દુર્જનોની સંગતિ ત્યજી દઈને બુદ્ધિમાનું તત્ત્વવેત્તાઓની નિરંતર સંગતિ કરવી. 10. अनुसृत्य न्यायमिमं मोहनो मुनिपुङ्गवः / જૈ શ્રાવિતસ્તપ તપચૈવ પ્રિયામવત છે ?? | એજ ન્યાયને અનુસરીને જે શ્રાવકોએ મુનિઓમાં શ્રેષ્ઠ શ્રી મેહનલાલજી મહારાજની સેવા કરી હતી તેમને તપસ્યાઓજ પ્રિય થઇઓ. 11. कैश्चिदङ्गीकृतं भक्त्या प्रत्याख्यानपुरस्सरम् / सर्वागमतपः कैश्चिदक्षयो निधिपूर्वकम् // 12 // કોઈએ તે પચખાણ કરીને સર્વગમ તપ અંગીકાર કર્યું અને કેઈએ તો પચખાણ કરીને અક્ષયનિધિ તપ અંગીકાર કર્યું. 12. कर्मसूदनतो यस्य यथार्थं नाम चेर्यते।। तत्तपोऽङ्गीकृतं कैश्चित्कर्मसूदननामकम् // 13 // . કમનો નાશ કરવાને લીધે કર્મસદન (ક્રર્મકર્મને જૂન=નાશ કરનાર ? એવું નામ પામેલું કર્મસૂદન નામે તપ કેટલાકે અંગીકાર કર્યો. 13. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #373
--------------------------------------------------------------------------
________________ વરિત.] મિહનચરિત્ર સર્ગ પંદરમે. (36) * મેરરિનામહિ તો નાનાવિધે તો अभवदा यदा यस्य प्रसङ्गस्तत्तदाधिकम् / / 14 // મેરમંદિર નામે તપ તથા બીજી પણ નાના પ્રકારની તપસ્યાઓ થઈ. અથવા ( કવિ કહે છે કે ) જ્યારે જેનો પ્રસંગ હોય છે ત્યારે તેજ અધિક થાય છે. 14. - प्रसङ्गतश्च तपसामभूत्पूजा विशेषतः। आष्टाहिकोत्सवः शान्तिस्नानं श्रीसङ्घसत्कृतिः // 15 // તથા તપસ્યાના પ્રસંગને લઈને સંધના તરફથી પૂજાઓ પણ ઘણું ભણાવવામાં આવતીઓ હતિઓ તથા અઠાઈને ઉત્સવ તથા શાંતિસનાત્ર પણ સંધના તરફથી ભણાવવામાં આવ્યું તથા સંધવાત્સલ્ય કરવામાં આવ્યું. 15. नन्दीश्वरस्य द्वीपस्य रचना च कलाचणा। अभूद्यस्याः प्रसिद्धिर्हि तद्वीपादधिकाऽभवत् // 16 // કળાઓથી પ્રસિદ્ધ નંદીશ્વર દ્વીપની રચના કરવામાં આવી હતી તેની પ્રસિદ્ધિ તે દ્વીપના કરતાં પણ અધિક થઈ હતી. 16. .... यदास्या रचनातश्च स दीपो विदितोऽभवत् / - તેષાં નૈ શુતોષેપ ર્મામા મોદકમો છે ? - અથવા તે દ્વીપને જેમણે સાંભળે પણ ન હતો તે લેકમાં પણ આ રચનાથી તે દ્વીપ પ્રસિદ્ધિ પામે. આ મહિમા શ્રામોહનલાલજી મહારાજનો જ છે. 17. " अथ संघः समभ्येत्य प्रार्थयामास मोहनम् / भवान्भगवतीसूत्रं श्रावयत्वर्थसंयुतम् // 18 // ત્યાર પછી સંઘે આવીને શ્રીહનલાલજી મહારાજની પ્રાર્થના કરી કે, “આપ અર્થેસહિત ભગવતી-સૂત્ર અમને સંભળા. 18. - મવાદશ મીંઢો મહાત્મા તત્ત્વવિદ્રરકાર - ખ્યત્વે હિ મામાથાનૈનશાસનરસતા / 1 / 7 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #374
--------------------------------------------------------------------------
________________ ( રૂ૭૦ ) પોતે પણ સ tarઆપના જેવા મહાવૃદ્ધ, તત્ત્વવેત્તાઓમાં શ્રેષ્ઠ, જૈન શાસનને ઉપદેશ કરનાર મહાત્મા મોટાં ભાગ્ય હોય તો જ મળે છે. 19. यथा भवान्मौलिमणिर्जेनशासनभिक्षुषु। तथा भगवतीसूत्रं जैनागमविभूषणम् // 20 // જૈન સંપ્રદાયના મુનિમાં જેમ આપ શિરોમણી છે, તેવી રીતે “ભગવતી–સૂત્ર” પણ જૈન આગમના આભૂષણરૂપ છે અર્થાત જૈન આગમાં ભગવતી–સૂત્ર” શ્રેષ્ઠ છે. 20. अतः श्रीमन्मुखाच्छ्रोतुमभिलाषा प्रवर्त्तते / कृपा चेद्भवतां सा स्यात्सफलार्था मुनीश्वर // 21 // એટલા માટે હે મુનિરાજજી! આપના મુખથી તે “ભગવતી–સૂત્ર” સાંભળવાની અભિલાષા છે. તે જો આપની કૃપા હોય તો સફળ થાય.” 21. नात्यकाम्यन्मुनीशोऽपि सङ्घस्याभ्यर्थनामिमाम् / नापि तीर्थकृतः संघाभ्यर्थनातिकमे क्षमाः // 22 // મુનિરાજ શ્રીમેહનલાલજી મહારાજે સંધની પ્રાર્થનાનું ઉલ્લંઘન કર્યું નહી અર્થાત્ પ્રાર્થનાને સ્વીકાર કર્યો. અથવા ( કવિ કહે છે કે,) તીર્થંકર પણ સંઘની પ્રાર્થનાનું ઉલ્લંઘન કરવા સમર્થ નથી તો બીજાઓ તો સેંઘની પ્રાર્થનાનું ઉલ્લંઘન કયાંથી જ કરી શકે ? 22. गगनाङ्गाङ्कभूमाने वर्षे माधवमासके / श्रीमद्भगवतीसूत्रं प्रारभन्ते स्म मोहनाः॥ 23 // उपरिष्टात्पाण्डवानां चरित्रं श्रवणामृतम् / भृशं तुतोष संघोऽतः शासनोन्नतिकाक्षिणः // 24 // વિક્રમ સંવત ઓગણીસે સાઠના (1960) વૈશાખ માસમાં “શ્રીભગવતીસૂત્ર” સંભળાવવાને જૈન શાસનની ઉન્નતિની ઈચ્છાવાળા શ્રીમહેને લાલજી મહારાજે પ્રારંભ કર્યો. તેમાં તેની સાથે કાનને અમૃતના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #375
--------------------------------------------------------------------------
________________ - વરિત ] મહિનચરિત્ર સર્ગ પંદરમો. ( રૂ૭૨ ) પડે મધુર લાગે તેવું પાંડવચરિત્ર' ઉપરથી સંભળાવ્યું. તે સાંભળીને સંઘ ઘણો પ્રસન્ન થયો. 23-24. प्रारम्भस्य दिने श्रेष्ठी देवकर्णो महामनाः। विशेषतोऽर्हतोऽर्चादि सशृङ्गारमकारयत् // 25 // શ્રીભગવતી–સૂત્રના પ્રારંભને દિવસે ઉદાર મનવાળા દેવકરણ શેઠે સારી રીતે અરિહંત ભગવાનની પૂજા તથા આંગી વિગેરે કર્યો. 25. पुष्कलैः फलनैवेद्यानपूजापि कारिता। शान्तिस्नात्रेऽपि केषाञ्चिन्नतावान्दृश्यते व्ययः // 26 // પુષ્કળ ફળોનું નૈવેદ્ય કરીને જ્ઞાનપજા પણ કરાવી. તેમાં એટલું દ્રવ્ય વાપર્યું કે, તેટલું કેટલાકએ શાંતિ સનાત્રમાં પણ ખચેલું જણાતું નથી. 26. पुष्कलं द्रव्यमायातं ज्ञानमुद्दिश्य तदिने। संख्या तु निश्चयाभावादीयते नात्र सम्प्रति // 27 // તે દિવસે જ્ઞાનખાતામાં પુષ્કળ દ્રવ્ય આવ્યું, પરંતુ તે વખતે સંખ્યાને નિશ્ચય ન હોવાથી (એટલે કેટલા રૂપિઆ આવ્યા તેની ગણતરી કરેલી નહી હેવાથી ) અને હાલમાં સંખ્યા આપતા નથી. ર૭. श्रीमद्भगवतीसूत्रं पूज्यते स्मान्वहं त्रिभिः। / સેવે પ્રેમવન્દ્ર-સ્તુશાસ્ત્રાવળઃ . 28 | વૈશ્યવર્ય શેઠ દેવકરણ તથા શેઠ પ્રેમચંદ તથા શેઠ ખુશાલચંદ એ ત્રણ જણાઓ દરરોજ શ્રીભગવતીસૂત્રની પૂજા કરતા હતા. 28. दक्षिणायां प्रतिदिनं मुद्रा चैभिः स्म दीयते / सत्सु चान्येषु प्रथममेषां नामैव गीयते // 29 // અને એઓ દરરોજ દક્ષિણામાં રૂપૈઆ ચઢાવતા હતા અને જે કે બીજાઓ પણ પૂજા કરનારા હતા તો પણ પ્રથમ એ ત્રણનાંજ નામ કહેવાય છે. 29. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #376
--------------------------------------------------------------------------
________________ ( 372 ) मोहनचरिते पञ्चदशः सर्गः। उत्तर समाप्ते शतके श्रीमान देवकर्णो ह्यकारयत्। पूजां प्रभावनां रम्यां तीर्थनायकसंस्कृतिम् // 30 // ..... દરેક શતકે શતકે એટલે શતકની સમાપ્તિ થાય ત્યારે શેઠ શ્રાદેવકરણશેઠ पूल, प्रभावना तथा मांगी 30वता तl. 30. आयाताथ चतुर्मासी विश्वविश्वमहोत्सवा। तडित्तडतडत्ताडैस्ताडयन्ती स्वडिण्डिमम् // 31 // ...... એટલામાં આખા વિશ્વમાં મહોત્સવ કરાવનારી વિજળીઓના જબકારા અને ગર્જનાના શબ્દોરૂપી પોતાની નોબતને વગાડતી ચતુર્માસી (ચોમાસું) यापीन भी २ही. 31. इयं चापि चतुर्मासी तपोदानोत्सवादिभिः। . ' पर्याप्ता स्म व्यतीताभ्यः सर्वाभ्यः प्रातिरिच्यते // 32 // - આ ચોમાસું પણ પર્વના બધા ચાતુર્માસ કરતાં તપ, દાન અને ઉત્સવો पडे यी-यातुं ययु. 32. अस्यामेव चतुर्मास्यां श्रेष्ठिसंघशिरोमणेः / - गृहे च पन्नालालस्य पूर्णचन्द्रात्मजन्मनः // 33 // सप्त च व्यक्तयस्त्वष्टौ वासरान्पर्युपोषिताः। आनीता तत्प्रसङ्गेन तीर्थकृत्पतिमा गृहे // 34 // આ ચાતુર્માસમાંજ સંઘના શિરોમણી પર્ણચંદના પુત્ર શેઠ શ્રી પન્નાલાલ બાબુના ઘરમાં સાત જણે આઠ ઉપવાસ કર્યા હતા. (અઠાઈ કરી હતી. ) ते प्रसंगने सीधे तीर्थ७२ भगवाननी प्रतिभा 2 ५५वी ता. 33-34. . दृश्यं यदि समवसरणस्यापि कारितम् / विश्वोत्सवशिरोरत्नमुत्सवश्चाष्टभिर्दिनैः // 35 // . પિતાની સમદ્ધિ પ્રમાણે સમવસરણની રચના પણ કરાવી હતી. " સર્વ ઉત્સવને શિરોમણી અડાઇને ઉત્સવ કર્યો હતો. 35. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #377
--------------------------------------------------------------------------
________________ चरितम्.] મોહનચરિત્ર સર્ગ પંદરમો. ( 373 ) तीर्थकृद्धालशयनं दोलायां यत्प्रतीयते / गृहीतमेभिस्तद्वर्षे श्रीपर्युषणपर्वणि // 36 // તેજ વર્ષે પજુસણના પર્વ ઉપર તેમણે બાલક તીર્થંકર ભગવાનને પહેરાउवातुं 12 दीधु तु. 36. ....... ... तदङ्गीकरणे रूप्यसहस्रं षट्शताधिकम् / सद्भक्त्या व्ययितं सद्धिर्भवभ्रमणभीरुभिः // 37 // સંસારમાં ભ્રમણ કરવાથી ભય પામતા તે પન્નાલાલ બાબુએ તેને લેવાને માટે (ચઢાવાના ) રૂપૈઆ સેળો ભકિતથી આપ્યા હતા. 37. लालबागाहं चैषा दोलानीतातिभावतः / निर्घाटितो घटाटोपात्सुन्दरो वरघोटकः // 38 // તે પારણાને લાલબાગમાંથી પોતાને ઘેર ઘણા ભાવથી લાવ્યા હતા, અને ઘણું આડંબરથી મેટો વરઘોડો કહાડ હતા. 28. अमुष्मिन्त्समये श्रीमद्भर्मचन्द्राङ्गजन्मना। शुभोदयेनोदयेन प्राकार्याष्टाहिकोत्सवः // 39 // આ વખતે ભાગ્યના સારા ઉદયવાળા, ધર્મચંદના પુત્ર ઉદેચંદે અઠાઇને उत्सव 2ii. 38. ... तितीर्षता भवाम्मोधिं चक्रेऽनेन महर्द्धितः / भाद्रशुक्लत्रयोदश्यां स्वामिवात्सल्यमुत्तमम् // 40 // સંસારસમદ્રને તરવાની ઈચ્છાવાળા તે ઉદેચદે ભાદરવા સુદી ત્રદશીને દિવસે ઘણું સમૃદ્ધિથી સ્વામિવાત્સલ્ય કર્યું. 40. दिङ्मात्रमुक्तं किन्त्वस्यां ज्ञेयमेवंविधं बहु / निष्पन्नं सत्परीणामं कर्म मोहनसत्त्वतः // 41 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #378
--------------------------------------------------------------------------
________________ ( રૂ૭૪ ) મોહનત્તે ઢસર સદા [. ઉત્તર(કવિ કહે છે કે,) આ તો મે કેવળ અંશમાત્રજ કહ્યું છે, પરંતુ શ્રીમેહનલાલજી મહારાજના પ્રભાવથી સારા પરિણામવાળાં એવાં ઘણાં કાર્યો થયાં એમ જાણવું. 41. परावर्ति चतुर्मासी देवकर्णगृहे नवे / मुदा विट्ठलवाडीतिनाम्न्यां वीथ्यां मुनीश्वरैः // 42 // આ ચોમાસું મુનિરાજોએ હર્ષથી વિકલવાડીમાં દેવકરણ શેઠના નવા મકાનમાં બદલ્યું. 42. गच्छत्सु मुनिराजेषु शासनोन्नतिकारिभिः / તા છિદ્રૌં સાવિત વરઘોટ || જીરૂ // શાસનની ઉન્નતિ કરનારા મુનિયે જયારે ચાલતા હતા તે વખતે તેમની પછવાડે શેઠીઆ લેકે વરઘોડામાં ચાલવા લાગ્યા. 43. पूजाशृङ्गारश्रीसंघसत्कारादि तदा कृतम् / श्रेष्ठिना देवकर्णेन कर्णकीर्तिजिगीषुणा / / 44 // કર્ણની કીર્તિને જીતી લેવાની ઈચ્છાવાળા (અર્થાત કર્ણના કરતાં પણ દાન કરવામાં વધારે કીર્તિ મેળવવાની ઇચ્છાવાળા) દેવકરણ શેઠે પૂજા, આંગી તથા સંઘનો સત્કાર વિગેરે તે વખતે કર્યું. 44. समाप्तायां चतुर्मास्यां मोहनर्मिहामनाः। विहर्तुमैच्छन्मुनयो भवन्ति विहृतिप्रियाः॥४५॥ ચાતુર્માસ સમાપ્ત થયા પછી ઉદાર મનવાળા મોહનલાલજી મહારાજે વિહાર કરવાની ઈચ્છા કરી. કારણ કે, મુનિને વિહાર કરવો એજ પ્રિય હોય છે. 45. व्याख्यानावसरे दृष्ट्वा समयं मोहमोहनः। मोहनो मुनिशार्दूलः स्वेच्छामाविश्चकार ह // 46 // ' મેહને પણ મોહ પામાડનાર, મુનિમાં સિંહસરખા, શ્રીમેહનલાલજી મહારાજે વ્યાખ્યાન કરતી વખતે સમય જોઈને પોતાની ઈચ્છા પ્રકટ કરી. ' Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #379
--------------------------------------------------------------------------
________________ કારિતમ્.] મહિનચરિત્ર સર્ગ પંદરમે. ( રૂ૭૬ ) श्रुत्वेति श्रावकाः सर्वे छिन्नमूलद्रुमा इव / शुष्काङ्गपल्लवा जाता भक्तिरेषामहो नवा // 47 // તે વાત સાંભળીને સર્વ શ્રાવકનાં અંગરૂપી પલ્લો કપાઈ ગયેલા મૂળવાળા વૃક્ષનાં પલ્લવની પેઠે સુકાઈ ગયાં. અર્થત એ વાત સાંભળીને બધા ઉદાસ થઈ ગયા. (કવિ કહે છે કે, આ પ્રમાણે ફકત મહારાજના વિહારની વાતજ સાંભળી છે, હજુ મહારાજે વિહાર કર્યો પણ નથી, તેટલામાં મહારાજના વિયોગથી આટલા ઉદાસ થઈ ગયા માટે) એમની આટલી બધી અદ્ભુત ભકિત છે, એ કેટલી બધી આશ્ચર્યની વાત કહેવાય. 47. प्रोचुश्चैकमुखाः सन्तो भगवन्भक्तवत्सल / अस्मिन्गरिष्ठे वयसि भवतेदं किमुच्यते // 48 // સર્વે એક અવાજે કહેવા લાગ્યા કે, “હે ભગવન્! હે ભકતવત્સલ ! આપ આવી વૃદ્ધ અવસ્થામાં એ શું કહો છો ? 48. मुनीनामेष आचारो यद्यप्यस्ति महामुने / भवादृशानां ज्येष्ठानां नो तथापि मुनीश्वर // 49 // ... હે મહામુનિ! જો કે મુનિને એવો આચાર (રીવાજ) છે તો પણ હે મુનીશ્વર! તે આપના સરખા વૃદ્ધને માટે નથી. 49. भवादृशं वयं साधो धर्मज्ञं धर्मतत्परम् / धर्माचार्य व लप्स्यामश्चन्दनं न वने वने // 50 // હે મુનિજી ! આપના સરખા ધર્મને જાણનાર, ધર્મમાં તત્પર, ધમાચાર્ય | અમને ક્યાં મળશે? કારણ કે, દરેક વનમાં કંઈ ચંદનનાં ઝાડ હોતાં નથી. 50. प्रसीद भगवन्सर्वसत्त्वरक्षाधृतव्रत / स्वभक्तान्बोधविकलान् रक्ष रक्ष महाव्रत // 51 // સર્વ પ્રાણીઓનું રક્ષણ કરવાને માટે ધારણ કરેલા વ્રતવાળા હે ભગવન! અમારા ઉપર પ્રસન્ન થાઓ. અને હે મહાવ્રત! (હે પંચમહાવ્રત ધારણ કરનાર !) બોધ વગરના (અમારા જેવા) ભકતાનું રક્ષણ કરે.” 51. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #380
--------------------------------------------------------------------------
________________ ( રૂ૭ ) मोहनचरिते पञ्चदशः सर्गः। [ ઉત્તર અવંવિત્તિયુવામિ શ્રાદ્ધસમા प्रार्य श्रीमन्महाराजं निपेतुस्तत्पदान्तिके // 52 // એ પ્રકારે યુક્તિવાળાં વાળેથી મહારાજશ્રીની પ્રાર્થના કરીને શ્રેષ્ઠ શ્રાવકે મહારાજશ્રીના ચરણકમળમાં પડ્યા. પર. महाराजोऽपि सौम्यात्मा दृष्ट्वा तेषां महाग्रहम् / ...... तत्रास्थादथवा चान्नजलयोगोऽपि कारणम् // 53 / / . સૌમ્ય અંતઃકરણવાળા શ્રી મેહનલાલજી મહારાજે તેમનો ઘણો આગ્રહ જોઈને ત્યાંજ મુકામ કર્યો. અથવા જયાં અન્ન જળ હોય છે ત્યાં રહેવાય છે. પ૩. प्रवृत्तं च यथापूर्वं धर्मकृत्यं दिने दिने / - વસન્ત વિમેવ વિશુ દિવને વને 54 / દરરોજ ધર્મકાર્યો પહેલાંની પેઠેજ ચાલ થયાં. ( કવિ કહે છે કે,) જયારે વસંત ઋતુ આવે છે ત્યારે દરેક વનમાં ખાખરાનાં ઝાડ પ્રફુલ્લજ હોય છે. (તેવી રીતે જ્યાં જ્યાં મોહનલાલજી મહારાજ હોય ત્યાં ત્યાં ધર્મકાર્યો થાય જ.) 54. વૃદ્ધત્વોદ્રો સીરતિન્યથાવતઃ. नो व्याचष्टे कदाचिच्चेन्मोहनो हतसाहसः॥ 55 // तदा तच्छिष्यमहितः पन्यासास्पदसंस्कृतः। श्रीमद्धर्षमुनिः पट्टमध्यास्याख्याति देशनाम् // 56 // 2. વૃદ્ધાવસ્થાને લીધે અથવા વ્યાધિને લીધે કે પ્રકૃતિ ઠીક ન હોવાને લીધે ઉત્સાહ ન રહેવાથી શ્રી મોહનલાલજી મહારાજ પોતે કોઈક દિવસ વ્યાખ્યાન 1 શકેિ નહિં તે તે વખતે તેમના શિષ્યમાં માન્ય પન્યાસ શ્રીહર્ષમનીજી પાટ ઉપર બેસી દેશના કરતા હતા. 55-56. मितवाक्त्वाद्यथासूत्रोपदेशित्वान्महामुनेः। શ્રવા નપુંવ્યથાનું શ્રાવિસ્ટાર પ્રજ્ઞા " તે હર્ષમુનિજી ડાબેલી તથા સત્રમાં કહ્યા પ્રમાણે ઉપદેશ કર હેવાથી તે મહામુની શ્રીહર્ષમુનીજીનું વ્યાખ્યાન સાંભળી સર્વ સંધ આનંદ પામ્ય પ. યા પ્રમાણે ઉપદેશ કરનારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #381
--------------------------------------------------------------------------
________________ चरितम्. ] मारनयरित्र सर्ग 52 / . . ( 377 ) ऊचुश्चान्योन्यमिलिता हर्षो वक्ति यथाश्रुतम् / / न चान्यवक्तृवन्मिष्टं प्रजल्पति सुरोचकम् // 58 // સર્વે મળીને પરર૫ર (કહેવા લાગ્યા કે, “શ્રીહર્ષમુનિજી બરોબર શાસ્ત્ર પ્રમાણે કહે છે, પરંતુ બીજા વકતાઓની પેઠે મીઠું મીઠું અને રુચિકર લાગે એવું ગમે ત્યાંથી લાવીને કહેતા નથી. 58. अयं स्वधर्ममर्मज्ञो मोहनर्षिरिवास्ति भोः। वचोऽस्य सत्यमस्माकं शिरोधार्य प्रमात्वतः // 59 // આ પિતાના ધર્મના મર્મને મોહનલાલજી મહારાજની પેઠે જાણે છે. અને એમનું વચન પ્રમાણુવાળું હોવાથી આપણે માથે ચઢાવવું જોઇએ. પહે मोहनर्षिगुणग्राम एतस्मिन्नस्त्यशेषतः / इदं मोहनपादाब्जचिरसेवाफलं जनाः // 60 // હે લેકે! મોહનલાલજી મહારાજના સમગ્ર ગુણો એમનામાં સંપૂર્ણપણે રહેલા છે તે મેહનલાલજી મહારાજના ચરણકમળની ઘણા દિવસ સેવા નું 35 छ. " 60. मोहनर्षिरपि श्रुत्वा हर्षे शिष्यशिरोमणौ / विश्वासं श्राद्धजातस्य जहर्षिविचारणः / / 61 // શ્રેષ્ઠ વિચારવાળા શ્રીમેહનલાલજી મહારાજ પણ પોતાના પ્રધાન શિષ્યના (भुनाना ) S52 सर्व श्रावछानो विश्वास न हर्ष पाभ्या. 61. पप्रच्छ चागताञ्छ्रोतृन्कदम्बककदम्बकान् / कथङ्कारमयं वक्ति भवद्भयो रोचते नवा // 62 // અને ટોળે ટોળાં મળીને આવેલા શ્રોતાઓને પૂછવા લાગ્યા કે–એ (હર્ષ भुनी ) वी रीत व्याभ्यान रे छ ? तभने श्ये छ 4 नही ? 62. .. मितं वक्ति प्रियं वक्ति वक्ति सूत्रानुसारतः। किंवा प्ररोचकैर्वाक्यैरुत्सूत्रैर्वञ्चयत्यहो // 63 / / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #382
--------------------------------------------------------------------------
________________ ( રૂ૭૮) મોહનવરિતે ચંદ્ર : | [ ઉત્તરપરિમિત પ્રિય અને સૂત્રોને અનુસરીને વ્યાખ્યાન કરે છે કે, સૂત્રબહારની મીઠી મીઠી વાતોથી તમને છેતરે છે? 63. धर्मोपदेशसमये तर्कश्छद्मस्थसाधुभिः / नो कर्तव्यो यथासूत्रं वक्तव्यमिति मे मतिः // 64 // કારણ કે, છદ્મ સાધુઓએ ધર્મોપદેશ કરતી વખતે તર્ક ન કરવા જોઈએ પણ સૂત્ર પ્રમાણે જ વ્યાખ્યાન કરવું જોઈએ એમ હું માનું છું.'' 64. मोहनषेरिमां वाचं श्रुत्वा श्रावकसत्तमाः। ऊचुरेकमुखा बद्धाञ्जलयो मुनिसत्तमान् // 65 // શ્રીમેહનલાલજી મહારાજની એવી વાણી સાંભળીને શ્રેષ્ઠ શ્રાવકે હાથ જોડીને એક અવાજે મુનિશ્રેષ્ઠ મહારાજશ્રીને કહેવા લાગ્યા. 65. सत्यं वक्ति मितं वक्ति वक्ति सूत्रानुसारतः। नो नः प्रतारयत्येष धर्मभीरुः सदाशयः // 66 // “સારા અંતઃકરણવાળા શ્રીહર્ષમુનીજી ધર્મથી ડરીને સુત્ર પ્રમાણે યથાર્થ અને પરિમિત (એટલે બહુ વધારે નહિ તેમ બહુ ઓછુ નહી પરંતુ જરૂર જેટલુંજ ) બેલે છે અને કઈ રીતે અમને ગમે તેમ સમજાવી ઉડાવતા નથી. 66. किं बूमो भगवन्दृष्ट्वा श्रीमद्धर्षमुनेर्गुणान् / तथा वयं प्रसन्नाः स्मो यथा भावत्कदर्शनात् // 67 // હે ભગવન્! અમે આપને વધારે શું કહિયે? પણ શ્રીહર્ષમુનીજીના ગુણ જોઈને, આપનાં દર્શનથી જેમ હર્ષ પામીએ તેમ અમે પ્રસન્ન થઈએ છીએ.” 67 एतस्मिन्नन्तरे कैश्चित्पृष्टः श्रीमोहनप्रभुः / भगवंस्तव शिष्येषु कोऽलङ्कर्ता भवत्पदम् // 68 // એ વખતે કેઈએ શ્રીમોહનલાલજી મહારાજને પૂછયું કે, “હે ભગવ તમારા શિષ્યમાં આપના પદને કોણ શોભાવશે ?" 68. જ તમારા એ વખતે કોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #383
--------------------------------------------------------------------------
________________ તે વતિમ ] મેહનચરિત્ર સર્ગ પંદરમે. ( રૂ૭૨ ) श्रुत्वा चैतत्परैः प्रोक्तं प्रस्तावोऽयं निरर्थकः / सद्यो योऽलङ्करोत्येष एव चालङ्करिष्यति // 69 // એ સાંભળીને બીજાઓએ કહ્યું કે, “એ વાત પૂછવી નકામી છે. કારણ કે, હાલમાં જે (હર્ષમુનિજી) શોભાવે છે તેજ પછીથી પણ શોભાવશે. 69. न श्राद्धैर्न महाराजैर्दत्तं चास्मा इदं पदम् / मान्यमान्यैर्भगवतीसूत्रैर्दत्तमिदं पदम् // 70 // એમને આ પદ મહારાજે પણ આપ્યું નથી તેમ શ્રાવકોએ પણ આપ્યું નથી પરંતુ શ્રેષ્ઠ પુરુષોએ પણ માન્ય કરવા ગ્ય ભગવતીસૂત્રે આ પદ આપેલું છે.”૭૦. युक्तियुक्तमिदं वाक्यं श्रुत्वा सन्दर्भसंयुजम् / मोहनर्षिर्जहासोच्चैः समं श्रावकवृन्दकैः // 71 // યુક્તિવાળું તથા પ્રસંગને મળતું આવતું આ વાક્ય સાંભળીને મહારાજશ્રીને હસવું આવ્યું તથા બીજા શ્રાવકને પણ હસવું આવ્યું. 71. श्रीमद्भगवतीसूत्रस्याज्ञैवास्ति गरीयसी / तत्कृतं नान्यथा भावीत्यवोचच्च स्फुटं वचः॥ 72 // શ્રીમદ્ભગવતી સત્રની આજ્ઞા સર્વના કરતાં વધારે માન્ય છે અને તેનું કરેલું કોઈથી અન્યથા થવાનું નથી” એમ પોતે મહારાજશ્રીએ પણ સ્પષ્ટ કહ્યું. 72. इतः प्रभृति च प्रायो मुनिपद्मविभावसुः / न व्याख्याति विरुग्णात्मा मोहनर्षिरमोघहक् // 73 // મુનિરૂપી કમળોને પ્રફુલ્લ કરવામાં સૂર્યસરખા, સફળ વિચારવાળા, મેહનલાલજી મહારાજ શરીર શિથિલ હોવાથી ત્યાર પછી વ્યાખ્યાન કરતા નહીં. 73. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #384
--------------------------------------------------------------------------
________________ ( 380) मोहनचरिते पञ्चदशः सर्गः। / [ उत्तरकदाचित्कारणे प्राप्ते वायातायां महातिथौ। संघानुराधतः पट्टमधितिष्ठति केवलम् // 74 // કદાચિત કંઈકે તેવું કારણ હોય અથવા મહાતિથી (પાંચ મિટી તીથીઓમાંની તિથી) હોય તો સંધના આગ્રહને લીધે કેવળ પિતે પાટ५२ सता. 74. , व्याख्यानं तु महासत्त्वो विशिष्टो मुनिसत्तमः / श्रीमद्धर्षमुनिर्नित्यं करोति महितो जनैः // 75 // પરંતુ વ્યાખ્યાન તે મુનિઓમાં શ્રેષ્ઠ, વિશેષ સત્વગુણવાળા અને સર્વેએ પૂજેલા શ્રીહર્ષમુનિજ દરરોજ કરતા હતા. 75. देवचन्द्रस्य तनया विजयादिकुमारिका / निधानं शुभहेतूनामुपधानमकारयत् // 76 // नयनाङ्गाङ्कभूमाने 1962 नर्मदोत्तरविन्ध्यके / नर्मदादक्षिणे चन्द्रषडङ्केके 1961 च वत्सरे // 77 // ત્યાર બાદ નર્મદાના ઉત્તરભાગમાં તથા વિધ્યાચળના ઉત્તર પ્રદેશમાં સંવત ઓગણીસે બાસઠ હતો અને દક્ષિણ ભાગમાં ઓગણીસે એકસઠને હતા તે વર્ષે દેવચંદ શેઠની પુત્રી વિજ્યા કુમારી (વિજકોર) એ સારા હેતુઓ (કારણ) ना 235 थान २०यु. 76-77. ज्येष्ठे मासि शुभे पक्षेऽभवच्चेदं वरं तपः / निविष्टाः शतशश्वास्मिञ्जना जैनमताश्रयाः॥७८ // આ શ્રેષ્ઠ તપ જયેષ્ટ માસના શુકલ પક્ષમાં થયું અને એ તપમાં ઘણી (से:31 ) नाय। मे। हता. 78. अन्तरेणानुशुभकं विघ्नं धर्मप्रभावतः। सर्वैस्तत्र निविष्टैश्च वासरा अतिवाहिताः // 79 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #385
--------------------------------------------------------------------------
________________ વરિત ] મહનચરિત્ર સર્ગ પંદરમો. ( રૂ૮૨) કેટલાંક શુભ કાર્યો એવાં હોય છે કે તેમાં પ્રથમ કંઈક વિશ્વ આવે છે પરંતુ આ તપમાં બેઠેલાઓને તે વિધ્ર પણ ધર્મના પ્રભાવથી ન આવ્યું અને સર્વે દિવસે નિર્વિન્ન વિતાવી દીધા. 79. समाप्तेऽस्मिन्नते धन्याः कर्मठाः श्रीतपस्विनः / अलंकृता मालिकाभिर्जयस्रग्भिः शिवश्रियः॥ 8 // છે. આ ઉપધાનનું વ્રત સમાપ્ત થયા પછી ધન્ય (ભાગ્યવાન ) પરવીઓને મેક્ષરૂપી લક્ષ્મીની વિજ્યમાળાસરબી માળાઓ વડે શણગારવામાં આવ્યા. અર્થાત તેમને માળા પહેરાવીઓ. 80. अस्यापि कर्मणः श्रीमद्धर्ष एव मुनीशिता। आसीत्प्रयोजको यद्वा गणस्यैष प्रवर्तकः // 81 // આ ઉપધાનની ક્રિયાની પ્રેરણા કરનાર તથા એ ક્રિયાના અધિષ્ઠાતા શ્રી હર્ષમુનીજીજ હતા. (કવિ કહે છે કે, ) અથવા ગણના એટલે સર્વ સમુદાયના પણ પ્રવર્તક તથા અધિષ્ઠાતા એજ મુનિજી હતા (તો પછી એ ક્રિયાઓના પ્રવર્તક હોય તેમાં શી નવાઈ ?) 81. काले काले मुनेरस्योपदेशादुत्सवादिकम् / बभूव सुखतो येन गच्छन्ति शुभवासराः // 82 // આ મુનિજીના ઉપદેશથી વખતો વખત ઉત્સવ વિગેરે થતા હતા અને તેને લીધે દિવસે સુખમાં જતા હતા. 82. गन्तुकामस्य वृद्धस्य श्रीमोहनमहामुनेः। સમાગતા વતર્માની નમનતિવધવા . ૦રૂ | વૃદ્ધ મહામુનિ શ્રીમોહનલાલજી મહારાજને વિહાર કરવા જવાની ઈચ્છા હતી પરંતુ જવામાં પ્રતિબંધ કરનાર ચાતુર્માસું આવ્યું. 83. સારામાં વતર્મારણાં વર્ષઃ સવઢા પ્રજ્ઞા फलीभूते मनोभीष्टे हर्षः कस्य न जायते / / 84 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #386
--------------------------------------------------------------------------
________________ ' (282 ) પોતે પડ્યા ! [ઉત્તરચાતુર્માસનો આરંભ થવાથી સર્વ લેક હર્ષ પામવા લાગ્યા. પિતાના મનથી ઈચ્છલી વાત ફળીભૂત થાય એટલે તેને હર્ષ થતું નથી? અર્થાત સર્વને થાય છેજ. 84. लमाश्च श्रावकाः कर्तुं तपोदानादिकं शुभम् / ज्ञातानुष्ठेयकृत्याः श्रीमुनिराजोपदेशतः // 85 // શ્રીમોહનલાલજી મહારાજના ઉપદેશથી કરવાનાં કાર્યોને જાણનારા શ્રાવકે તપ અને દાન વિગેરે શુભ કર્મો કરવા લાગ્યા. 85. दानेन धनिभिः कैश्चित्समानेन निजं धनम् / सस्वं सफलितं भक्त्या भवभ्रमणभीरुभिः // 86 // સંસારમાં ભ્રમણ કરવાથી ભય પામતા કેટલાક ધનવાનું લેકેએ સન્માન પૂર્વક પિતાપિતાની યેગ્યતાનુર દાન કરવાથી પોતાના ધનને સફળ કર્યું અને ભક્તિથી બીજાઓને માન આપી પોતાના આત્માને સફળ કર્યો. 86. कैश्चिद्भव्यैर्भवोदिनैः सञ्चितं किल्बिषं बहु / दग्धं तपोऽग्निना चात्मा कृतश्चामीकरप्रभः॥ 87 // સંસાર ઉપર અચીવાળા કેટલાક ભવ્ય જીવોએ ઘણું એકઠું થયેલું પાપ તપસ્યારૂપી અગ્નિથી બાળીને પોતાના આત્માને સુવર્ણના જે નિર્મળ ક. 87. विश्वस्यां च चतुर्मास्यां कैश्चित्स्वर्गापवर्गदम् / સુરઢિતમ 4 દૃષિ સંયતૈનઃ 88 | વશ કરેલી ઇંદ્રિવાળા કેટલાકે એ સ્વર્ગ અને મોક્ષને આપનાર શીલવ્રત સંપૂર્ણ ચાતુર્માસમાં પાળ્યું. 88. केचिद्भव्या भवापारदवदावानलोपमाम् / भावनामाचतुर्मासी भावयामासुराग्रिमाम् // 89 // કેટલાક ભવ્યજીએ સંસારરૂપી મોટા વગડાનો નાશ કરનાર દાવોના અગ્નિના સરખી શ્રેષ્ઠ ભાવનાઓને સંપૂર્ણ ચાતુર્માસમાં કરીએ. 89.. - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #387
--------------------------------------------------------------------------
________________ મિહનચરિત્ર સર્ગ પંદરમે. ( રૂ૮૩) कैश्चिञ्चतुर्भिरामोदपूर्वकं धीधनैर्नरैः / धर्म आराधितो यत्तदधीना सर्वसम्पदः // 90 // બુદ્ધિવાળા કોઈક ચાર જણાઓએ ઘણી હર્ષથી જેને આધીન સર્વ સંપત્તિ છે એવા ધર્મની આરાધના કરી. 90. प्राप्ते चैतादृशे योगे कैश्चिन्नोपार्जितं शुभम् / / दूरभव्या अभव्या वा श्रूयन्ते चाथवागमे // 91 // આવો સમય મળવા છતાં પણ કેટલાક શુભ કર્મ (તપસ્યા વિગેરે) ન કર્યા. કારણ કે, શાસ્ત્રમાં પણ દૂર ભવવાળા અને અભવિ જીવો સાંભળવામાં આવે છે. 91. मुनीनां वीतरागणां कल्मषध्वंसकारिणाम् / संसर्गाद्यो न बुध्येत हतभाग्यः स उच्यते // 92 // પાપને નાશ કરનારા, વીતરાગ મુનિના સમાગમમાં રહેવા છતાં પણ જેને બાધ ન થાય તેને નિભાગી સમજો. 92. सहित्वा शतशो दुःखं मुनयोऽमी धृतव्रताः / अपकाराय जन्तूनां न भवन्ति कदाचन // 93 // एतानपि च ये श्राद्धा निन्दामारोप्य कल्पिताम् / हसन्ति तेषां नो मन्ये संसारः पर्यवस्यति // 94 // વ્રતને ધારણ કરનારા આ મુની હજારે દુઃખોને સહન કરીને પણ કોઈ પ્રાણને અપકાર (બગડ) કોઈ વખત કરતા નથી. એવા મુનિયોની પણ જે શ્રાવકો બેટી ખોટી નિદા કરે છે અને મશ્કરી કરે છે તેઓને સંસારને ફરો મટતો નથી એમ હું ધારું છું. 93-94. - अपमानं न कस्यापि कर्त्तव्यं कुहचिजनाः / अपमानं यतो मृत्योरधिकं दुःखकारणम् // 95 // હે જ ને ! ક્યારેય કોઈ પણ માણસનું અપમાન કરવું નહિં. કારણ કે, અપમાનથી મરણના કરતાં પણ વધારે દુઃખ થાય છે. 95. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #388
--------------------------------------------------------------------------
________________ (384 ) मोहनचरिते पञ्चदशः सर्गः। [ उत्तरपरापायमननं नो कर्त्तव्यमकारणम् / यथाशक्ति निजं कार्यं कार्य कार्यविदां मतम् / / 96 // વિનાકારણ બીજાનું અપમાન કરવાનું ચિંતવન મનમાં પણ કરવું નહી, પણ પોતાની શક્તિ પ્રમાણે પિતાનું કામ કરવું એ કાર્યવેત્તાઓને સિદ્ધાંત छ. 86. अथो भगवतीसूत्रं श्रीमद्धर्षमुनेर्मुखात् / भाद्रशुक्लत्रयोदश्यां समाप्तिमगमत्सुखात् // 97 // ત્યાર પછી શ્રીમાન હર્ષમુનીજી વાંચતા હતા તે “ભગવતી–સૂત્રની સમાપ્તિ ભાદરવા માસની ત્રદશીને દિવસે સુખપૂર્વક થઈ. 97. पूजा ज्ञानस्य प्रथमं बहूपकरणैः सह। देवकर्णैः कृता यदा कुत्र नाग्रेसरा इमे // 98 // પ્રથમ જ્ઞાનપૂજા ઘણા સાહિત્યથી દેવકરણ શેઠે કરી. અથવા એ ક્યાં અગ્રે સર નથી હોતા? અર્થાત્ દરેક કાર્યમાં હોય છે જ. 98. सप्रेम प्रेमचन्द्रेण केशवात्मभुवा सता। तथा खुशालचन्द्रेण कृता पूजा विशेषतः // 99 // કેશવજીના પુત્ર પ્રેમચંદ શેઠે તથા ખુશાલચંદ શેઠે પણ પ્રેમથી સારી રીતે शानपूल 421. 88.. अन्यैश्च श्रावकैः सर्वैर्यथाशक्ति सुपूजनम् / कृतं येनोच्छलद्वारं ज्ञानागारं बभूव ह // 10 // બીજા શ્રાવકોએ પણ પોતાની શક્તિને અનુસાર જ્ઞાનપૂજા સારી રીતે કરી તેથી જ્ઞાનભંડારનું દ્વાર ઉભરાઈ જતું હતું. 100. पर्वराजे समायाते श्रीमत्पर्युषणे तपः / सहोत्साहैः कृतं श्राद्धैर्मुनिराजोपदेशतः॥ 101 // ... P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #389
--------------------------------------------------------------------------
________________ चरितम्. ) મોહનચરિત્ર સર્ગ પંદરમે. (285) પર્વના રાજા સરખાં પર્યુષણ (પજુસણ) આવ્યાં એટલે મુનિરાજ શ્રીહનલાલજી મહારાજના ઉપદેશથી શ્રાવકોએ ઉત્સાહવડે તપ આરંભ્યાં. 101. मासक्षपणकं कैश्चिकैश्चिच्चाष्टाहिकं तपः। कृतं कैश्चिन्महाकर्मसूदनप्रभृतीनि च // 102 // કોઈએ એકમાસના ઉપવાસ કર્યા, કેઈએ આઠ દિવસના ઉપવાસે કર્યા અને કેઈએ કમસૂદન વિગેરે તપ કર્યો. 102. तिलकश्रेष्ठितनयभाइचन्द्रस्य धर्मिणः। तप आष्टाहिकं चक्रे पत्नी पतिमनुव्रता // 103 // પતિના મન પ્રમાણે ચાલનારી તિલકચંદ શેઠના ધાર્મિષ્ઠ પુત્ર ભાઈચંદ શેઠની પતિયે આષ્ટાહિક તપ ( અઠાઈના ઉપવાસ ) કર્યું. 103. प्रियामनानुगः श्रीमान्भाइचन्द्रो वणिग्वरः / तत्प्रसत्त्यर्थमादत्त दोलां भवभयापहाम् // 104 // પિતાની પ્રિયાની ચિત્તવૃત્તિ પ્રમાણે વર્તનાર શ્રીભાઈચંદ શેઠે તેને પ્રસન્ન કરવાને સારું સંસારના ભયને મટાડનારું પારણું પિતાને ઘેર આપ્યું. 104. आदानेऽस्या व्ययो भूयान्वभूवास्य महामतेः / तदर्थं श्रेष्ठिनः प्रायो यतन्ते हि हितैषिणः // 105 // ઘણી બુદ્ધિવાળા ભાઇચંદ શેઠને તે પારણું પોતાને ઘેર લાવવામાં ઘણે ખર્ચ થયા. અને ઘણું કરી પિતાનું હિત કરનારા શેઠિયાઓ તેને માટે પ્રયાસ કરે છે, અર્થાત્ એવાં સત્કાર્યોમાં દ્રવ્ય વપરાય તેને માટે પ્રયાસ કરે છે. 105. तस्मिन्नवसरेऽनेन घटाटोपमनोहरः। द्रष्टदस्तम्भजननः सजितो वरघोटकः // 106 // તે વખતે આ ભાઈચંદ શેઠે મોટા ઠાઠને લીધે સુંદર જણાતો અને જોનારાઓની દ્રષ્ટિને સ્તબ્ધ કરી દે એવો વરઘોડો કહાડો. 106 49 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #390
--------------------------------------------------------------------------
________________ [ उत्तर . ( 386 ) मोहनचरिते पञ्चदशः सर्गः / ___ पञ्चम्यां भाद्रशुक्लस्य संघजातस्य पारणा। कारिता वणिजाऽनेन भाइचन्द्रेण धीमता // 107 // બુદ્ધિમાનું આ ભાઈચંદ શેઠે ભાદરવા સુદિ પાંચમને દિવસ બધા સંધને पा२९॥ २॥वी (अर्थात् सर्वने माया.) 107. मुनिराजोपदेशेन लालबागे पुरातने / विशालामायतामेष धर्मशालामकारयत् // 108 // અને મુનિરાજ શ્રી મોહનલાલજી મહારાજના ઉપદેશથી એ ભાઈચંદ શેઠ જુના લાલબાગમાં ઘણી વિશાળ મોટી ધર્મશાળા બંધાવી. 108. चतुस्त्रिंशत्सहस्रेण धनेनैषा मनोहरा / निष्पन्ना यत्र तिष्ठन्ति यात्रिकाश्च सहस्रशः // 109 // તેમાં ખર્ચના આ ત્રીસ હજાર લાગ્યા. અને એ ધર્મશાળા ઘણીજ મનહર થઈ અને તેમાં હજારો યાત્રિ ઉતરે છે. 109. सम्पन्नेऽस्मिन्गृहे संघकार्यं भवति सर्वतः। तेन संघो ददात्यस्मै धन्यवादमनल्पशः // 110 // આ ધર્મશાળા થવાથી સંધનું તમામ કાર્ય એમાં થાય છે તેથી એને સંઘ घो। (हरे) पन्यवाद सापे छ. 110. वस्तुतो धन्यवादस्य पात्रमेवायकं खलु। अर्द्धभागः श्रियो येन व्ययितो धर्मकर्मणि // 111 // (કવિ કહે છે કે,ીવાસ્તવિક રીતે ધન્યવાદને પાત્ર એ હતો પણ એ કારણ કે, પિતાની સમૃદ્ધિમાંથી અર્ધો ભાગ એણે ધર્મકાર્યમાં વાપર્યો હતો. 1 ईदृश्यस्य मतिर्जाता मुनिराजोपदेशतः। संसर्गमहिमा कश्चिदस्ति सर्वमहत्तरः॥ 112 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #391
--------------------------------------------------------------------------
________________ વાત. ] મેહનચરિત્ર સર્ગ પદમ. ( 287 ) - મુનીરાજ શ્રીમોહનલાલજીના ઉપદેશથીજ એ ભાઈચંદ શેઠની બુદ્ધિ એવા પ્રકારની થયેલી હતી. અથવા સંસર્ગને (સબતનો મહિમાજ કઈ અપૂર્વ છે. એટલે મહારાજશ્રીની સંગતિથી એ પ્રમાણે એણે દ્રવ્ય ધર્માદામાં વાપર્યું. 112. पूर्णचन्द्राङ्गभूः श्रीमत्पन्नालालोऽप्यचीकरत् / अथाश्विने वाटिकायां निजायामुपधानकम् // 113 // ત્યારપછી આ માસમાં પૂરણચંદ શેઠના પુત્ર શ્રીમાન પન્નાલાલે પણ પિતાની વાડીમાં ઉપધાન કરાવ્યું. 113. तपस्विनः स्थितास्तत्र बहुशो वशिनो मुदा / . यदा श्रावकजातीनामावश्यकमिदं तपः॥ 114 // મનને વશ રાખનારા ઘણા શ્રાવકો એ તપમાં બેઠા. અથવા ( કવિ કહે છે કે, દરેક શ્રાવકે એ તપ અવશ્ય કરવું જ જોઈએ. 114. तपोऽन्ते कार्तिक कृष्णे मालिकाभिरलंकृताः। तपस्विनो महात्मानोऽनल्पश्रद्धापुरस्सरम् // 115 // તપશ્ચર્યાની સમાપ્તિ વખતે કાર્તિક માસના કૃષ્ણ પક્ષમાં મહાત્મા તપરિવને ઘણી શ્રદ્ધાથી માળા પહેરાવિયે. 115. तस्मिन्नेव दिने रम्यो निःसृतो वरघोटकः / देवयानसमा यत्र रथाः सन्ति शताधिकाः॥ 116 // તેજ દિવસે મોટો વરઘોડો પણ કાઢવામાં આવે અને તેમાં દેવકીનાં * વાહને સરખા સો કરતાં પણ વધારે રથો હતા. (ઘોડાગાડીઓ હતીઓ.) 116. अष्टौ दिनानि श्रीतीर्थनाथम्बिबार्चनं मुदा। सशृङ्गारं विशेषेणाभूत्तथाष्टाहिकोत्सवः // 117 // આઠ દિવસ સુધી હર્ષથી શ્રી પ્રતિમાજીનું પૂજન તથા આંગી સારી રીતે કરવામાં આવી તથા અડાઇનો મહત્સવ થશે. 117. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #392
--------------------------------------------------------------------------
________________ ( 388 ) मोहनचरिते पञ्चदशः सर्गः। [ उत्तरलालबागेऽप्यभूदस्मिन्वर्षेऽक्षय्यफलावहम् / उपधानं तपः श्रीमन्मोहनष्र्युपदेशतः॥ 118 // આ વર્ષે લાલબાગમાં પણ શ્રામોહનલાલજી મહારાજના ઉપદેશથી અક્ષય ફળ આપનાર ઉપધાન નામનું તપ થયું. 118. . अत्रस्थाः क्षीणकर्माणो महात्मानस्तपस्विनः / श्रेष्ठिना देवचन्द्रेण मालिकाभिरलंकृताः॥ 119 // એ તપમાં બેઠેલા ક્ષીણ કર્મવાળા મહાત્મા તપસ્વિને, દેવચંદ શેઠે માળા પહેરાવી સત્કાર કર્યો. 119. अनेन श्रेष्ठिवर्येण चाष्टभिर्दिवसः कृतः। महो महांस्तथा चान्यसुकृतं भवभञ्जनम् // 120 // એ શેઠે આઠ દિવસે વડે મેટો ઉત્સવ કર્યો અને સંસારનો નાશ કરે તેવું બીજું પણ ઘણું સુકૃત કર્યું. 120. श्रीसंघेन कृतं श्रीमत्स्वामिवात्सल्यमुत्तम् / स्नातानुलिप्ता आभान्ति श्राद्धा यत्र सहस्रशः // 121 // તમામ સંઘે મળીને ઉત્તમ રીતે સ્વામિવાત્સલ્ય કર્યું. તેમાં સ્નાન કરી તિલક ધારણ કરીને હજારે શ્રાવકે શોભી રહ્યાં હતા. 121. सदा शान्तिकरं शान्तिस्नात्रं दात्रं कुकर्मणः / बहूपकरणैः श्राद्धैः कृतं मुनिजनान्वितैः॥ 122 // નિરંતર શાન્તિ આપનાર અને દુષ્ટ કર્મોનો નાશ કરનાર શાંતિસના પણ શ્રાવકોએ મુનિની સાથે ઘણા ઠાઠથી કર્યું. 122. अन्यान्यपि सुकर्माणि बभूवुबहुशोऽन्वहम् / यदा किमपि सत्कृत्यमास्ते स्मात्र न संशयः // 123 / / બીજા પણ ઘણું સત્કર્મ દરરોજ થતાં હતાં. અથવા ( કવિ કહે છે કે, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #393
--------------------------------------------------------------------------
________________ મોહનચરિત્ર સર્ગ પંદરમો. ( રૂ૮૧ ) જે જે સત્કર્મો છે તે અહિં થતાંજ હતાં એમાં કઈ સંદેહ નથી. અર્થાત્ સર્વ પ્રકારના સત્કમ ત્યાં થતાં હતાં. 123. इयं चापि चतुर्मासी व्यतीताभिनवैः शुभैः। कर्मभिर्मुनिराजस्य मोहनर्जितात्मनः // 124 // આ ચાતુર્માસું પણ મનને જીતનાર મોહનલાલજી મહારાજના ઉપદેશથી નવાં નવાં શુભ કર્મ કરતાં કરતાં વીતી ગયું. 125. विविधधर्मप्रवर्तनतत्परो ह्यभिनिवेशतमोहृदहस्करः सृमरमोहमहेभमृगेश्वरो जयतु मोहनलालमुनीश्वरः॥१२५॥ રૂતિ શ્રીઉત્તરમોદનવરિતે શ સ / 25 વિવિધ પ્રકારના ધર્મ પ્રવર્તાવવામાં તત્પર, અહંકારરૂપી અંધકારને નાશ કરનાર સૂર્ય, ચારેતરફ ફેલાતા મોહરૂપી મોટા હાથીનો સંહાર કરનાર સિંહ, મુનિરાજ શ્રી મોહનલાલજી મહારાજ જ્ય પામે. 125. ( પંદરમા સગને બાલાવબોધ સમાપ્ત. ) द्रुतविलम्बितं वृत्तम् / लक्षणं तु " द्रुतविलम्बितमाह नभौ भरौ" इति / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #394
--------------------------------------------------------------------------
________________ ( 390 ) मोहनचरिते षोडशः सर्गः / [उत्तर षोडशः सर्गः वाणीशार्चितपादाब्जां वाणीं वन्दे प्रतिक्षणम् / / यां विना दृश्यते हं हो अन्धकारमयं जगत् // 1 // સર્ગ સોળમો. " (કવિ કહે છે કે, ) આખું જગત જેના વગર અંધકારમય જણાય છે તથા જેનાં ચરણકમળ બ્રહ્મદેવે પૂજેલાં છે તે સરસ્વતીને પ્રત્યેક ક્ષણે હું बहु . 1. द्विषष्टयुत्तरैकोनविंशतिशततमादारम्भे सततमात्मोद्धरणकरणसदाचरणमननचणो मुनिराट् श्रीमोहनलालश्विरातिशयप्रार्थनातः सांसारिकसुखासाधारणकारणषट्कसम्पन्ननिजजैनधर्मकरणकारणानुमोदनैकमनसः साकरचन्द्राङ्गभववाडीलालस्य श्रेष्ठिनोऽभिनवं चम्पानामवीथिकाशिरोऽलङ्कारभूतमागारं समं शिष्यैः पुनाति स्म / વિક્રમ સંવત ઓગણીસે ને બાસઠના વર્ષના આરંભમાં આત્માનો ઉદ્ધાર કરનાર સદાચરણોનું નિરંતર મનન કરવાથી પ્રસિદ્ધ થયેલા મુનિરાજ શ્રીમાન લાલજી મહારાજે સંસારના સુખોના મુખ્ય કારણરૂપ છ પ્રકારના સુખીવાળી પિતાનો જૈનધર્મ પાળવા પળાવવામાં તથા તેને અનમેદન ( ઉત્તેજન) આપવામાં ખાસ મનવાળા, સાકરચંદ શેઠના પુત્ર વાડીલાલની ઘણા દિવસની અત્યંત * अर्थागमो नित्यमरोगिता च प्रियश्च भार्या प्रियवादिनी च। वश्यश्च पुत्रोऽर्थकरी च विद्या षड् जीवलोकस्य सुखानि राजन् // 1 // અર્થ-દ્રવ્ય મેળવું, શરીર નિરોગી રહેવું, ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવી (અર્થાત દરરોજ નવો નવાં સુખ મળવાં ), પ્રિય ભાષણ કરનારી સ્ત્રી, આજ્ઞાપાલક પુત્ર અને દ્રવ્ય પ્રાપ્ત * એવી વિદ્યા એ છે આ મનુષ્યલોકનાં સુખો છે. 1. Jun Gun Aaradhak Trust P.P.AC.Gunratnasuri M.S..
Page #395
--------------------------------------------------------------------------
________________ વરિત.] મેહનચરિત્ર સર્ગ સોળમે. ( 38 ) પ્રાર્થનાથી ચંપાગલીને મુગટરૂપ અર્થત ચંપાગલીમાં આવેલા તેમના નવા ઘરને શિષ્યએ સહિત ( પધારીને) પાવન કર્યું. भवभ्रमणभयभीतभव्यजनहृदयभवनलीनातिप्राचीनमलिनसंस्कारतिरस्कारस्फारभास्करे मुनिजने गच्छति जयध्वनिना तुर्यताररवेण च खं पूर्णोदरभाण्डं चक्रे / सत्यापितं च वरघोटकदृश्यकेन वसुंधराया वसुंधरोति नाम श्रावकैस्तदानीम् / कृतं च तस्मिन्वासरे सविशेषमशेषकलुषवनवनानलः पूजाप्रभावनासाधमिकवात्सल्यादि शुभकृत्यं श्रावकशिरोमणिना वाडीलालेन સંસારમાં પરિભ્રમણ કરવું પડે તે રૂપી ભયથી ભય પામતા ભવ્ય જીવિના હૃદયમંદિરમાં ઘણા વખતથી લીન થઈ ગયેલા (લપાઈ ગયેલા ) અત્યંત મલિન સંરકારોરૂપી અંધકારને તિરસ્કાર કરવામાં પ્રચંડ સૂર્યસરખો શ્રી હનલાલજી મહારાજ વિગેરે મુનિસમુદાય, માર્ગમાં ચાલતો હતો તે વખતે જ્યજયકારના શબ્દોથી તથા વાદિના મોટા શબ્દોથી આકાશ વ્યાપ્ત થઈ ગયું હતું. તે સમયે શ્રાવકોએ પૃથ્વીનું વસુંધરા નામ વરઘોડાના દેખાવથી સત્ય કરી - આપ્યું હતું. અર્થાત્ વસુ એટલે ધન તેને ધારણ કરવાથી પૃથ્વીનું વસુંધરા નામ પડેલું છે તે વરઘોડો નીક હતો તે વખતે ઘણી સમૃદ્ધિવાળા તેના દેખાવથી યથાર્થ કરી આપ્યું. તે સમયે શ્રાવકોના શિરમણ વાડીલાલે સમગ્ર પાપરૂપી વનને નાશ કરનાર દાવાનળના સરખાં પૂજા પ્રભાવના સાધર્મિવાત્સલ્ય વિગેરે શુભ કર્મો કર્યા. अनेन श्रेष्ठिना तत्र स्थित्यै बहप्रार्थ्यमानोऽपि मुनीश्वरो दित्राण्येव दिनानि स्थित्वा धर्म चोपदिश्य विहर्तुकामोऽत्युत्सवसमलंकृतः पुनर्लालबागमध्यासाञ्चक्रे / परन्त्वागमनसमनन्तरमेव प्रचण्डव्याधिमण्डलाकाण्डताण्डवितत्वान्न विहर्तुं शशाक। એ વાડીલાલે ત્યાં રહેવાને માટે ઘણી પ્રાર્થના કરી તો પણ પોતાનો વિહાર કરવા જવાનો વિચાર હોવાથી મુનીશ્વર શ્રી મોહનલાલજી મહારાજ, બે ત્રણ દિવસ રહી ધર્મનો ઉપદેશ કરી ઘણા ઉત્સવ સાથે ફરીથી લાલ બાગમાં પધાર્યા, પરંતુ, લાલબાગમાં આવતા બરોબરજ ઓચિંતો પ્રબળ વ્યાધિ લાગુ પડવાથી પોતે વિહાર કરવા જઈ શક્યા નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #396
--------------------------------------------------------------------------
________________ ( 392 ) मोहनचरिते षोडशः सर्गः। उत्तर- अथवा / यस्मिन्देशे यदा यच्च भोक्तव्यं तत्र तत्तदा। अस्त्यवश्यं भुज्यते नो काचिदत्र विचारणा // 2 // અથવા-જેને જે સ્થાનમાં જે વખતે જે ભોગવવાનું હોય છે તે તે વખતે ત્યાં તેને જરૂર જોગવવું પડે છે. એમાં કોઈ જાતને વિચાર કરવા જેવું જ નથી. ર. __ अथ पूर्णचन्द्र श्रोष्ठिजन्मानो जीवनलालादयः पायधुनीताम्बाकांटा-सविधसर्वजैनजनसुगमार्थमहार्थव्ययकारितातिविशालपञ्चशालमहेन्द्रमन्दिरानुकारिविद्यामन्दिरवास्तुसमये तत्र गन्तुं सहर्षं सहर्ष मुनिराजं श्रीमन्मोहनलालं नत्वा तच्चरणयुगलमभ्यर्थयामासुः। ત્યાર પછી પાણી ઉપર તાંબા કાંટાની પાસે જૈન લેકેની સવગડને માટે ઘણું દ્રવ્ય ખર્ચા કરાવેલા, અત્યંત વિશાળ પાંચ મજલાવાળા, ઈંદ્રભવન સરખા વિદ્યાલયનું વાસ્તુ કરવાને સમયે મુનિરાજ શ્રામોહનલાલજી મહારાજને શ્રી હર્ષમુનીજીએ સહિત તેડી લાવવા સારૂં તેમનાં ચરણયુગલમાં નમસ્કાર કરી પૂરણચંદ શેઠના પુત્ર જીવણલાલ વિગેરે પ્રાર્થના કરવા લાગ્યા. - अलंकृतश्च सविद्यैः स विद्यालयो मोहनलालादिमुनिप्रवरैः। निष्कासितश्च तस्मिन्समयेऽदृष्टश्रुतपूर्वो महाघटाटोपो वरघोटको जीवनलालादिभिः शासनोन्नतिमिच्छद्भिः / कृतश्चाष्टकर्मदल. नप्रवण आष्टाहिकोत्सवस्तैरेव कुबेरसहोदरैस्तत्र / ततः स्थित्वा तत्राष्टौ दिनानि तथैवाजग्मुर्मुनिराजाः पुनर्लालबागम् / / . (તેથી) શ્રીમોહનલાલજી વિગેરે વિદ્યાવાળા (સમ્યગૃજ્ઞાનવાળા) શ્રેષ્ઠ મુનિયા તે વિદ્યાલયને અલંકૃત કર્યું અર્થાત્ તેઓ ત્યાં પધાર્યા. તે વખતે શાસનની ઉન્નતિ ઈચ્છનાર જીવણલાલ વિગેરેએ કે દિવસે દીઠેલો પણ નહિ તેમ સાંભળેલી પણ નહિ એ વરઘેડો ઘણા ઠાઠમાઠથી કહાડ. કુબેરને સરખી સર્ચ વાળા તે જીવણલાલ શેઠે આઠ કમને નાશ કરનાર અઠાઈને ઉત્સવ કર્યા. " બાદ ત્યાં આઠ દિવસ રહીને મુનિરાજજી પાછા લાલબાગ પધાયા. Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.
Page #397
--------------------------------------------------------------------------
________________ चरितम्.] ____भानयरित्र सण सागभा. (393 ) ____ अथ भवदुपदेशामृतपानप्राप्तास्तिक्यतमास्मत्कारितातिमनोरमजिनालये प्रतिष्ठा भाविनी तत्तत्र श्रीमद्भिरवश्यं गन्तव्यामिति देणुवास्तव्यः संघः सविनयं मुनिनायकं विज्ञापयामास / બાદ દહેશુના સંઘે આવી મુનિયામાં અગ્રેસર શ્રીમેહનલાલજી મહારાજની વિનયપૂર્વક પ્રાર્થના કરી કે “આપના ઉપદેશરૂપી અમૃતના પાનથી આસ્તિક થયેલા અમોએ કરાવેલા મનહર દેરાસરમાં પ્રતિષ્ઠા કરવાની છે માટે આપે ત્યાં અવશ્ય પધારવું જોઈએ.” स्वयं गन्तुमशक्नुवानो मोहनमुनिस्तत्प्रार्थनया जयनयकल्याणाभिधांस्त्रीन्मुनींस्तत्र गन्तुमनुमेने / तेऽपि तत्र गत्वा यथाविधि निर्दिष्ट मुहूर्ते जितरागं जिनराजं प्रतिष्ठापयाञ्चक्रिरे। अतिहर्षपुलकितरोमाञ्चकलिकाः श्रावकाः समहोत्सवमाष्टाहिकोत्सवं सामिकवात्सल्यं च निश्शल्यं चक्रुः / मन्दिरमुद्दिश्य घृतादितोऽष्टादशसहस्रसंख्यावच्छिन्नं द्रव्यं तदानीमुत्पेदे। એવી તેઓની પ્રાર્થનાથી શ્રી મોહનલાલજી મહારાજે પોતાનાથી જઈ શકાય તેમ ન હોવાથી યમુનિજી, નયમુનિજી તથા કલ્યાણમુનિજી એ ત્રણ મુનિને ત્યાં મોકલ્યા. તેઓએ પણ ત્યાં જઈ બતાવેલા મુહૂર્તમાં રાગને જીતનાર જીનેશ્વર ભગવાનની વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરાવી. અત્યંત હર્ષને લીધે ઉભાં થઈ ગયેલાં રૂંવાડાંવાળા શ્રાવકોએ ઘણા ઉત્સવ સાથે અઠાઈનો મહોત્સવ અને સાધર્મિવાત્સલ્ય નિર્વિધ્ર કર્યું. તે વખતે મંદિરમાં ઘી વિગેરેના થઈને રૂપિઆ અઢાર હજાર ઉત્પન્ન થયા. .. अथ मुनिकैरवकुमुदिनीनायको मुनिमोहनलालो धम्मोंपदेशतस्ताराचन्द्राङ्गभुवं पानाचन्द्रं तत्पत्नी हीराकुमारी च चतुर्थव्रतमङ्गीकर्तुमुपदिदेश / तावपि जम्पती त्वरितमेव तदुपदेशमङ्गीचक्राते / तत्प्रसंगत उद्यापनाष्टाहिकोत्सवाष्टोत्तरस्नात्रसाधम्मिकवात्सल्यादिकृत्यजातं सहस्रपञ्चकव्ययेन कृत्वा ध. न्यवादमवापतुः / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #398
--------------------------------------------------------------------------
________________ ( રૂ૪) - મોહનત્તેિ સા ત્યાર બાદ મુનિરૂપી કુમુદને (પોયણુને) પ્રફુલ્લિત કરવામાં ચંદ્રસરખા. શ્રી મોહનલાલજી મહારાજે ધર્મોપદેશ કરી તારાચંદના પુત્ર પાનાચંદ તથા તેમની શ્રી હીરાકુમારીને બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવાનો ઉપદેશ કર્યો. તે પતિપત્નિ પણ જલદી તે ઉપદેશનો અંગીકાર કર્યો. તે પ્રસંગે ઉધાપના, અઠાઈને ઉત્સવ, અઠોતરી સનાત્ર, સાધર્મિક વાત્સલ્ય વિગેરે સર્વ કૃમાં પાંચ હજાર રૂપિઆ ખર્ચીને તેઓ ધન્યવાદ પામ્યાં. ___अथ वैशाखे मुनिजनमनोनभोनभोमणिः श्रीमोहनलालो मुनिराद् थाणावासिश्रावकमहाग्रहात्तत्र गत्वा प्रतिष्ठां चकार / तदवसरे तत्रत्यः संघो महोल्लासपूर्वकमाष्टाहिकोत्सववरघोटकस्वामिवात्सल्यदानादि शुभकृत्यं प्रशंसनीयं चक्रे / / ત્યાર પછી વૈશાખ માસમાં મુનિજનોના મનરૂપી આકાશને પ્રકાશનાર સૂસરખા મુનિરાજ શ્રીમોહનલાલજી મહારાજે થાણાના રહિશ શ્રાવકોના ઘણા આગ્રહથી ત્યાં જઈ પ્રતિષ્ઠા કરી. તે વખતે ત્યાંના સંધે ઘણા ઉલ્લાસથી અઠાઇને ઉત્સવ, વરઘોડે, રવામિવાત્સલ્ય અને દાન વિગેરે વખાણવા યોગ્ય શુભ કૃત્ય કર્યું. __ मोहनर्षिरपि प्रत्यासन्नं चातुर्मास्यमवलोक्य तत्र कतिचिदेव दिनान्युषित्वा ततो विहृत्य पुनर्लालबागमियाय / प्रारब्धं चातुः मास्यं लगाश्च श्रावकाः प्रतिवर्षतो विशेषतस्तपआदिशुभकर्मसु / अस्यामपि चतुर्मास्यां यादवजितनुजन्मामीलालादिभिःशान्तिस्नात्राष्टाहिकोत्सवसाधर्मिकवात्सल्याउनेकविधं शुभकर्म क्रियते स्म / શ્રીમેહનલાલજી મહારાજ પણ ચાતુર્માસું સમીપમાં આવેલું જોઈ ત્યાં કેટલાક દિવસ રહી ત્યાંથી વિહાર કરી ફરી પાછા લાલબાગમાં આવ્યા, અને ચતુ" કોયીને આરંભ થયે. અને શ્રાવકો પ્રત્યેક વર્ષકરતાં તપ વિગેરે શુભ કામમાં સારી રીતે જોડાઈ ગયા. આ ચાતુર્માસમાં પણ જાદવજીના પુત્ર અમીલાલ લિ શાન્તિસનાત્ર, અઠાઈને ઉત્સવ, સાધર્મિક વાત્સલ્ય વિગેરે અનેક " શુભ કર્મો કર્યા. - समारब्धे त्रिषष्टयुत्तरकोनविंशतिशततमेऽब्दे मोहनषिः सह हर्षादिशिष्यगणेन माधवोद्याने चातुर्मास्यं परावर्तितवान् / P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #399
--------------------------------------------------------------------------
________________ चरितम्.] मानयरित्र सर्ग सागभी. (395 ) तदवसरे कर्पूरचन्द्रतनुजनुषा श्रीहर्षचन्द्रेण श्रेष्ठिनातिघटाटोपरम्यं वरेघाटकं निष्कास्य प्रजागणचक्षुषी मोद्यते स्म / कृता चानेनेव श्रेष्ठिना नारिकेलफलैर्मोदकैश्च प्रभावना। | વિક્રમ સંવત (1963) ઓગણીસે ત્રેસઠના વર્ષમાં શ્રીમોહનલાલજી મહારાજે હર્ષમુનિજી વિગેરે શિષ્યની સાથે માધવબાગમાં ચાતુર્માસું બદલ્યું. તે વખતે કપુરચંદના પુત્ર હર્ષચંદ શેઠે, ઘણા આડંબરવાળ સુંદર વધેડો કહાડી પ્રજાઓનાં નેત્રને આનંદયુક્ત કર્યો. અને તેજ શેઠે નાળીએ તથા લાડુની પ્રભાવના કરી. अथ संजातरुजो मोहनर्षिर्जलवातपरिवर्तनायान्धेरीमुदिश्य समं कल्याणमुनिना विजहार / श्रुत्वा चागच्छन्तं मुनिराजं तत्रत्यश्रावका धन्यमात्मानं मन्यमानाः पुरत एव दुधुविरे। गते च मुनिराजे तत्राष्टाहिकोत्सवस्वामिवात्सल्यादि कृत्यं सहसैवातेनिरे च / मोहनर्षिरपि वन्दनार्थं मोहमयीत आगता. न्महद्धिकान्सम्यगुपदिश्य तत्रस्थदेवालयव्ययकृते पुष्कलं द्रव्यं दापितवान् / ત્યાર પછી પોતાને રોગ લાગુ પડેલે હેવાથી હવાપાણીને ફેરફાર કરવા અંધેરી તરફ જવા મોહનલાલજી મહારાજે, કલ્યાણ મુનિજીની સાથે વિહાર કર્યો. મુનિરાજ શ્રી મોહનલાલજી મહારાજને આવતા જાણી ત્યાંના શ્રાવકે પોતાના આત્માને કૃતાર્થે માની મહારાજના સામા જવા લાગ્યા અને મહારાજશ્રી ત્યાં આવ્યા એટલે તેઓએ અઠાઈનો ઉત્સવ, સ્વામિવાત્સલ્ય વિગેરે શુભ કર્મો એકદમ કરવા માંડયાં. શ્રી મોહનલાલજી મહારાજે પણ પિતાને વાંદવા મુંબાઈથી આવેલા ઘણી સમૃદ્ધિવાળા શ્રાવકોને સારી રીતે ઉપદેશ કરી ત્યાંના (અંધેરીના ) દેરાસરના ખર્ચને માટે પુષ્કળ દ્રવ્ય અપાવ્યું. यदा। मुनयस्तत्त्ववेत्तारः शासनोन्नतिहेतवे / / यथा यतन्ते नो तद्धदात्मसंरक्षणाय च // 3 // P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #400
--------------------------------------------------------------------------
________________ , (322 ) मोहनचरिते षोडशः सर्गः। [ 3 - અથવા-તત્વવેત્તા મુનિ, શાસનની ઉન્નતિને માટે જે પ્રયાસ કરે છે તે પ્રયાસ પિતાના રક્ષણ માટે કરતા નથી. અર્થાત્ પિતાના રક્ષણ માટે કરે તે કરતાં શાસનની ઉન્નતી માટે વધારે પ્રયાસ કરે છે. 3. स्त्थिवा च तत्र कतिचिदिनानि शरीरं सुस्थमिवानुभवन्पुनालवागमाससाद / अनुदिनसानुनयस्वशासनोपदेशनश्रवणमननजनितातिपुनीतसम्भावनातीततत्त्वविदनुग्रहगृहीतविषविषयवैराग्यां माणिक्यचन्द्रात्मजतिलकचन्द्राङ्गजां सप्रत्याख्यानचतुर्थवतदानतोऽसारातिप्रसरसंसारसरित्स्वामिन उधार च / ત્યાં થોડા દિવસ રહીને શરીર ઠીક હોય એમ જણાયાથી ફરી પાછા લાલબાગમાં પધાર્યા. દરરોજ પ્રીતિપૂર્વક પિતાના શાસનનું શ્રવણ મનન કરવાથી ઉપજેલા, અત્યંત પવિત્ર, સંભાવના પણ ન કરી શકાય (એટલે આટલા મોટા તત્વવેત્તા હશે એમ ધારી પણ ન શકાય) તેવા તત્વવેત્તા મોહનલાલજીના અનુગ્રહથી પ્રાપ્ત થયેલા, જેને વિષય તો વિષ સરખા છે એવા, વૈરાગ્યથી યુક્ત થયેલી માણેકચંદના પુત્ર તલકચંદની કન્યાને પચખાણ કરાવી બ્રહ્મચર્યવ્રત આપી અસાર અને અત્યંત ફેલા પામેલા સંસાર સમુદ્રથી તેને ઉદ્ધાર કર્યો. ___ तत्समयेऽतिप्रसन्नया हीनाम्न्या तयाष्टाहिकोत्सवस्वामिवात्सल्यप्रभावनातिरम्यज्ञानस्थापनादिशुभकृत्यं कारयाञ्चक्रे / अहा धन्यतमैषानुस्मरणीयचरितान्यवनिताभिः। તે વખતે અત્યંત પ્રસન્ન થયેલી તે હીરીબાઈએ અઠાઈને ઉત્સવ, સ્વામિવાત્સલ્ય, પ્રભાવના અને જ્ઞાનરથાપન વિગેરે શુભ કર્મો કરાવ્યાં. અહો !! બીજી સ્ત્રીઓએ સંભારવા ગ્ય આચરણવાળી એ હીરીબાઈને ધન્ય છે. ચતર धनं लक्षमितं यस्या वयः षोडशवार्षिकम् / रूपं रतिमदध्वसि स्वास्थ्यं चापि निरन्तरम् // 4 // કારણ કે-એક લક્ષ આ પરિમિત તે એની પાસે દ્રવ્ય હતું, અવસ્થા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #401
--------------------------------------------------------------------------
________________ વરિત. ] મોહનચરિત્ર સર્ગ મેળો. ( રૂ૭ ) સોળ વર્ષની હતી અને રતિને ગર્વ ઉતારે એવું તે એનું રૂપ હતું અને આરોગ્ય પણ નિરંતર હતું, તેમ છતાં ચતુર્થ વ્રત અંગીકાર કર્યું માટે એને ધન્ય છે. 4. अथ मुनिकुलकुमुदकुमुदिनीपतिःश्रीमोहनर्षिरनुभवचक्षुषात्मीयपर्यवसानसमयसमागमनायात्यल्पविलम्बमवलोकमानोऽखिलैः श्रावकमहोदयैस्तत्रैव स्थातुं बहु प्रार्थ्यमानोऽपि समं दशभिहर्षादिभिः शिष्यर्मोहमयीतो माघकृष्णत्रयोदश्यां विजहार / બાદ મુનિજનોના સમુદાયરૂપી કુમુદોને ( પિયણને) પ્રફુલ્લ કરનાર ચંદ્રસરખા શ્રીમોહનલાલજી મહારાજે પોતાના પર્યવસાન (આયુષ્યની સમાપ્તિ - ને સમય નજીકમાં આવેલ છે એવું અનુભવરૂપીનેત્રથી જોઈને, (અર્થાત આયુષ્યસમાપ્તિને સમય થયો છે એમ જાણીને) મોટા ઉદયવાળા ત્યાંના સર્વ શ્રાવકોએ. ત્યાં રહેવાને માટે ઘણી પ્રાર્થના કરવા છતાં પણ હર્ષમુનિજી વિગેરે પિતાના દશ શિષ્યોની સાથે માધમાસના કૃષ્ણપક્ષની ત્રદશીને દિવસે મુંબઈથી વિહાર કર્યો. થત मुनीनां वीतरागाणां जनताऽज्ञानमोषिणाम् / / आसक्तिनों शरीरे चेत्कुतो ग्रामगृहादिषु // 5 // કારણ કે,–જનસમુદાયનું અજ્ઞાન નાશ કરનારા વીતરાગ મુનિને પિતાના શરીરમાં આસકિત નથી હોતી તે ગામ, અને ઘર વિગેરેમાં તો ક્યાંથી હોય? 5. वासनावशसंजाता नरा बध्नन्ति संसृतिम् / तस्मात्सा सततं हेया हेयोपादेयदर्शिना // 6 // વાસનાને વશ થયેલા પુરુષ સંસારમાં બધાય છે. માટે હે પાદેયને (રવીકાર કરવા ગ્ય અને ત્યજવા ગ્યને) જાણનારાઓએ તેને નિરંતર ત્યજવી જોઈએ. 6. . विहृतेषु मुनिराजेषु तद्विरहखिन्नचेतसो मुनिभिर्वार्यमाणा अपि सहस्रशः श्रावकमहोदया अनुजग्मुः / मुनिप्रवरश्रीमोहनमु P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #402
--------------------------------------------------------------------------
________________ ( 218 ) મોદનક્તિ પોશઃ સ. [ ઉત્તરन्युद्देशजनितजनतानन्ददायकानन्दसमयोऽपि मोहमयीतो विजहार।साकं शिष्यैः श्रावकैश्च तदिने भायखलामलंकृतवान्मुनिराजः। तत्र संघेन सविशेष पूजादिकृत्यं चक्रे / મુનિરાજ શ્રીમેહનલાલજી મહારાજે વિહાર કર્યો ત્યારે તેમના વિયોગથી ઉદાસ થયેલા હજારો શ્રાવક, મુનિએ વારવા છતાં પણ પછવાડે જવા લાગ્યા. મુનિપ્રવર શ્રીમહનલાલજી મહારાજને લીધે લેકોને આનંદનો સમય હતો તેણે પણ મુંબઈથી વિહાર કર્યો. ( અર્થાત્ મહારાજશ્રીને વિહારથી આનંદદાયક સમયમાં પણ રોજગાર વિગેરે કમી થવાથી ફેરફાર થયે) તે દિવસે મુનિરાજ શ્રીમેહનલાલજી મહારાજે શિષ્ય અને શ્રાવકોએ સહિત ભાયખલાને શોભાવ્યું. ( અર્થાત્ ભાયખલે પધાર્યા.) ત્યાં સંધે ઘણી સારી રીતે પૂજા વિગેરે શુભ કૃત્ય કર્યા. समाप्तायां विभाव- दृष्टिपथमायाते चाहस्करेऽश्वरथादिभिः परिमर्दितेऽध्वनि शिष्यैः श्रावकैश्च परिवृतो मोहनमुनीश्वरस्ततो विहृत्य माहिमं जगाम / (જયારે રાત્રી સમાપ્ત થઈ હતી, સૂર્ય દૃષ્ટિપથમાં આવતો હતો (અર્થાત્ દેખાતો હત), માર્ગ ઘોડા અને રથ વિગેરેથી ભીડવાળો થયો હતો (ત્યારે) પિતાના શિષ્ય અને શ્રાવથી વિંટાયેલા મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી માહિમ ગયા. तत्र च मुनिराजमभि गन्तुं परश्शता अपरेऽपि श्रावका आगच्छन्ति स्म / तस्मिन्दिने पूजास्वामिवात्सल्यादिकृत्यं रत्नजी मोहनजी, उत्तमचन्द्र-खेमचन्द्र, गुलाबचन्द्र-हेमराजैमोहमयावा તબૈઃ શ્રાદ્વૈ. - ત્યાં મુનિ મહારાજશ્રીને વાંદવાને માટે હજારો શ્રાવકો આવવા લાગ્યા.. દિવસે પૂજા અને સ્વામિવાત્સલ્ય વિગેરે રતનજી મોહનજી, ઉત્તમચંદ પ્રેમ ગુલાબચંદ હેમરાજ વિગેરે મુંબઈના રહીશ શ્રાવકેએ કર્યા. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #403
--------------------------------------------------------------------------
________________ चरितम्.] મિહનચરિત્ર સર્ગ સેળમે. अतिशिथिलप्रकृति मुनिराजमवलोक्य पुनर्मोहमयीमलङ्कत प्रार्थयाञ्चक्रिरे सर्वे / परन्तु नेत्युक्त्या मुनिराजस्तेषां तां प्रार्थनां विफलां चकार / મહારાજશ્રીની પ્રકૃતિ ઘણી જ શિથિલ જોઈ પાછા મુંબઈ આવવા બધા શ્રાવકો પ્રાર્થના કરવા લાગ્યા. પરંતુ ના કહિને તેમની તે પ્રાર્થના મુનિરાજે નિષ્ફળ કરી. यदा। अरण्यानी व्रजो ग्रामो नगरं वा पुरी तथा / मुनीनां वीतरागाणां सर्वमेतत्समं स्मृतम् / / 7 / / 2441-वीत२॥२॥ ( २रागथी २हित ये॥ ) भुनियाने २१२ये। (4न,) ar (4), भ, ना मने पुरी में सर्व समान ने, 7. ततो विहृत्य मुनिराजः शान्तिकुञ्जालङ्कारभूतं वाडीलालशाकरचन्द्रागारमलञ्चकार / ત્યાંથી વિહાર કરીને મુનિરાજે વાડીલાલ સાકરલાલના શાંતિકુંજમાં આવેલા ५२ने शोसाव्यु ( मथात् ५५ायी. ) श्रीमन्मोहनर्षिवन्दनार्थमागता विठ्ठलभाई-वाडीलालामीलाल यादवजीप्रभृतयः श्राद्धाः श्रीगुरुचरणचिरस्मरणार्थं किञ्चित्सत्कृत्यं मोहमय्या स्थापनीयमिति विचारमुत्थापयाञ्चक्रुः / - ત્યાં મહારાજશ્રીને વાંદવા આવેલા વિઠ્ઠલભાઈ, વાડીલાલ, અમીલાલ, જાદવજી, વિગેરે શ્રાવકો પોતાના ગુરુજીનું ઘણા વખત સુધી મરણ રહે તેને માટે કઈ ખાતું મુંબઈમાં સ્થાપન કરવું એવો વિચાર કરવા લાગ્યા. _ मोहनर्षयस्तु ततो विहृत्य मलारग्रामे देवकर्णमूलजीगृहं पुनन्ति स्म / तस्मिन्दिने सविशेषं देवपूजासाधर्मिकसत्कारादि देव P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #404
--------------------------------------------------------------------------
________________ ( 400 ) मोहनचरिते षोडशः सर्गः। कर्णेन श्रेष्ठिना कृतम् / अत्रापि मुनीश्वरं वन्दितुमागतैर्महर्द्धिकैः श्रेष्ठिभिविट्ठलदासाद्युत्थापितविचारोऽतिपुष्टोऽक्रियत / મોહનલાલજી મહારાજે તો ત્યાંથી વિહાર કરી, મલાડગામમાં દેવકરણ મળજીને બંગલે પાવન કર્યો. તે દિવસે પૂજા, સાધર્મિક્વાત્સલ્ય વિગેરે દેવકરણ શેઠે સારી રીતે કર્યું. અહિં પણ મહારાજશ્રીને વાંદવા આવેલા ધનાઢય શેઠીઆ ઓએ વિઠલદાસ વિગેરેએ કરેલા વિચારને વધારે પુષ્ટ કર્યો. થતા प्रशस्यो व्यवहारोऽयं श्रावकेष्वेव दृश्यते / समष्टिधर्मकार्ये यजहाति विमतं मतम् // 8 // કારણ કે–આ વખાણવા લાયક રીત, શ્રાવકોમાં જ જોવામાં આવે છે કે સમષ્ટિ (આખો સંઘ) ધર્મની બાબતમાં એક મત થઈ વિરોધનો ત્યાગ કરે છે. 8. ____अथ मुनयस्ततो विहृत्य भाइन्दरवासिनोऽलभ्यलाभशालिनश्चक्रुः।सुप्रसन्नमनसस्ते पूजाशृङ्गारस्वामिवात्सल्यादिकृत्यं बाढं कुर्वन्ति स्म / अत्रैव विट्ठलदासाद्युत्थापितो विचारः श्रीमन्महाराजदर्शनार्थमायातः श्रेष्ठिजीवनलाल-पानाचन्द्र, गोकुलभाई-मूलचन्द्र,वीरचन्द्र--दीपचन्द्र, देवकर्ण-मूलजी, प्रभृतिभिर्यक्षराजसहो. दरैः श्रावकैरस्मिन्कृत्येऽहमेतावद्रव्यं दास्याम्यहमेतावदित्युक्त्या सफलीकृतः। ત્યાર પછી મેંહનલાલજી મહારાજે ત્યાંથી વિહાર કરી ભાઇંદરના રહિ શેને અલભ્ય લાભ આપે. ઘણા પ્રસન્ન મનવાળા તે શ્રાવકેએ પૂજા, આંગી અને સ્વામિવાત્સલ્ય વિગેરે સત્કર્મો પુષ્કળ ક્ય. આ સ્થાનમાં મહારાજશ્રીનાં દર્શન કરવા આવેલા શેઠ જીવણલાલ પાનાચંદ, શેઠ ગોકળભાઈ મૂળચંદ શેઠ વીર દીપચંદ શેઠ દેવકરણ મૂળજી વિગેરે કુબેરભંડારીના જેવા ધનાઢય શ્રાવે વિઠ્ઠલદાસ વિગેરે શેઠીઆઓએ ઉત્પન્ન કરેલા વિચારને (એટલે મહારાજા મારક તરીકે ખાતું કહાડવાના વિચારને) હું આટલા રૂપિઆ આપીશ એમ કહિ સફળ કર્યો. P.P.AC. Gunratnasun M.S. Jun Gun Aaradhak Trust
Page #405
--------------------------------------------------------------------------
________________ चारतम्. ] माडनयरित्र सर्ग सौणभा. (401) __ मुनयस्तु ततो विहृत्य वशायीं प्राप्ताः / तत्रापि मोहमयीतस्तत्प्रान्ततश्च भूरिशः श्रावकमहोदया मुनिराजान्वन्दितुमागताः। तस्मिन्नपि दिने पूजाशङ्गारस्वामिवात्सल्यादि कृत्यं बाढमेव कृतं तत्रत्यैः श्रावकैः। ત્યાંથી વિહાર કરી મહારાજશ્રી વસઈ આવ્યા. ત્યાં પણ મુંબઈના તથા તેની આજુબાજુના શ્રાવકો મુનિરાજને વાંદવા આવવા લાગ્યા. તે દિવસે પણ ત્યાંના શ્રાવકોએ પૂજા, આંગી અને સ્વામિવાત્સલ્ય વિગેરે શુભ કર્મ ઘણી સારી રીતે કર્યા. ___माघकृष्णामायां ( फा. कृ. 30) मुनयस्ततो विहृत्यागासीमलञ्चक्रुः / तत्रापि मुनिमहाराजं वन्दितुं मोहमयीतः श्रावकाः श्राविकास्तत्प्रान्ततश्च बहुशः समाजग्मुः / तत्रस्थैर्मुम्बईवास्तव्यैश्च श्रावकैस्तस्मिन्दिने पूजासाधर्मिकसत्कारादि साधु कृतम् / ત્યાંથી વિહાર કરી માધે કૃષ્ણ પક્ષની અમાસને દિવસે અગાસી પધાર્યા. ત્યાં પણ મુનિરાજજીને વાંદવા મુંબઈથી તથા તેની આજુબાજુથી શ્રાવકો અને શ્રાવિકાઓ ઘણાં આવવા લાગ્યાં. ત્યાંના તથા મુંબઈના રહીસોએ તે: દિવસે પૂજા અને સાધર્મિક વાત્સલ્ય વિગેરે સારી રીતે કર્યું. ____ फाल्गुनशुक्लप्रतिपदि मुनिराजास्तत्रैव तस्थुः / तस्मिन्दिने पूजागृङ्गारसाधर्मिकसेवादिकार्य मोहमयीत आगतेनालङ्कारव्या पारिणा मरुजन्मना केनचित्प्रशंसनीयमक्रियत / ફાગણ સુદી પ્રતિપદાને દિવસ મહારાજશ્રી ત્યાંજ રહ્યા. તે દિવસે પૂજા, આંગી, સાધર્મિક વાત્સલ્ય વિગેરે મુંબઈથી આવેલા દાગીનાના વેપારી એક મારવાડીએ વખાણવા લાયક રીતે કર્યો. अथ ततो त्वरितमपि गन्तुमीहमानो मुनिः श्रीमोहनलालमहोदयस्तत्रत्यश्रावकानां श्रद्धापाशानुकृष्टइव विहर्तुं न शशाक। P.P.AC,Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #406
--------------------------------------------------------------------------
________________ ( 402 ) मोहनचरिते पोडशः सर्गः। [उत्तरત્યાર પછી શ્રીમેહનલાલજી મહારાજની ત્યાંથી જલદી જવાની ઈચ્છા હતી, પણ ત્યાંના શ્રાવકેની શ્રદ્ધારૂપી દેરીથી બંધાયા હોય તેમ વિહાર કરી શક્યા નહિં. तदा तत्र सूर्यपुर (सुरत ) वास्तव्या मुनिराजानां भक्तेषु प्रथमे कर्पूरचन्द्रात्मजनगीनदास-लल्लूभाइतनुजरूपचन्द्रादयः केचन श्रावका वन्दनार्थमाव्रजन् / मुनिराजोऽपि कृतवन्दनांस्तान्धर्मलाभोत्तरं भक्तवत्सलतया सुखादिकुशलजातमपृच्छत् / समुपादिशच्च बहुविधं धर्ममार्गम् / - તે વખતે ત્યાં સુરતના રહીશ, મહારાજના ભકતોમાં મુખ્ય નગીનદાસ કપૂરચંદ, રૂપચંદ લલ્લુભાઈ વિગેરે કેટલાક શ્રાવકે મહારાજશ્રીને વાંદવા આવવા લાગ્યા. વંદન કર્યા પછી તેઓને ભક્તવત્સલ હોવાથી મુનિરાજ શ્રીમેહનલાલજી મહારાજ પણ ધર્મલાભ કહ્યા પછી “સુખી છે ?' એમ પૂછીને સમગ્ર કુશળ વૃત્તાંત પૂછવા લાગ્યા. અને તેમને ઘણું પ્રકારે ધર્મમાર્ગને ઉપદેશ કરવા લાગ્યા. ___तदानीमेव च लल्लूभाइष्ठिपुत्रो रूपचन्द्र श्रेष्ठी कर्तारग्राममन्दिरवर्षग्रन्थिदिवसे स्वामिवात्सल्यपूजाप्रभावनार्थमेकविशतिसहस्रमितं द्रविणं दत्वा संघाधीनमकरोत् / अद्यापि यदीयायेन वर्षग्रन्थिदिवसे प्रतिवर्ष स्वामिवात्सल्यपूजाप्रभावनादि भवति भविष्यति चायस्य नियतत्वादहुकालम्। અને તેજ વખતે લલુભાઈના પુત્ર રૂપચંદ શેઠે કતારગામના દેરાસરની વર્ષગાંઠને દિવસે સ્વામિવાત્સલ્ય, પૂજા અને પ્રભાવનાને માટે એકવીસ હજ* રૂઆિ આપી સંઘને સ્વાધીન કર્યા. તેની આવકમાંથી હાલમાં પણ ના વર્ષગાંઠને દિવસે દરેક વર્ષે રવામિવાત્સલ્ય, પૂજા અને પ્રભાવના થાય છે. અને આવક નિયમિત રીતે ચાલુ હોવાથી ઘણા કાળ સુધી થશે. ' तदैव च लेखाजीजवणजीतिप्रसिद्धः कश्चिच्छ्रावकावर पूर्वदानसमुत्साहित इव कर्नारग्रामे चैत्रशुल्कपौर्णिमायां यात्राथ Jun Gun Aaradhak Trust P.P.AC.Gunratnasuri M.S.
Page #407
--------------------------------------------------------------------------
________________ વરિત ] મોહનચરિત્ર સર્ગ સોળમો. (42) मागतानां सधर्मणां वात्सल्यार्थं सहस्रपञ्चकं संघस्वाधीनमकरोत् / अहो उपदेशोऽहो उपदेशोऽहोदानमहो दानमिति ध्वनिनाद्यापि कदाचिन पूर्ण ब्रह्माण्डभाण्डं तथा कृतम्। તેજ વખતે લેખાજી જવણજી નામના શ્રાવકે રૂપચંદશેઠનું દાન જોઈ દાન કરવાનો ઉછાળો આવ્યું હોય તેમ કતારગામમાં ચિત્ર સુદિ પૂર્ણિમાને દિવસે યાત્રાને માટે આવનારા સાધર્મિભાઈઓના વાત્સલ્યને માટે પાંચ હજાર રૂપિઆ સઘને સેપ્યા. તે સમયે “શો ઉપદેશ! શો ઉપદેશ! શું દાન! શું દાન !" એવા એવા શબ્દોથી, લેકેએ, કઈ દિવસ પરિપૂર્ણ નહિં થયેલા બ્રહ્માંડને ભરી દીધું. ... मुनयोऽपि तत्र दिनदयं स्थित्वा यथाक्रमं विहृत्य / देणुवास्तव्यानां श्रावकानां मनोरथद्रुमं समसफलयत् / देणुनिवासाः श्रावका अपि मुनिप्रभाकरं वीक्ष्यातीव विकाशमापुरितिविषये तेषां प्रवरनगरसमनुकारिणं सामयिकसुष्ठूत्सवमेव प्रमापकत्वेन सहृदयाः स्तुवन्ति स्म / મુનિ શ્રીહનલાલજી મહારાજે બે દિવસ ત્યાં રહિ ક્રમ પ્રમાણે વિહાર કરી દેશુના રહીશોના મનોરથરૂપી વૃક્ષને સફળ કર્યા (અર્થાત દેણુ પધાર્યા). દેણના શ્રાવકો પણ મુનિ મહારાજરૂપી સૂર્યને જોઇને ઘણાજ પ્રસન્ન થયા. એ બાબતમાં તેઓએ મોટા શહેરની બરોબરી કરે એવો વરઘોડો કાઢયો હતો એજ એની ખાત્રી છે એવી રીતે ધાર્મિક વાસનાથી દ્રિવિત થયેલાં અંતઃકરણવાળા સજજને એમનાં વખાણ કરે છે. - ततस्तत्समयानुगतोपदेशो मुनिमहोदयोऽपि तथोपदिदेश येन तत्क्षणमेव श्रावकैः साधारणद्रव्ये चिरात् स्थितं देवद्रव्यं तत उद्धृत्य देवद्रव्यभाण्डागारे निक्षिप्तम् / तत् साधारणद्रव्यं च किंचित्किचिदत्वा तावत्कृतं स्वामिवात्सल्येन समम् / ત્યાર પછી મુનિમહારાજ શ્રીમોહનલાલજીએ પણ તે સૈમયને અનુસરતો એવો ઉપદેશ કર્યો કે જેથી શ્રાવકોએ તેજ વખતે દેવદ્રવ્ય જે સાધારણ ભંડારમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak. Trust
Page #408
--------------------------------------------------------------------------
________________ [ उत्तर ( 404 ) मोहनचरिते षोडशः सर्गः। ઘણી વખતથી હતું તેમાંથી કહાડીને દેવદ્રવ્યના ભંડારમાં નાખ્યું અને સાધારણ ભંડારના દ્રવ્યમાં. બધાએ થોડું થોડું આપી પહેલાં દેવ દ્રવ્ય અને સાધારણ દ્રવ્ય મળી જેટલું હતું તેટલું સાધારણ દ્રવ્ય કર્યું. અને તેની સાથે સ્વામિ વાત્સલ્ય પણ કર્યું. - मुनिना श्रीमोहनलालेनापि समं शिष्यैः विहृतम् / मिलिताश्च यतस्ततो दर्शनमुद्दिश्य समायाताः शिष्यप्रशिष्या विदिततपोयशसो यशोमुनिप्रभृतयो महात्मानः। બાદ શ્રી મોહનલાલજી મુનિરાજજીએ પણ શિષ્યએ સહિત વિહાર કર્યો. મહારાજશ્રીનાં દર્શન કરવા સારૂં આમતેમથી આવેલા, તપશ્ચર્યાથી પ્રસિદ્ધ થયેલી કીર્તિવાળા, યમુનિજી વિગેરે મહાત્મા શિષ્ય અને શિષ્યના શિષ્ય પણ ભેગા થયા. ... उपलब्धं च परमपुण्यानां प्रायः सर्वेषामेव शिष्यतच्छिष्यप्रशिष्याणां दूरस्थानामपि महाप्रयासानां श्रीयशोमुनि-कान्तिमुनि प्रभृतीनां परमगुरोर्दर्शनमत्यानन्दकन्दकरं तदानीम् / कृतप्रय नानामपि केषाञ्चित्केशरमुनिप्रभृतीनां कर्मापराधत्वान्न प्राप्त परमगुरोः प्रान्तदर्शनम्। - મોટાં પુણ્યવાળા સર્વે શિષ્ય અને તેમના શિષ્યોના) શિષ્યો કે જે ઘણે દૂર હતા અને દર્શન કરવા જેમણે ) ઘણો પ્રયાસ કર્યો હતો તે શ્રીયમુનિ અને શ્રીકાંતિમુનિજી વિગેરેને તે વખતે પોતાના પરમ ગુરુ શ્રીહનલાલજી મહા રાજને અત્યંત આનંદ આપનાર દર્શન થયું. પરંતુ કમના અપરાધને લાલ કેશર મુનિજી વિગેરે કેટલાકને પ્રયાસ કરવા છતાં પણ પિતાના શ્રેષ્ઠ ગુ93 છેવટનું દર્શન થયું નહિં. - श्रीमोहनमुनिमन्त्रसिद्धोपदेशो बगवाडा-पारडी-ग्रामादा सुसरसभाषयोपदेशं दत्वा जीर्णानि देवमन्दिराणि नूतनान कारयामास / प्रत्येकमन्दिरसंस्कारे विंशतिः सहस्रं व्ययोऽभूादात जनश्रुतिः। P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #409
--------------------------------------------------------------------------
________________ વરત ] મોહનચરિત્ર સર્ગ સળ. ( 406), શ્રી મોહનલાલજી મહારાજે ઉપદેશ મંત્રસિદ્ધ હોય તેવો સરસ ભાષાવડે ઉપદેશ કરી બગવાડા, પારડી, વિગેરે ગામોમાં જીર્ણ થયેલાં દેરાસરોને નવાં કરાવરાવ્યાં. દરેક દેરાસરનો જીર્ણોદ્ધાર કરવામાં વીસ હજાર રૂપૈઅને ખર્ચ થયો હતો એમ લેકે કહે છે. अथ परमदूरदर्शी श्रीमोहनर्षिः संयोगवशतः समुपसन्नान श्रीपन्यासयशोमुनि-कान्तिमुनि - पन्यासहर्षमुनि-देवमुनि - हेममुनि-कल्याणमुनि-पद्ममुनि-कमलमुनि-ऋद्धिमुनि-शुभमुनि - क्षमामुनिप्रभृतीन्बहून् शिष्यान दृष्ट्वा यथावसरं सत्कथाप्रस्तावे सदुपदेशगर्भ सूक्तमभिनवमिव व्याकरोत् / ત્યાર પછી અત્યંત દીર્ધ દૃષ્ટિવાળા શ્રી મેહનલાલજી મહારાજે સંગને લીધે ભેગા થયેલા પન્યાસ શ્રીયશોમુનિજી, કાતિમુનીજી, પન્યાસ હર્ષમુનીજી, દેવમુનીજી, હેમમુનીજી, કલ્યાણમુનીઓ, પદ્યમુનીજી, કમળમુનીજી, ઋદ્ધિમુનીજી, શુભમુનીજી અને ક્ષમામુનીજી વિગેરે ઘણા શિષ્યોને જોઈને યોગ્ય અવસરમાં સારી વાર્તાના પ્રસંગમાં સારા ઉપદેશવાળાં નવીન હોય તેવાં સુભાષિતરૂપ પદ્યથી વિવેચન કરવા માંડયુંતથા. शासने सततं भूयाच्छ्रद्धैधन्तां सुधीप्रियाः / / धर्मधाराः सदाधारा मनो वः स्पर्द्धतां सताम् // 9 // - સારી બુદ્ધિમાં પ્રીતિવાળા હે શિષ્યો ! શાસન ઉપર તમારી શ્રદ્ધા નિરંતર થાઓ. તમારો શુભફળોના આધારરૂપ ધર્મનો પ્રવાહ વૃદ્ધિ પામો. તમારું મન સપુરુષોના મનની સ્પર્ધા કરનાર થાઓ. અર્થાત સત્પના મન કરતાં તમારું મન ચઢીઆ, થાઓ. 6. गाधते बाधते यश्च नाथते दधतेऽधिकम् / स्कुन्दते हर्षतः साधुः श्विन्दते न स धर्मतः॥१०॥ જે (ધ) લિસા [લાલચ) રાખે છે, (વારે) (બીજા) પ્રતિઘાત (સામો P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #410
--------------------------------------------------------------------------
________________ ( 406) मोहनचरिते षोडशः सर्गः / [उत्तरप्रहार) अरे छ, ( नाथते ) मानने पीडी रे छ, . अथवा 4 59 वरत भागे छ, नध्य ते 20i धारे वस्तु। ( दधते ) 2 / छ, हथी ( स्कुन्दते / / सरे छे ते साधु, धर्भया ( न श्चिन्दते ) Grquथत नथा. अर्थात् धर्भमा शोमती नथी. 10. वन्दते यो गुरून्नित्यं भन्दते स्वल्पलाभतः। मन्दते तं जनो भक्त्या स्पन्दते नो अभिग्रहात् // 11 // ने गुरुतुं नित्य (वन्दते) वहन रे छ, था। सालमा (भन्दते) सु५ भाने छ / मने अभियहथी ( न स्पन्दते ) यसायमान थता नथी तेनी सात मस्तिथा ( मन्दते) स्तुति रे छ. 51. गतमिष्टं क्लिन्दते य आगतं वीक्ष्य मोदते / ददते व्यसने चित्तं स्वदते नो स सत्सुखम् // 12 // गयेदा प्रिय वस्तुमाने ( क्लिन्दते ) 3 अरे छ, प्रिय वस्तु मा वाथी ( मोदते ) हर्ष पामे छ मने बातानु भन व्यसनमा (ददते) रामेछे ते साया सुमन स्वाद (स्वदते ) यापते। नथी. 12. ऊर्दते कूदते यश्च साधुर्निःशङ्कमानसः। सूदते चरणं तस्य धिकृतो हादते हहा // 13 // के साधु निःश भनथी ( ऊर्दते ) भान रामे छ अर्थात् भानी यता 12! 55 // संहाय रामता नथी, ( कूदते ) 4ii / अरे छ ( २ढीयाण मने छ.) तेनु यारित्र ( सूदते ) नाश पामे छ भने त विसर पाभी मनमा ( हादते) 43. मच्या रे छ. 13. ह्लादते स्वादतेऽत्यन्तं पर्दते तुन्दमास्पृशन्। योगे नो यतते यस्तु जोतते न स साधुषु // 14 // 2 (स्वादते) सारी सारी वस्तुमानो स्वाद यावामां सत्यंत यि राम (तथी) (हादते) मान पामे छ, पेट 52 95 ३२वी (पर्दते) पाधा 42 0 24. योगमा (न यतते) प्रयासरता नथी ते साधुयामा (न जोतते) शोमती नथा. 14. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #411
--------------------------------------------------------------------------
________________ चरितम्. 1 भानयरित्र सर्ग सौगा. (407 ) वेथते श्रन्थते यस्तु ग्रन्थते कत्थते कुधीः। अतत्यत्रैव संसारे कुयोनिषु पुनः पुनः // 15 // हुद्धि ( वेथते ) यायन। अरे छ, (धर्मनां भां) (श्रन्थते ) शिथिस रहे छे, (ग्रन्थते ) दुटिसता रै छ भने ( कत्थते ) पोतानां मोटर मा अरे छ, ते 24 // संसारमा नारी योनियोमा ( अतति ) वारंवार अभ्या अरे छ. 15. परिव्रजति भावेन गुरुचित्तं च चन्दति / विनयेन न कं जीवं पुन्थत्याप्तः स सेधति // 16 // समाथी ( परिव्रजति ) सागणी थाय छ, गुरुनायित्तने विनयथा ( चन्दति) साहा मापे छ, 4 वने (न पुन्थति) नेश सापतो नथी ते सात ( सेधति ) गाय छ. 16. इत्यादि भूरिशः सेधन शिष्यान्हर्षादिकान्निजान् / वलशाडे खादति स्म खदति स्म च तदिने // 17 // એપ્રમાણે હર્ષમુનીજી વિગેરે પિતાના શિષ્યને બહુ પ્રકારે ઉપદેશ કરતાં २त ससा सावी (खादति स्म ) माह।२ / मने सion (खदति स्म) स्थिति री. 17. समाप्तायां विभावाँ व्यहरन्नवसारिकाम् / शिष्यान्भक्तान्पुनश्चैवमुपाक्रामञ्च शासितुम् // 18 // ત્યાં તે રાત્રી સમાપ્ત થઈ એટલે વિહાર કરીને નવસારી આવ્યા. ત્યાં પણ ફરીને પોતાના શિષ્યોને અને ભક્તોને એ પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા. 18. भो न निन्दति यः कांश्चित्स शुन्धत्यचिरेण वै / न मङ्घति शरीरं यो न स कामेन मच्यते // 19 // .." शिष्यो नि (न निन्दति) निहती नथी, ते था310 समयमा (शुन्धति) शुद्ध याय ( पाबन थाय . ) भनेर पाताना शरीरने (न मङ्घति ) शश . भारत नथी ते आमवथी ( न मच्यते) 131 साता नथी. 18.. ' P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #412
--------------------------------------------------------------------------
________________ ( 408 ) मोहनचरिते षोडशः सर्गः। / उत्तर यो लुञ्चति शिरःकेशान्नापि ग्लोचत्यथो तृणम् / न वाञ्छति फलं तं च संसृतिर्नहि लाजति // 20 // पोताना भरतना शानो मस्तिथी ( लुञ्चति ) सोय २।छ भने तृ॥ स२५ 5( न ग्लोचति ) यारत नथी अने णनी -छ। २।५ता नथी तेना ससार ( न लाजति ) ति२२४१२ 32 / नथी अर्थात् संसारनी पी। तेने थती नथी.. कस्मैचिन्नैव चण्डन्तां न शौटन्तु कदाचन / चुण्डन्तूपग्रहान्भो भो सेवन्तां शासकान्सदा // 21 // छन। S52 ( न चण्डन्ताम् ) 4 / 5 ६२वी नहि. हिवते (न शौटन्तु) गर्व 23 / नहिं. अपयडीने (चुण्डन्तु ) 2165 13 / सने हे शिष्यो! पोताना शास्त्रनु शासन २नारने ( सेवन्ताम् ) निरंतर सेवा. 21. श्वलन्तु न भवन्तो द्राक् ग्लहन्तां नैव सजनान् / धर्मद्रुमं सदोक्षन्तां चूषन्तु सत्कथामृतम् // 22 // तभे (न श्वलन्तु ) म स सही यात नाडि, सानाना (न ग्लहन्ताम्) ति२२७।२ / नही, यपी वृक्षने सह। ( उक्षन्ताम् ) सीयता 22, श्रेष्ठ प्रथा३५ी अमृततुं ( चूषन्तु ) पान 2.22. रत्नाधिकान्सदार्हन्तु सम्भन्तां जिनशासने / चलन्तु नो शुभध्यानादुपसर्गशतेऽपि च // 23 // शान, शन सने यात्रि३पी रत्नाथी श्रेष्ठ छाय तेने निरंतर ( अर्हन्तु ) पूom शासन 52 ( सम्भन्ताम् ) विश्वास रामा, / विना सावे / 59 शुभ ध्यानथी ( न चलन्तु ) यसायमान थामे नही. 23. मनीषिभिः समेधन्तां बुन्दन्तां तत्त्वसंततिम् / गृहन्तु न निजं दोषं मनन्त्वागममार्हतम् / / 24 // ... ५डितानी साथ (समेधन्ताम् ) वृद्धि पामी, तत्वज्ञानने (बुन्दन्ताम्) सामण पाताना षाने ( न गृहन्तु) छुपाव। नहिं, सने शास्त्र ( मनन्तु ) म 2. 24. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #413
--------------------------------------------------------------------------
________________ (409) चरितम्. ] મહિનચરિત્ર સર્ગ સળ. जयन्तु तपसा कर्म नो प्रसर्पन्तु दुर्मतिम् / आधादिदूषितं भक्तं नादन्तु संकटेऽपि हि // 25 // तपश्चर्याव: भीनी (जयन्तु ) 4 श्री. भतिवाणामानी पासे 59 (न प्रसर्पन्तु ) नया नहि. आधी हाथी दूषित थयेसा सातने सं32मा 51 ( न भदन्तु ) पाये। नी. 25. . विनये दोग्धि यो नित्यमी? दीक्षाप्रदं गुरुम् / सोचिरेण कृतं कर्म दाति नास्त्यत्र संशयः॥ 26 // र विनयने ( दोग्धि ) प्रात 2 छ, दीक्षा सपनार गुरुनी ( ईट्टे) स्तुति 3रे छ ते थोड। १५तमा पोतानां भाने ( दाति ) छी ना छ, समां बाई संशय नथी. 26. स्वपिति निजकृत्येषु जागर्त्यर्थान्तरे तु यः। इह लोके परत्रापि न चकास्ति स दुर्मतिः // 27 // 2 पोताना 12 // योग्य आय ४२वामा ( स्वपिति ) पाणसु थाय छ मने मी आभा ( जागर्ति ) सावधान 29 छ, ते भति मा सो मने ५२मा 55 ( चकास्ति ) शमत नथी. 27. जुहोत्याश्रमगान्भक्त्या पितृनिव द्विजायजः। शीलं जहाति नो तस्य यशो वेवेष्टि भूतलम् / / 28 // . બ્રાહ્મણો ભક્તિથી જેમ પિતૃઓને તૃપ્ત કરે છે તેમ પિતાના આશ્રમમાં यावसामान न माननना पहा। मापी ( जुहोति ) तृत रे छ, मने पोताना शासन ( जहाति ) त्याग र नथी तेनी हीर्ति माथी पृथ्वीमा (वेवेष्टि ) व्यात थाय छ. 28. यः कदापि प्रमादेन न दीव्यति न दूयते / स साक् प्राकृतकर्माणि छ्यति वीरवराग्रणीः // 29 // स प्रमाथी 51 ( न दीव्यति ) / 2 नथी, मानने 52 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #414
--------------------------------------------------------------------------
________________ (410) मोहनचरिते षोडशः सर्गः। [ उत्तरજીતવાની ઈચ્છા કરતો નથી, કોઈ જાતને વ્યવહાર ( લેવડ દેવડ ) કરતો નથી. सने (न दूयते ) पोते मे पामता नथी; ते वीर पुरुषामा अग्रेसर पाताना पूर्व सना भनि। ( छ्यति ) नाश 3रे छ. 28. यः क्षमाश्रमणो घोरअपराधेपि मृष्यति / भविष्यत्कर्मजालं स न मनागपि नह्यति // 30 // 2 क्षमावाणी भुनि, ये भोट! 2552 / 5 7 // छत 555 ( मृष्यति ) सहन हरे छे, ते थाउi 55 भावी माने ( न नह्यति ) मयत नथी. 30. अन्वहं युज्यते यस्तु स्वात्मलाभेन तृप्यति / . स्वाध्याये संयसत्येष साधुरन्यस्तु वञ्चकः // 31 // निरंतर ( युज्यते ) योगसाधन अरे छ, सामानी प्राप्तिथी (तृप्यति) तृत याय छ भने स्वाध्यायमा ( संयसति ) प्रयास रे छे ते साधु उपाय; બીજા તે વંચક સમજવા. 31. भावारिवर्ग सततं यः सुनोति पदे पदे। स संस्पृणोति स्वं चान्यमन्यस्तु तुदते वृथा // 32 // साप शत्रुयान उगले उगले ( सुनोति ) पंडन 3रे छे ते पातानु (संस्पृणोति ) पासन अरेछ भने मालयातुं 55 पासन 3रे छ. मीलया तो वृथा (तुदते) मे पामे छ. 32. महत्सूब्जति यो धन्यो ग्रामं ग्रामं च घूर्णति / इहामुत्र भवे प्राज्ञः स एव स्फुरति ध्रुवम् // 33 // रे ५न्य भुनी मायानी पासे ( उब्जति ) यान ( सरसत) | भने गामे ॥म (घूर्णति ) 52 छ ( विहा२ अरे छ) ते प्राश, 20 सव मन ५२२१मा ( स्फुरति ) शमे छ. 33.. योगैः समितिगुप्त्याद्यैः प्रवज्यां हि रुणद्धि यः। विनक्ति च प्रपञ्चेभ्यो न स खिन्ते कदाचन // 34 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #415
--------------------------------------------------------------------------
________________ चरितम् ] मोडनयरित्र सर्ग सापभी. (411 ) 2 समिति भने अति विगैरेथी प्रत्रया मेटले वैरायने ( रुणद्धि) श: छ भने प्रपंथी ( विनक्ति ) // 29 ते ई स ( न खिन्ते ) मेह पामता नथी. 34. तनोति जनतामध्ये धर्मचर्चा पुनः पुनः / वशेनेन्द्रियग्रामेण क्रीणीते मुक्तिमेव सः॥३५॥ જે ઇદ્રિના સમુદાયને વશ રાખી વારંવાર જનસમાજમાં ધર્મચર્ચા ( तनोति ) साव छ, ते भक्षने 595 ( क्रीणीते ) परी से छे (अर्थात् मास पामे छ ). 34. सम्भूतेऽपि गुरोर्दोषे यः स्तृणाति विरक्तधीः।। स तेनास्तिक्यभावेन पापं मृद्गाति खण्डशः // 36 // रे विरत पु२५ गुरुना होष छतां पण ते हषने ( स्तृणाति) छि ते पुरुष पातानी से प्रभाएनी मास्तिस्ययुद्धिथी पापना ( मृद्गाति ) नाश अरे छ. 36. चोरयत्यङ्गजातं यो विद्वान्कूर्म इव स्वकम् / . प्राथयत्यखिले लोके यशस्तस्य निरन्तरम् // 37 // . आयो रमपोताना गाने (चोरयति) संहाय छ तेम ने शानी पुरुष પોતાની ઇંદ્રિયને વિષયમાંથી સંકોચી લે છે તેનો યશ (કીર્તિ) નિરંતર સમગ્ર विश्वमा ( प्राथयति ) विस्तार पामे छ. 37. न घाटयति यः साधुरनृतं वचनं क्वचित् / विश्वासभाजनं लोकस्तं संमहयति स्तुतम् // 38 // साधु स वयन ( न घाटयति ) यासत नथी ते विश्वासपात्र सने स्तुति २वा योग्य साधुने सोड। ( संमहयति ) ५ने छ. 38. इत्याद्यनेकधा धर्मोपदेशं शिष्येभ्यः श्रावयन्मुनिमतल्लिका 27. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #416
--------------------------------------------------------------------------
________________ ( 412 ). मोहनचरिते षोडशः सर्गः। उत्तरबिल्लीमोरातो नवसारीमलञ्चकार / तदिने तत्रत्यसंघेन बहूत्साहपुरस्सरं सामायकोत्सवपूजावात्सल्यादि कृतम् / એ પ્રમાણે અનેક રીતે શિષ્યને ઉપદેશ કરતા કરતા મુનિ શ્રેષ્ઠ શ્રીમેહનલાલજી મહારાજ બિલ્લામેરાથી નવસારી પધાર્યા. તે દિવસે ત્યાંના સંધે ઘણા ઉત્સાહથી સામૈયાને ઉત્સવ, પૂજા અને સ્વામિવાત્સલ્ય વિગેરે કર્યો. - इतश्च मुनिमहाशयशुभागमनश्रवणसमुद्भूतलोकोत्तरोत्साहैः सूर्यपुरवास्तव्यैः श्रावकैः सर्वजनसंवेदनाय पुरि 'अये श्राद्धा भव्या जगति जनतानन्दजननो महाराजः श्रीमान्मुनिजनगुणग्रामभवनम् / महामोहध्वंसी शशिरिव समो मोहनमुनिः श्व आगन्तैतस्यां पुरि भुवनपुंग्रामतरणिः॥ 39 // '. इति घोषणा कारिता। આ તરફ મુનિરાજજી પધારવાના છે એવું સાંભળી અલૈકિક ઉત્સાહવાળા સુરતના શ્રાવકોએ સર્વેને વિદિત થવાને માટે પોતાની નગરીમાં—“હે ભવ્ય શ્રાવકા! પૃથ્વીઉપર જનસમુદાયને આનંદ આપતા, મુનિમાં રહેનારા ગુણસમુદાયના ભવન સરખા, મોટા મેહને નાશ કરનાર, ચંદ્રની પેઠે સર્વને સમાન, (અર્થાત ચંદ્ર જેમ સર્વને સરખી શીતલતા આપે છે તેવી રીતે સર્વને પક્ષપાત વગર શાંતિ આપતા) આખી દુનિઆના પુરુષસમુદાયને બોધરૂપી પ્રકાશ આપની સૂર્ય, શ્રીમેહનલાલજી મહારાજ કાલે આ નગરીમાં પધારવાના છે.” 39. એવો સાદ પડાવ્યો. आयातेषु च मुनिराजेषु तदानीं तत्रत्यैः कोटीश्वरैः श्रेष्ठिभिरन्तिममिदं मुनिमोहनलालानामागमनमन्तिमश्चायमस्माकमु साहसमय इति वर्णनान्तिमसीमागामी सामयिकोत्सवः कर्तव्य 1 'शिखरिणी' वृत्तमिदम् / लक्षणं तु निरूपितमेव प्राक् / / Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #417
--------------------------------------------------------------------------
________________ પતિ ] મેહનચરિત્ર સર્ગ સોળમો.. (42) इति मत्वा तथा तैः प्रवेशोत्सवश्चक्रे यं कश्चिन्महाकविरेकेन महता काव्येन कदाचिदर्णयेत् / मया तु ग्रन्थवृद्धिभियात्यल्पधिया चायं न तथा कर्तुमारभ्यते। બાદ મહારાજશ્રી પધાર્યા એટલે ત્યાંનાં કેટીશ્વર શેઠિયાઓએ વિચાર્યું કે “મહારાજ શ્રીનું આ આગમન છેલ્લું છે અને આપણો (એમના નિમિત્તનો ) ઉત્સવને સમય પણ છેલે છે માટે વખાણની છેલી હદઉપર જનાર એટલે ઘણેજ સુંદર સામૈયાને ઉત્સવ કરે એમ ધારી તેઓએ સામૈયાને ઉત્સવ કર્યો તેને કોઈ મહાકવી કદાચિત્ મોટા કાવ્યથી વર્ણવી શકે, પરંતુ હું તો ગ્રંથ વધી જવાના ડરથી તથા મારી અલ્પબુદ્ધિ હોવાથી તેનું વર્ણન કરતો નથી. अयमन्तिमः प्रवेशः सूर्यपुरे (सुरते) महाराजस्य त्रिषट्युत्तरैकोनविंशतिशततमाब्दस्य फाल्गुनकृष्णसप्तम्यामभूत् / अथ श्रीमोहनमुनिमहोदयो नगीनदास-कस्तूरचन्द्रादेरत्याग्रहात्तत्कृतं गोपीपुरामध्यगतं नूतनमुपाश्रयं समं शिष्यगणेनाध्यासाञ्चके / स्थित्वा च तत्र कतिचिदिवसान् श्रीमोहनमुनिः મહારાજશ્રીને સુરતમાં આ છેવટને પ્રવેશ વિક્રમ સંવત (1963) ઓગણીસે ત્રેસઠના ફાગણ વદિ સાતમને દિવસે થે, ત્યાર પછી નગીનદાસ કસ્તુરચંદ વિગેરેના ઘણે આગ્રહથી તેમણે કરાવેલા તેમનાં ગોપીપુરાના મોહનલાલજીના નામથી પ્રસિદ્ધ નવા ઉપાશ્રયમાં મહારાજશ્રીએ શિષ્યસમુદાયે સહિત સંથારો કર્યો. ત્યાં કેટલાક દિવસ રહી શ્રી મેહનલાલજી મહારાજે પોતાના શિષ્યને ઉપદેશ કર્યો કે - નઝરાહહિત, સહિત તત્પક્ષપાતેના माहितं जनता मनुते, तं याऽन्धा नैव रागेण // 40 // જે જનસમૂહ રાગથી (એક ઉપરના પક્ષપાતથી) અંધ થયેલો નથી હોતો તે, ગચ્છના દુરાગ્રહથી રહિત અને સારામાં પક્ષપાતવાળા પુરુષોને પૂજય માને છે. 40. ., 'उपगीतिः' किलेयम् / लक्षणं तु " आर्याद्वितीयकेऽर्धे यद्गदितं लक्षणं तत्स्यात् / यद्युभयोरपि दलयोरुपगीतिं तां मुनिर्द्रते” इति / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #418
--------------------------------------------------------------------------
________________ ( 414 ) मोहनचरिते षोडशः सर्गः / [उत्तर गच्छोऽयकं मदीयो, वर्द्धयितव्यः कथञ्चिदयमेव / इत्याग्रहवशतो यो, भिनत्ति संघं स नो साधुः॥४१॥ આ મારો ગચ્છ છે, એને ગમે તે રીતે પણ વધારેજ જોઈએ એવા આગ્રહથી જે સંઘમાં ભેદ પાડે છે તે સાધુ નહિં. 41. एतस्य च परिहाणे, ग्रहणे चैतस्य भाविनी पूजा / इति बुद्धया गच्छान्तर,-मङ्गीकुरुते स नो साधुः॥४२॥ આ ગચ્છને હું ત્યાગ કરું અને બીજા ગચ્છનો સ્વીકાર કરું તે મારે સત્કાર સારે થશે એમ ધારી જે બીજા ગચ્છમાં જાય છે તે સાધુ નહિં. ૪ર. परकीयगच्छकुत्सा,-करणेनात्मीयगच्छपरिपुष्टिः / श्राद्धाश्च येऽत्र तेषां, मय्यनुरक्तिर्भवेत्सदा स्थानी // 43 // इत्यान्तरकौटिल्या,-दभिभूतो निरयसेवको भवति / पूज्योऽपि दुर्जनानां, निन्द्यः सज्ञानगोष्ठीषु // 44 // * બીજાના ગચ્છની નિંદા કરવાથી મારા ગચ્છની પુષ્ટિ થશે અને આ ગચ્છના શ્રાવકોને પણ મારા ઉપર સ્થિર પ્રેમ થશે એવી અંતઃકરણની કુટિલતાવાળો નરકને સેવનાર થાય છે. અર્થાત નરકમાં જાય છે. અને જે કે દુજેને તેને પૂજે છે તો પણ સત્પરુષની જ્ઞાનગોષ્ઠીમાં તો તે નિંદાને पात्र थाय छे. 43-44. चेद्रव्यदेशकालै,-र्भावेन तथाविधेन मध्यस्थः / गच्छन्तरमप्यङ्गी,-कुर्वनो लिप्यते दोषैः // 45 // જે તેવા દ્રવ્ય, દેશ, કાલ અને ભાવનડે (તેવા દ્રવ્ય, દેશ, કલિ અને ભાવ પ્રાપ્ત થયા હોય કે, અન્ય ગચ્છની સમાચારી અંગીકાર કરવી પડે) અન્ય ગચ્છની સમાચારી અંગીકાર કરવી પડે પરંતુ જે મધ્યસ્થ રહે અર્થાત્ પક્ષપાત 3 नहीं तो तेने. सागत नथी. 45. 2 ‘पथ्या' नामकोऽयमार्याभेदः / तल्लक्षणं यथा-''त्रिष्वंशकेषु पादो दलयोरायेषु दृश्यते यस्ता पथ्येति नाम तस्याः प्रकीर्तित नागराजेन" इति / इतआरम्य " चेद्रव्य."इत्यादिपद्यपश्चकपयन्तामदन' वृत्तम्। P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #419
--------------------------------------------------------------------------
________________ चरितम्. ] મોહનચરિત્ર સગે સળ. (415 ) वार्थकदाग्रहपञ्जर-पाती नो जैनतत्त्वानाम् / ज्ञाता कथमपि भवति, मोषितसम्यक्त्वरत्नत्वात् / / 46 // સ્વાર્થને લીધે જે પેટે આગ્રહ કરે છે તેણે સમ્યકત્વરૂપી રન ગુમાવેલું હોવાથી તે જૈન શાસ્ત્રના તત્ત્વને કોઈ દિવસ પણ જાણતો નથી. 46. नानाविधो हि भेदो, यः सम्प्रति दृश्यते संधे। स हि साध्वाभासानां, स्वार्थकदाग्रहकृतो बोध्यः // 47 // કારણ કે, હાલ સંઘમાં જે જુદા જુદા પ્રકારનો ભેદ જોવામાં આવે છે તે સાધ્વાભાસના (ખારા સાધુ નહીં છતાં ખરા સાધુને જે ડાળ રાખનાર ) સાધુઓના સ્વાર્થથી તથા ખોટા આગ્રહથી થયેલે જાણવો. 47. अद्यापि केचनाभ्यां, संघ देहमिव तीर्थकर्तृणाम् / भिन्दाना अपि तृप्ति, नाश्नुवते हा कथं जैनाः // 48 // સ્વાર્થ અને પેટે આગ્રહ આ બે કારણોથી તીર્થકરોના શરીર સરખા સંઘને ભેદીને પણ કેટલાક જૈને હજુ સુધી પણ તૃતી કેમ પામ્યા નથી ? આ મોટા શેકની વાત છે. અર્થાત હવે તેમણે તૃપ્ત થવું જોઈએ. 48. श्रीवीतरागपुरुष,-प्रवर्तितेऽस्मिन्महासंघे / भेदः खरे विषाणा,-विव बोद्धव्यो विचारेण // 49 // શ્રીવીતરાગ પુરુષે પ્રવર્તાવેલા આ મોટા સંઘમાં વિચાર કરતાં ભિન્નતા ગધેડાના શીંગડા જેવી છે. અર્થાત જેમ ગધેડાને શીંગડું હોતું નથી તેમ તેમાં કઈ જાતને ભેદ નથી, બધે એકજ છે. 49. एकस्मिन्नपि जैने, मतेऽपि चेत्स्यादिसंवादः। .. दृढमूलस्तदवश्यं, मतकल्पश्चाल्यमूलः स्यात् // 50 // 1 इदमुपगीतिद्वयं प्रागुक्तलक्षणम् / .2 इयमुक्तलक्षणा पथ्या / 3 'उपगीति'-पञ्चकामदं प्राग्गीतलक्षणमेष P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #420
--------------------------------------------------------------------------
________________ ( 6 ) મૌનવરિતે પૌરઃ સર્જા [ત્તરજૈન મત રૂપી કલ્પવૃક્ષ એકજ છતાં જો કદાપિ ને તેમાં જુદા જુદા ફોટા હોય તો તે જૈનમત દૃઢ ( મજબૂત ) મૂળવાળા છે, તો પણ તેના મૂળ બીજાઓથી ઉખાડી નંખાશે અર્થાત્ જુદા જુદા ફાંટા થવાથી બીજાઓ તે જૈનમતરૂપી કલ્પવૃક્ષને ઉખાડી નાખશે. अपरं च शोच्यमेत,--द्यच्छीर्णं राजभवनं व। सुन्दरमपि परभेद्यं, स्यादस्पैरेव यत्नैश्च // 51 // આ એક બીજી વાત પણ શેક કરવા જેવી છે કે સુંદર હોય પણ જે રાજમંદિર જીર્ણ અને ઢીલું થયેલું હોય તે શત્રઓથી જલદી ભેદી શકાય છે. તેવી જ રીતે જૈન ધર્મ પણ ઘણા શ્રેષ્ઠ છે પરંતુ એવા ભેદને લીધે જીર્ણ થવાથી બીજાઓ તેને ભેદી શકશે. 51. भेदं चापरिहार्य,-मङ्गीकुर्मो वयं यदपि / विफलत्वमस्य वत्साः, सुशकं मन्यामहे तदपि // 52 // અમે પણ એમ માનીએ છે કે ભેદ મટી શકે એવો નથી તથાપિ છે શિષ્ય ! એ ભેદ મિથ્યા છે” એમ સમજવું સારી રીતે બની શકે તેવું છે. પર स्यादादे नयवादे, मध्यममाने च जीवस्य / केषामपि जैनानां न विगानं दृश्यते किन्तु // 53 // आचारे च कृतौ वा. भेदो यः सोऽस्ति सर्वथा तुच्छः। तस्मिन्कार्योपेक्षा, येन विरोधः प्रणश्येत // 54 // જીવ મધ્યમ પરિમાણવાળે છે, તેમાં તથા સ્યાદવાદ્રમાં અને નવી કોઈ જૈનને કેઈ પણ જાતને વિરોધ નથી, પણ આચારમાં અને કૃતિમાં જે છે તે તે બહુજ નજીવે છે માટે તેની ઉપેક્ષા કરવી ( હશે એમાં શું. એવા રે તો હોય એવી બુદ્ધિ રાખવી) તેથી વિરોધ શમી જશે. 53-54.. 1 “ચ્ચા વિચF) 4 કાલુમેક ઇન Gum Aaradha Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #421
--------------------------------------------------------------------------
________________ चरितम्.1 . भाडनयरित्र सf सेणी . यद्धो करोतु तदपि, यस्मै यद्रोचते प्रेम्णा / न देष्टु जनं भिन्न, निजरुच्या कर्म कुर्वन्तम् // 55 // અથવા જેને જે રુચે તે ખુશીથી કરે, પરંતુ પિતાની ઇચ્છા પ્રમાણે બીજી ક્રિયા કરનાર બીજા કોઈને ઉપર દ્વેષ કરશે નહીં. પપ. गुरवोऽपि नोपरोधा,-निजवृत्त्या वर्तितुं शिष्यान् / निगदन्तु किन्तु धर्म, शुद्धं श्रीवीतरागोक्तम् // 56 // ગુરુઓએ પણ પિતાની ઈચ્છા પ્રમાણે જે ગ૭ની સમાચારી કરવાની મરજી હોય તે પ્રમાણે કરતા) શિષ્યને પિતાની જ (ગુરુનીજ) સમાચારી પ્રમાણે વર્તવવા આગ્રહ કરવો નહીં, પરંતુ શ્રીવીતરાગ ભગવાને કહેલા શુદ્ધ ધર્મને જ 6५३२वी. 56. एवं कृते तु वत्साः, कियता कालेन यास्यति प्रान्तम् / भेदो यद्वा मैत्री, सर्वेषां सर्वगच्छेषु // 57 // - હે શિષ્યો. એ પ્રમાણે કરવાથી કેટલેક દિવસે ભેદને નાશ થશે અને સર્વ ગોમાં મિત્રતા થશે. 57. यावन्नैवं ताव-न्मैत्री मे सर्वजीवेषु / इति तत्त्वस्य न लाभो, मन्तव्यो जैनजातस्य // 58 // . જયાં સુધી એવું થયું નથી ત્યાં સુધી “સર્વ જેના ઉપર મિત્રભાવ રાખવો” એ તને લાભ કોઈ પણ જૈનને થવાનું નથી. 58. यथा यथा क्षुच्छयनादिके रुचिस्तथा तथा स्यात्स्पृहता गृहादिषु / 'उपगीति'-द्वयमिदमुपगीतलक्षणम् / 1 'पथ्या' वृत्तमिदम् / 3 ' उपगीतिः' खल्वियम् / वंशस्थ '-द्वयमिदम् / P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #422
--------------------------------------------------------------------------
________________ ( 418) उत्तर मोहनचरिते षोडशः सर्गः यथा यथा गेहिजनैः समागमस्तथा तथा रागगणो विवर्धते // 59 // - જેમ જેમ હૃધા અને શય્યા વિગેરેમાં રુચિ થતી જાય છે તેમ તેમ ગૃહાદિક પદાર્થોમાં પૃહા વધતી જાય છે. અને જેમ જેમ ગૃહસ્થાશ્રમીઓનો સમાગમ થતો જાય છે તેમ તેમ રાગસમુદાય વધતો જાય છે. 59. . यथा यथा क्षुच्छयनादिका जितास्तथा तथा स्युर्विरताः सुखादिकाः। यथा यथा निस्पृहता सुखादिषु .. तथा तथा रागगणो निवर्त्तते // 60 // જેમ જેમ સુધા અને શયનાદિક (મેળવવાની ઈચ્છાને જીતતો જાય છે તેમ તેમ ગૃહાદક સુખોની પૃહા વિરામ પામે છે. અને જેમ જેમ સુખાદિકની સ્પૃહા વિરામ પામે તેમ તેમ રાગસમુદાય પણ નિવૃત્તિ પામે છે. 60. समाधिभावे विधिवन्निषेदुषां शीतोष्णशैथिल्यकुभावनादिकाः। विलीनतां यान्ति यथोष्णरश्मि- . सान्निध्यभाजां तिमिरप्ररो हाः॥ 61 // સૂર્યની પાસે રહેનારને ગાઢ અંધકાર જેમ નાશ પામે છે અર્થાત્ અંધકાર નડતું નથી, તે પ્રમાણે વિધિપૂર્વક સમાધિમાં સ્થિત થનારને ટાઢ, તડકે, શિથિલતા અને કુંભાવના વિગેરે નાશ પામે છે. અર્થાત સમાધિ કરનાર પુરુષ દ્વ4 અને દુર્વાસનાઓથી રહિત થઈ શાંત અને સમદશી થાય છે. 61. अत्यल्पमायुर्विभवं बलं च .. .. .. .. विद्यां मतिं शक्तिमहर्निशं यो / 1' उपजातिः' किलयं वंशस्थेन्द्रवंशाभ्याम् र यमुपजातिरिन्द्रवज्रोपेन्द्रवज्राभ्याम् / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #423
--------------------------------------------------------------------------
________________ चरितम्.] भाडनयरित्र सण सामा. ( 419 ) विन्दन्सदाध्यात्मपथेधिरूढः / .. प्रच्छन्नभावेन स दुर्लभो जनः // 62 // . ... आयुष्य, वैभव (श्वर्थ ), मण, विद्या, बुद्धि अने. तिने मा० 2565 જાણીને ગુપ્ત રીતે જે નિરંતર અધ્યાત્મમાગને સેવે છે તેવો માણસ બહુજ दुर्सम छ. 12. कीर्तिर्मदीया भुवि संसृता भवे-... द्विदन्तु मां पण्डितमण्डलीपतिम् / मा महान्तोऽपि च हेतुमेतकं ... ... .. धृत्वोपकुर्वन्निव नैव दुर्लभः // 63 // મારી કીર્તિ પૃથ્વીઉપર ફેલાવો પામે, મોટા મોટા માણસો પણ મને પંડિતોની મંડળીને પતી એટલે પંડિતમાં શ્રેષ્ઠ સમજે.” આવા હેતુથી પરોપકાર કરતો જેવો માણસ દુર્લભ નથી. અર્થાત્ એવા માણસો તો સર્વત્ર મળી આવે છે પણ એવી ઈચ્છા રાખ્યા વગર ખરો પરોપકાર કરનાર માણસ દુર્લભ છે.”૬૩. इत्यादि बहुविधं धर्मे दृढकरं सदुपदेशं दत्त्वा सर्वानेव स शिष्यप्रशिष्यानुद्दिश्यैकं मन्त्रमिवोपदिदेश यत्स्वार्थसाधनाय धर्मव्याजो न कर्त्तव्य इति / એ વિગેરે ધર્મમાં દૃઢતા કરાવનાર બહુ પ્રકારનો ઉપદેશ આપી પોતાના સર્વ શિષ્ય તથા પ્રશિષ્યને ઉદ્દેશીને મંત્રના સરખો એક ઉપદેશ કર્યો કે"पोतानो स्वार्थ सायना यानि पानी 31 न 23 // ". , .. - अथैवमुपदेशानन्तरमुपस्थितांस्तान्सर्वानेवापृच्छत् कस्को : = कां कां समाचारी सम्प्रति करोतीति / . એ પ્રમાણે ઉપદેશ આપી રહ્યા પછી પોતાની પાસે આવેલા સર્વેને पूछवा साया -"हास आए या ज्या २७नी समायारी रे छे ?" ... इयमुपजातिरिन्द्रवंशावंशस्थाभ्याम् / ... * P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #424
--------------------------------------------------------------------------
________________ ( 420 ) मोहनचरिते षोडशः सर्गः। [उत्तर ___ अथातः पन्यासश्रीयशोमुनिकमलमुनिभ्यां शिष्याभ्यां क्षेत्रोपरोधात्सम्प्रति खरतरगच्छीयां समाचारी कुर्व इति व्याजहे। - બાદ શ્રીયમુનીજી તથા કમળમુનીજીએ કહ્યું કે " અમે ક્ષેત્રના અનુરોધથી ખરતરગચ્છની સમાચારી કરીએ છીએ. " . ___ ऋद्धिमुनिप्रभृतिभिस्त्रिभिर्यशोमुनिमनुकंतुीमच्छाम इति कथितम् / .... દ્ધિ મુનિ વિગેરે ત્રણ મુનિએ એટલે ઋદ્ધિમુનીજી, ભાવમુનીજી અને રતનમુનીજીએ કહ્યું કે અમે યમુનીજીને અનુસરવાની અથાત્ ખરતરગચ્છની ક્રિયા કરવાની ઈચ્છા રાખીએ છીએ.” पन्यासंश्रीहर्षमुनिकान्तिमुनिदेवमुनिभिः शिष्यरादितोऽङ्गीकृतया तपागच्छीयसमाचार्या भवन्तमनुकुम इत्युदितम् / - પન્યાસ શ્રીહર્ષમુનીજી, કાંતિમુનિજી અને દેવમુનિજીએ કહ્યું કે અમે પહેલેથી અંગીકાર કરેલી તપાગચ્છની સમાચારીવડે આપને અનુસરવાની ઈચ્છા રાખીએ છીએ.” नयमुनि-कल्याणमुनि पद्ममुनि-क्षमामुनि-शुभमुनिप्रभृतिभिर्बहुभिर्हर्षमुनिरस्माकं शरणमित्युक्तम् / नयभुनी, ट्यामुनि, 5 मुनिसभामुनि, शुभमुनि વિગેરે ઘણા શિષ્યોએ કહ્યું કે-“અમારે તે હર્ષમુનિજીનુંજ શરણ છે. અર્થાત એઓ ७२शे ते प्रमाणु शशुं.” . .. अथ मोहनमुनयो यस्मै यद्रोचते स तथा करोत्विति सहपमुक्त्वा कुलशीलादिभिरयोग्यः शिष्यो न कर्त्तव्य इति पुनः पुनरुपदिष्टवन्तः / इति महानुभावानामतिदूरदर्शिनां श्रीमता P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #425
--------------------------------------------------------------------------
________________ વતિ.] મોહનચરિત્ર સર્ગ સોળમે. (422 ) तत्रभवतां श्रीमोहनमुनीनां वचनमननेन तदानीमुपस्थितैः सर्वेरयमेव केशरमुनेः कठोर एव त्रिशङ्कयमानत्वे हेतुरित्युन्नीतम् / બાદ શ્રમેહનલાલજી મહારાજે જેને જે રુચે તે પ્રમાણે કરો એમ હર્ષથી કહી જ વય, કુળ અને શીળમાં અગ્ય હેય તેવો શિષ્ય કરવો નહિં એમ વારંવાર ઉપદેશ કર્યો. એ પ્રમાણે દૂરદર્શી, મહાનુભાવ, પરમામાન્ય શ્રીમોહનલાલજી મહારાજનાં વચનનું તે વખતે આવેલા સર્વેએ મનન કરી જાણી લીધું કે “કઠોર ગામમાંજ ત્રિશંકુની પેઠે અંતરિયાળ કેશરમુનિજ રોકાઈ રહ્યા તેનું એજ કારણ હેવું જોઈએ.” એટલે કેશરમુનિજીએ વય અને કુલમા ધણેજ ઓછો શિષ્ય કીધેલ હેવાથી મહારાજશ્રીએ તેમના ઉપર કુપિત થઈ તેમની ઈચ્છા હોવા છતાં પણ તેમને પોતાની પાસે આવા દીધું નહી તેથી તેઓ કઠેર ગામમા જ રહ્યા હતા તે બાબત તે વખતે મહારાજશ્રીના વચન સાંભળી તેમની પાસે બેઠેલા સર્વ લેકે સમઝી ગયા. अथान्यदा प्रवर्द्धमानरोगजाला श्रीमोहनलाला झवेरचन्द्रात्मजनगीनचन्द्रशेष्ठिचन्द्रस्य विनयेन जलवायुपरिवर्त्तनेन स्वास्थ्यं भविष्यतीति वदतां भक्तानां मनस्तोषाय च महेन्द्रभवनमानशासनकायुक्त श्रेष्ठिभवनं बहिरुद्यानमधिष्ठितमलञ्चके / બાદ રેગ વધતો જવાથી બીજે દિવસે શ્રીમેહનલાલજી મહારાજે ઝવેરચંદ શેઠના પુત્ર નગીનચંદ શેઠના ઘણા આગ્રહથી તથા હવા પાણીને ફેરફાર કરવાથી આરોગ્ય સારું થશે એ પ્રમાણે કહેતા પોતાના ભકતોના મનને સંતોષ આપવા ઈંદ્રભવનનું પણ માન મુકાવે એવા ઉપર બતાવેલા નગીનચંદ ઝવેરચંદ શેઠના શહેર બહાર બગીચામાં આવેલા બંગલામાં નિવાસ કર્યો. कदाचित्कदाचिच मुनिराजो दर्शनार्थं कारग्रामादौ यत्र यत्र समागच्छति तत्र सर्वत्रैव श्रेष्ठिभिः पूजाप्रभावनास्वामिवात्सल्यादि क्रियते स्म उच्यते स्म च मुनिराजा अद्यापि देवदर्शनादिशुभकृत्ये न प्रमाद्यन्तीति / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #426
--------------------------------------------------------------------------
________________ ( 422 ) मोहनचरिते षोडशः सर्गः। [ કર. ક્યારેક ક્યારેક મુનિરાજ શ્રી મોહનલાલજી મહારાજ દર્શન કરવાને માટે કતાર ગામ વિગેરે જયાં જયાં જતા હતા ત્યાં ત્યાં શેઠિયાઓ પૂજા, પ્રભાવના અને સ્વામિવાત્સલ્ય વિગેરે કરતા હતા અને કહેતા હતા કે હાપણ (પ્રકૃતિ આવી શિથિલ છે તો પણ) મુનિરાજજી દેવદર્શન વિગેરે શુભ કર્મમાં પ્રમાદ કરતા નથી. अस्मिन्नेव प्रसङ्गे मुक्तिचन्द्रात्मजहीरचन्द्राग्रपत्नी जडावनाम्नी प्रबोधदानमाहात्म्यं श्रुत्वा निजभानुमता बालिकानां संस्कृतप्राकृतादिपठनार्थं विद्यालयं स्त्रीजनयोग्यकलाशिक्षणार्थ तदालयं च पञ्चविंशतिसहस्रदानेन स्थापितवती / अन्याभिरपि श्रेष्ठिनीभिः किंचित्किचित्तत्र दत्तम् / - આ પ્રસંગમાંજ મોતીચંદના પુત્ર હીરાચંદની મટી શ્રી જડાવે વિધાદાનને મહિમા સાંભળીને પિતાના સ્વામીની આજ્ઞા લઈને, કન્યાઓને સંસ્કૃત તથા પ્રાકૃત ભણવાની પાઠશાળા તથા સ્ટિને ભરત ગુંથણ શિવણ વિગેરે કળાઓની શાળા રૂપૈઆ પચીસ હજાર. આપીને સ્થાપના કરી. બીજી શેઠાણીઓએ પણ તેમાં થોડું થોડું આપી મદદ કરી. - अथ श्रीयशोमुनिः प्राप्तेन गुरुदर्शनेनात्मानं कृतकार्य मन्वानोऽमितप्रभावमतिपवित्रं सिद्धक्षेत्रं प्रति समं षड्भिर्मुनि. भिर्गुरुमनुज्ञाप्याचलत्। - બાદ શ્રીયમુનીજી પોતાના ગુરુજીનાં દર્શન કરી પોતાને કૃતાર્થ માની અપરિમિત પ્રભાવવાળા, અત્યંત પવિત્ર, શ્રીસિદ્ધક્ષેત્ર (પાલીતાણું) તરફ છે. મુનીઓએ સહવર્તમાન ગુરુજીની રજા લઈને ગયા. ___सदा सहचारिभिः श्रीहर्षमुनिप्रभृतिभिरेकादशभिर्मुनिમિતુ - નિરંતર પોતાના ગુરુજીની સાથે રહેનારા શ્રી હર્ષમુનીજી વિગેરે અગિયાર મુનિયે તે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaraahak Trust
Page #427
--------------------------------------------------------------------------
________________ चरितम्.] મહિનચરિત્ર સગ સેળ. (423) “देवे गुरौ च यस्यास्ति भक्तिबहुदिनोद्भवा / तस्यैवार्थाः प्रकाशन्ते नेतरस्य महात्मनः // 64 // જે મહાત્માની દેવ અને ગુરુના ઉપર ઘણી દિવસની ભક્તિ હોય છે તેના જ બધા પુરુષાર્થી પ્રકાશ પામે છે પરંતુ બીજાના નહિં. અથવા તેનેજ પદાર્થોનું यथार्थज्ञान य छ, मीलने नही. 14. विरक्तानामयं पन्थाः शास्त्रतः परिकीर्तितः। हेयहानमुपादेयोपादानं हंसदुग्धवत् // 65 // - દૂધ અને પાણી ભેગાં થયેલાં હોય તેમાંથી હંસ જેમ દૂધનુંજ ગ્રહણ કરી લે છે તે પ્રમાણે ત્યજવા ગ્યને ત્યાગ કરી, ગ્રહણ કરવા ગ્યને સ્વીકાર 2 / ये सागीमानी शास्त्रप्रतिपाहित भार्ग छे. 65. देशकालौ विचार्याः कार्यं कुर्वन्ति ये जनाः। शीघ्रं तत्फलमृच्छन्ति लौकिक वान्यलौकिकम् // 66 // જે સજજને દેશ અને કાળને વિચાર કરી આ લેક સંબંધી અથવા પરલેક સંબંધી ગમે તે કાર્ય કરે છે તેઓ તે કાર્યના ફલને જલદી પામે છે. 66. विहारादधिको लाभो गुरुपादनिषेवणे।। सिद्धान्त इति सिद्धानां दृष्टान्तो गौतमो गाणः॥६७॥ વિહાર કરવા કરતાં પણ ગુરુનાં ચરણોની સેવા કરવાથી અધિક લાભ થાય છે એવો સિદ્ધ પુરુષોનો સિદ્ધાન્ત છે તેનું દૃષ્ટાન્ત (દાખલે) જોઈએ તે ગોતમ ગણધરનું દૃષ્ટાંત જુઓ. 67. संसेव्य चैतानि दिनान्यथान्तिमे काले न युक्तो गुरुपादपद्मयोः। ... त्यागोऽथवा तीर्णमहोदधिः कथं निमज्जति प्राज्यपराक्रमस्तटे // 68 // 1 इयमुपजातिवंशस्थेन्द्रवंशाभ्याम् / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #428
--------------------------------------------------------------------------
________________ - ( ) દિન પર tsએટલા દિવસ ગુરુજીની સેવા કરીને અંત વખતે એમના ચરણકમળને ત્યજી દેવાં તે યોગ્ય નથી. (કવિ કહે છે કે, ) અથવા પ્રબલ ( સમયે ) પરાક્રમવાળો કે પુરુષ સમુદ્રને તરી જઈને કાંઠામાં ડુબી જાય છે ? અર્થત કોઈ પણ ડુબતો નથી. 68. यद्धान्ते गुरुपादानां लाभो नो दर्शनस्य चेत् / अजागलस्तनस्येव सेवा सर्वा निरर्थिका // 69 // અથવા–ગુરુજીના અંત વખતે તેમના દર્શનનો લાભ ન થાય તો (આ જન્મારે સેવામાં કહાડ હોય ને અંત વખતે પાસે ન રહેવાય તે) બકરીના કેટેના આંચળની પેઠે તેની સેવા નિરર્થક (નકામી) ગણાય છે. 68. तीर्थः सेव्यो भवति विहतौ, चेद्गुरुभ्यः परः कः सन्तो लभ्या, नहि भुवि परः श्रूयते मोहनर्षेः / आज्ञा रक्ष्या, गुरुजनगिरं स्तौति सानेकवारं साधोः पन्था इति, गुरुगिरः सेवनादा वरं कः॥७॥ (કેાઈ કહે છે કે)– પ્ર-વિહાર કરવાથી તીર્થોની સેવા થાય છે” (માટે વિહાર કેમ ન ન કર જોઈએ?) ઉ-ગુરુના કરતાં શ્રેષ્ઠ તીર્થ કયું છે ? અર્થત કોઈ નથી.” (માટે તીર્થની સેવા સારૂ વિહાર કરવો હોય તે ગુરુની પાસે રહી તીર્થોમાં શ્રેષ્ઠ શ્રીગુરુજીની સેવા કરવામાં વધારે લાભ છે. ) પ્ર-ધ વિહાર કરવામાં પુરુષ મળે છે અર્થાત તેમના સમાગમને લાભ થાય છે.” ઉ૦-પૃથ્વીઉપર શ્રી મેહનલાલજી મહારાજથી શ્રેષ્ઠ કઈ સાંભળે નથી. પ્ર-શાસ્ત્રની એવી (સાધુઓએ વિહાર કરે એવી) આજ્ઞા છે માટે તેનું પાલન કરવું જોઈએ? 1 'मन्दाक्रान्ता' वृत्तम् / तल्लक्षणं तु "मन्दाक्रान्ता जलधिषगम्भी मतौ ताद्गुरू चेत्" इति / P.P. Ac. Gunratnasuri M.S. Jun Cun Aaradhak Trust
Page #429
--------------------------------------------------------------------------
________________ તા. 1 મિહનચરિત્ર સગે સળગે. ( ર ) ઉઠ–શાસ્ત્રની આજ્ઞા પણ ગુરુની વાણીના મહિમાની અનેકવાર સ્તુતિ કરે છે. પ્રસાધુઓને એવો સંપ્રદાય માર્ગ) છે માટે વિહાર કરવો જોઈએ. ઉ૦-ગુરુની વાણીનું સેવન કરવું તેથી શ્રેષ્ઠ માર્ગ કોણ છે? અર્થાત્ બીજો કોઈ નહીં, પણ ગુરુની વાણી સેવવી એજ શ્રેષ્ઠ માર્ગ છે. 70.. अथवा किं बहुनाचिन्तारत्नं गृहे त्यक्त्वा व्रजतो विकटाटवीम् / તાન્તરે સમુદ્રશ્ય ઢામો સ્ત્રોત સ્ત્રાવમૂ || 7? || અથવા વધારે શું કહેવું? પોતાના ઘરમાં રહેલા ) ચિંતામણીને છોડી દઈ, બીજા રત્નને માટે વિકટ વગડામાં જનારની આ દુનિયામાં હલકાશ ગણાય છે એજ એને લાભ છે. અર્થાત્ બીજો કોઈ લાભ નથી. 71. इयन्तं कालमाश्रित्य गुरूनेते महामुनीन् / कथमन्तेऽन्यतो यान्ति निन्दिष्यन्तीति सुश्रुताः॥७२॥ એઓ ( હર્ષમુનિજી આદિ શિષ્યો ) આટલા દિવસ સુધી મહામુનિ ગુરુ શ્રીમેહનલાલજી મહારાજજીને આશ્રય કરીને રહ્યા અને અન્તની વખતે કેમ બીજે જાય છે, એવી રીતે સજજનો નિંદા કરશે.” 72. इत्यादि कालोचितं परामर्श कृत्वा तत्रैव स्थितम् / लगाश्च सर्वे गुरुसेवायाम्। વિગેરે વિગેરે સમયાનુકુળ વિચાર કરી ત્યાંજ રહ્યા. અને સર્વે ગુરુજીની સેવા કરવા લાગ્યા. સત્રા-ત્તરે સમેતશિવરમુદામિતો નમવ રતઃ माकारभित्तिमिवातिदीर्घविस्तारसुदृढमूलात्युच्छ्रितभित्तिबन्धनार्थ झवेरचन्द्रात्मजनगीनचन्द्र-सवाइचन्द्र-लल्लुभाईतनुजछोटालालादिसंस्थापितसमष्टिः श्रीमहाराजमोहनलालमहोदयानुमत्या लक्षमि 14 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #430
--------------------------------------------------------------------------
________________ (426) मोहनचरिते षोडशः सर्गः। .. उत्तरतद्रविणदानप्रतिज्ञानेन निजसमानान्धनिकान्हेपयति स्म / एतेषां यशोऽनुकुर्वन्निवाहो उपदेशः श्रीमोहनलालानामिति शब्दोऽपि दिगन्तपर्यन्तं प्रससार। એ વખતે સમેતશિખરજીના મંદિરની ચારેય બાજુ રાજમંદિરની ચારેય બાજુ કિલે હોય છે તેવો, મજબુત, ઘણો લાંબો તથા વિસ્તારવાળો અને ઘણે ઉંચે કિલ્લે નવેસરથી બાંધવાને માટે ઝવેરચંદના પુત્ર નગીનચંદ, સાવાઈચંદ, લલુભાઈના પુત્ર છોટાલાલ વિગેરેએ સ્થાપન કરેલી કંપનિયે શ્રીમહનલાલજી મહારાજની અનુમતિથી એક લક્ષ રૂપિઆનું દાન કરવાની પ્રતિજ્ઞા કરીને પિતાની બરોબરીઆ બીજા ધનવાનોને શરમિંદા બનાવી દીધા. એમની કીર્તિનું અનુકરણ કરતો હોય તે પ્રમાણે “મેહનલાલજી મહારાજનો શો સુંદર ઉપદેશ! " એ શબ્દ પણ દિશાઓના પ્રાંતભાગમાં (છેલા કરતાં છેલા ભાગ સુધી) ફેલાઈ ગયે. अन्येऽपि केचन श्रावकाः शक्तिमतिक्रम्य शुभकर्मणि धनानि वितरन्ति स्म तदानीम् / यदा प्रचलितश्च गृहे गृहे धर्मप्रवाहः। તે વખતે બીજા પણ કેટલાક શ્રાવકે પોતાની શક્તિ ઉપરાંત પણ, શુભ કમાં ધન આપવા લાગ્યા. અથવા ઘેરે ઘેર ધર્મનો પ્રવાહ ચાલ્યો. . अथ श्रेयस्सहजशत्रोः कलिकालस्य प्रकृतिविरुद्धमिदंशुभकर्म न तन्मित्रेभ्यो व्याधिपदवाच्यदुर्जनेभ्यो रोचते स्म / परामृष्टं चैतैर्यत्प्रत्येकशुभकर्माकारणरिपोः कलेः सर्वश्रेयोमूलश्रीमोहनमु. निसमुच्छेदेनैव यथार्थः सन्तोषो भवितेति / कर्तुं चैतजराजरपिशाचिनीप्रखरपञ्जरप्रपीडनातिशीर्णजीर्णप्राय मपि श्रीमोहनमुनिमहोदयं निर्दयं विघ्नन्ति स्म / બદયની (કલ્યાણની સાથે સ્વાભાવિક શત્રતા રાખનાર કળિકાળના પ્રકૃતિવિરુદ્ધ શુભ કર્મ, (થતુ હતું તે) તેના ( કળીના) મિત્ર વ્યાધિરૂપ દુર્જનને ગમતું ન હતું (તેથી) તેઓએ વિચાર કર્યો કે દરેક શુભ કમીની P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #431
--------------------------------------------------------------------------
________________ વરિત ] મેહનચરિત્ર સર્ગ સોળમે. (કર૭) સાથે નિષ્કારણ શત્રુતા રાખનાર કળીને, સર્વ શુભ કર્મોના મૂલ કારણ શ્રીમેહનલાલજી મહારાજનો વિનાશ કરવાથી યથાર્થ સંતોષ થશે. અને તે કાર્ય કરવાને માટે, વૃદ્ધાવસ્થારૂપી વૃદ્ધ પિશાચણીના પ્રબલ પાંજરામાં પીડાવાથી શિથિલ થયેલા અને અત્યંત જીર્ણ તથા શુષ્ક થયેલા શ્રી મેહનલાલજી મહારાજને નિયપણે વિન્ને નાંખવા લાગ્યા. ____महाराजोऽपि महानुभावत्वात्सर्वजनसाधारणमिदं दुःखमिति सद्भावनया सहते स्म। श्रावकास्तु धर्मरागवशीभूता बहून्भिषग्वरानानिन्युः / परन्तु न यथेष्टं फलं सम्पन्नम् / अथवा सन्निहितास्तसमयं सकलजनाकारणमित्रमपि भास्करं भगवन्तं कः क्षणमपि कथञ्चिदप्यवरोढुं शक्नोति। यदा प्रारब्धानां कर्मणां भोग एवाव्या. हतमौषधमिति सार्वजनीनम् / મહારાજા પણ પોતે મહાનુભાવ હોવાથી તથા આવાં દુઃખો તો સર્વેને થાય છેજ એવા વિચારોથી સહન કરવા લાગ્યા. ધર્મહને લીધે વશ થયેલા શ્રાવકે તે ઘણા ઘણું વૈદ્યરાજોને લાવવા લાગ્યા. પરંતુ, તેથી યથેષ્ટ ફળ મળ્યું નહિં. અર્થાત મહારાજાને વ્યાધિ નિવૃત્ત થયો નહિં. અથવા, વિને કારણે સે લેકનું મિત્ર કાર્ય કરનાર ભગવાન સૂર્ય નારાયણને પણ અસ્તસમયે કોઈપણ રીતે એક ક્ષણ પણ રોકવાને કઈ સમર્થ થાય છે કે શું ? અર્થત નથી રોકી શકતો. અથવા, કૃત કોને ભેગવવાં એજ એનું ઔષધ છે. એ સર્વ લેકોને સિદ્ધાંત છે. અર્થાત્ ઉદયમાં આવેલા કર્મો ભગવ્યા સિવાય ક્ષીણ થતા નથી. તેથીજ સર્વ ઔષધોપચાર નકામો ગ. अथ श्रावकमहोदयाः महाराजाः समाप्तैतद्भवभोगा जाताः किमिति चिन्तया परमोदासीनमुखकान्तयः समभवन् / ततो लेनतो महाराज नव्योपाश्रयमानिन्युः / બાદ મહારાજશ્રીને આ ભવનાં ભોગો સમાપ્ત થયા કે શું? એમ વિચાર કરતા શ્રાવકોના મુખની કાંતિયો ઝાંખી થવા લાગી. ત્યારે તેઓ લેનમાંથી મહારાજશ્રીને ( ગોપીપુરાવાળા) નવા ઉપાશ્રયમાં લાવ્યા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #432
--------------------------------------------------------------------------
________________ ( 428 ) મોનાસ્તેિ શ સ [ Tगुर्जररूढ्या त्रिषष्टयुत्तरकोनविंशतिशततमाब्दे चैत्रकृष्णेकादश्यां मोहमयीतो दर्शनमात्रमुद्दिश्य समायाता श्रेष्ठिशिरोमणिदेवकर्णसहधर्मिणी पुत्तली गुरुभक्तिवशंवदा सत्येकादशसहस्रमितं द्रविणं धर्मार्थं दत्तवत्ती / उक्तवती च यदा मोहमय्यां मुनिमहोदयाभिधेयस्य चिरस्मरणार्थं यत्किञ्चित्सत्कार्यं भविष्यति तदा तत्र दशसहस्रं दास्यामि सहस्रमेकं तु सद्यएव यस्मिन्कस्मिंश्चिच्छुभकर्मणि ददामि। ગુજરાત દેશની રીત પ્રમાણે સંવત્ (1963) ઓગણીસે ત્રેસઠના ચૈત્ર વદી એકાદશીને દિવસે મુંબઈના શેઠિયાઓના શિરોમણી શ્રીદેવકરણ શેઠનાં પત્ની પુતળીબાઈ ફક્ત દર્શન કરવાને માટે જ મુંબઈથી (સુરત) આવ્યાં હતાં. તેમણે ગુરુભકિતને લીધે મહારાજશ્રી નિમિત્ત અગિયાર હજાર રૂપૈઆ ઘર્મદા આપ્યા. તે એ રીતે કહીને કે, જ્યારે મુંબઈમાં મહારાજશ્રીના રમારક તરીકે જે કંઈ સત્કાર્ય કરવામાં આવશે ત્યારે દશ હજાર તે ખાતામાં આપીશ અને એક હજાર હાલ જે કંઈ સત્કર્મ કરવું હોય તેમાં આપું છું. तदैव तिलकचन्द्रतनुजन्मनापि सहस्रमितं द्रव्यं दत्वोक्तम् यदेतद्रव्यजन्येनायेन प्रतिवर्ष मुनीश्वरमरणतिथौ तीर्थकृत्पूजाङ्गारादि कारयिष्यामीति / तदैकादश्या निजां प्रसिद्धिं त्यक्त्वापि मुनिश्रीमोहनलाला रक्षिताः / આ તેજ વખતે તલકચંદના પુત્રે પણ એક હજાર રૂપિઆ (ધર્માર્થ) આપ્યા. તે એવા ઠરાવથી કે, પ્રતિવર્ષ એનું જે વ્યાજ આવે તેમાંથી મહારાજશ્રીની તિથિને દિવસે પૂજા અને આંગી વિગેરે શુભકર્મ કરાવવાં. તે દિવસે એકાદશીએ પિતાની પ્રસિદ્ધિ ત્યજીને પણ મોહનલાલજી મહારાજને બચાવ્યા. (અર્થાત તે દિવસ મહારાજશ્રી દેવગત થયા હોત તો એકાદશી વિખ્યાત થાત ) તેમ છતાં પણ એટલે પિતાની કીર્તિને લેભ ન રાખતાં મોહનલાલજી મહારાજ મહાત્મા હેવાથી તેમને તેણે બચાવ્યા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #433
--------------------------------------------------------------------------
________________ વરિત. ] (કર ) अथायाता द्वादशी। कुबेरकल्पा नगीनदास-धर्मचन्दलल्लुभाईप्रभृतयः श्रावका धर्मेऽष्टौ सहस्राणि द्रव्याणि निक्षिप्य गुरोरन्तिमां दशामनुमाय श्रुत्वा चोद्विग्ना उदासीनाश्च संजाताः। | બાદ બારસે આવી. તે વખતે કુબેરના જેવી સમૃદ્ધિવાળા નગીનદાસ, ધર્મ ચંદ અને લલુભાઈ વિગેરે શ્રાવકો આઠ હજાર રૂપિઆ ધર્માદામાં આપીને ગુરજીની આ અંતિમ દશા છે એમ પોતે ધારીને તથા બીજાઓથી સાંભળીને ઉદ્વિગ્ન અને ઉદાસ થઈ ગયા. अथ परमकारुणिको मोहनमुनिमहोदय एतानेवंविधाજૈવમુદ્દે સ્ત્રી , બાદ મહાદયાળ મોહનલાલજી મહારાજ તેઓને ઉદાસ થયેલા જોઈને આ પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા तद्यथा "अहो! मयि दत्तचित्ता भवन्तः किं समीहन्ते यदयं पर्यवसनलक्षणसम्पन्न इति / नाचैवेदं समुत्पन्नंजनिरस्यापि समं जन्मनैव / कि चायेदमुद्भवति / इतः प्रागेतस्य सत्त्वेपि तत्तदवस्थानुभाव्यसुखप्रेप्सया न सम्पादिता प्रतिकूलानुभूतिः। - જેમ કે મારે વિષે મનવાળા તમે બધા શું એમ વિચાર કરો છો કે હવે આ મુનિ મહારાજ અવસાનદશાના ચિન્હોથી યુકત થયા છે? જો એમ વિચાર કરતા હો ને તેને માટે શોક કરતા હો તો આ મરણચિહેો પણ કંઈ આજે ઉત્પન્ન થયાં છે એમ નથી. પરંતુ જન્મની સાથેજ એઓને જન્મ પણ થયેલ છે. પરંતુ આટલા દિવસ એઓ ગુપ્તપણે રહેલાં હતાં તે આજે પ્રગટ થયાં છે. આ પહેલાં પણ એ ચિન્હો વિદ્યમાન હોવા છતાં બાલ પણ અને જુવાની વિગેરે તે તે અવરથાઓમાં અનુભવ કરવાનાં સુખની ઈચ્છાથી તેઓનો પ્રતિકૂળ જણાતો અનુભવ થયો ન હતો. અર્થાત મૃત્યુનાં ચિન્હો હોવા છતાં પણ તે તે અવસ્થાના સુખને તે તે અવરથામાં અનુભવ કરવાને હેવાને લીધે તે અનુભવથી વિપરીત કહેવાતાં મૃત્યુને અનુભવ તે તે અવરથાઓમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #434
--------------------------------------------------------------------------
________________ કરૂ૦ ) પોતે પણ સા [ ઉત્તરથે ન હતો. પરંતુ, તે તે સુખ ભોગવી રહ્યા પછી હવે એમને પ્રકટ થવાને સમય છે માટે એઓ પ્રકટ થયા છે. अबाध्यधारया कालो गच्छतीति प्रतीयते परन्तु तत्तजनसमुपार्जिततत्तददृष्टाधीनतत्तजनवेदनीयतादृशतादृशसुखदुःखसाधनीभूतानि वस्तून्येव वस्तुगत्या तद्भावं गच्छन्ति / साधनेषु च प्रधानतममिदं शरीरमिति नाविदितं विदुषाम् / अतः सम्भवत्येव फलवैजात्याच्छरीरस्याप्यवस्थावैजात्यमिति कोऽत्र विचारो बालो वा युवा वा वृद्धो वा समुत्पन्नो वा पर्यवसन्नो वा स्यात् / / - અબાધિત પ્રવાહથી (એના વેગમાં કોઈ જાતની અડચણ ન આવે એવી રીતથી) કાળ (સમય-વખત ) ચાલ્યા જાય છે એવી પ્રતીતિ થાય છે (અર્થાત કાળ ચાલ્યો જતો હોય એમ જણાય છે તથાપિ કાળ જતો નથી.) પરંતુ તે તે જણાએ સંપાદન કરેલ છે તે અદૃષ્ટ કમીને વશ થયેલા છે તે જનોએ અનુભવ કરવા યોગ્ય તેવાં તેવાં સુખદુઃખના સાધનભૂત વસ્તુઓ જ વાસ્તવિક રીતે તતતત્ ભાવને પામે છે ( સુખ અને દુઃખના સાધનરૂપ બની ઉત્પત્તિ અને વિનાશરૂપ ગમનાગમન કરે છે). અર્થાત્ જે જે માણસેએ જેવાં જેવાં અદૃષ્ટ કમ સંપાદન કર્યા હોય (જેવા જેનાં અદૃષ્ટ હેય) તેવાં અદૃષ્ટ ' કમને અનુસરીને તે તે માણસેએ ભેગવવાનાં સુખ અને દુઃખના સાધનરૂપ વસ્તુઓજ સુખદુઃખરૂપ બની ઉત્પત્તિ અને વિનાશ વિગેરે ના વિકારોને પામે છે. અને સુખદુ:ખના સાધનરૂપ વસ્તુઓમાં શરીરજ મુખ્ય છે એ વાત વિદ્વાની કંઈ અજાણ નથી. માટે જુદી જુદી જાતનાં ફળો હોવાથી (કૃતકર્માનુસાર ભેગવવાનાં ફળો પૃથક પૃથક હેવાથી) અવસ્થાઓ પણ જુદી જુદી જાતની (તે તે ફળને ભેગવવાને ગ્ય જુદા જુદા પ્રકારની બાલક, યુવા, વૃદ્ધ વિગેરે) હેવી સંભવે છે. માટે “આ બાલક થયે આ યુવા થયે આ વૃદ્ધ થયે, આ પેદા થયે, આ મરી ગયે.” એમાં શે વિચાર કરવાના હતે? કારણ કે, એ તે કરેલાં કર્મોનાં ફળે ભેગવવાની અવસ્થા છે. અને કર્મનુસાર થયા જ કરે છે. માટે એવી અવરથાઓ સ્વાભાવિક હોવાથી તેઓને લીધે કુદરતના કાયદાને સારી પેઠે એલખનાર પંડિતો હર્ષ કે શેક વિગેરે કશો પણ વિચાર કરતા નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #435
--------------------------------------------------------------------------
________________ તy. 1 મહિનચરિત્ર સર્ગ સાળમે. ( 4 ). अथवा भोगिप्रकृतिप्रतिकूलप्रकृतय एव योगिनः / यच्च यौवनं विषयवञ्चितानामानन्दवनमिव तदेव तद्विदोषणां योगिनां साध्यप्रतिबन्धाधायकत्वात्कालकूटकल्पमिव विभाति / અથવા યોગી પુરુષ ભેગી મનુષ્યની પ્રકૃતિ કરતાં વિપરીત ( ઉલટી) પ્રકૃતિવાળા જ હોય છે. જેમકે, જે યુવાવસ્થા વિષયી મનુષ્યને આનંદવન (સુખદાયક બગીચા) સરખી હોય છે તે યુવાવસ્થા તેઓના ( વિષયના) ઉપર દ્વેષ કરનાર, યોગિઓને પિતાના સાધ્યમાં (સાધી લેવાના કાર્યમાં) પ્રતિબંધક (અડચણ કરનાર) હોવાથી કાલકૂટ (એ નામનું ઝેર ) સરખી જણાય છે. અર્થાત્ ભગિયે કદાપિ શરીર રોગી કે નિરોગી, કૃશ કે ધૂલ, જન્મ કે મરણ, વિગેરે વિગેરે જુદી જુદી દશાઓમાં અજ્ઞાનને લીધે શાક અથવા હર્ષ માનતા હોય, પણ ખરા તત્ત્વજ્ઞાની ગિયો તો એવી બાબતોમાં કોઈ જાતને કશો પણ વિચાર કરતા નથી. કારણ કે, જે સંસાર એટલે સંસારિક વસ્તુઓ જોગિયોને આનંદ આપનારી લાગે છે, તેજ વસ્તુઓને ગિ અસાર અને તેઓમાં આસકિત કરવાથી ઉલટું (દુઃખમય) પરિણામ લાવનારી માને છે તેથી ભગિયો અને ગિના વિચારોમાં ઘણેજ અંતર જોવામાં આવે છે. अहो अमृतं योगेत्यक्षरद्वयं यत्प्रसादात्परमयोगिनोऽर्हदादयोऽमृताः संवृत्ता इति योगं वर्णयन्नेव श्रीमोहनमुनिमहाशयस्तत्क्षणमेव यथाविधि प्रत्याख्यानादिकृत्यं कृत्वा चरमसमाधावात्मानमयुनक् / बहिष्कृतश्चायमसारः संसारस्तदानीमेव / અહો ! ! ! વેગ એ બે અક્ષર સાક્ષાત અમૃત છે. એમના પ્રભાવથી અરિહંત વિગેરે પરમમિ અમર થઈ ગયેલા છે. એ પ્રમાણે યોગના મહિમાને વર્ણવતાં વર્ણવતાં જ શ્રીમોહનલાલજી મહારાજે તત્કાલ વિધિપ્રમાણે પ્રત્યાખ્યાન ( પચખાણ ) વિગેરે કર્યો કરીને પોતાના આત્માને છેલી સમાધિમાં જોડી દીધો એટલે દેહોત્સર્ગ કરવાને માટે આ દેહની અંતિમ સમાધિમાં બેઠા અને આ અસાર સંસારને તે જ વખતે આ દેહથી સધને માટે બહિષ્કાર કર્યો. एष च समाचारस्तदैवाखण्डब्रह्माण्डमण्डले विदितः। यदाहस्करास्तसमयः कस्याविदितो भवेत् / प्रसृतश्च शोकान्धकारः सीमा. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #436
--------------------------------------------------------------------------
________________ ( 432 ) मोहनचरिते षोडशः सर्गः। उत्तरतीतः। अहो अद्य ध्वस्तो जैनधर्माधारस्तम्भ इति वदन्तो विदिततत्त्वा अपि शोकसागरे निमनाः। એ સમાચાર તેજ વખતે સંપૂર્ણ ભૂમંડળમાં ફેલાઈ ગયે. અથવા સૂર્યનારાયણને અસ્ત કોને અજાણ હોય છે ? અર્થત સર્વના જાણવામાં આવે છે. તે પ્રમાણે મેહનલાલજી મહારાજના દેહત્યાગ સંબંધી સમાચાર સર્વના જાણવામાં આવી ગયે. અને શોકદરૂપી નિઃસીમ અંધકાર બધે ફેલાઈ ગયે. અરેરે ! આજે જૈનધર્મને સ્તંભ ફના થઈ ગયે એમ કહેતા કેટલાકે તત્ત્વજ્ઞાનવાળા હોવા છતાં પણ શોકસાગરમાં ડુબી ગયા. केचन तु हो नाथ ! हा जैनजनाग्रगण्य ! हा नम्यनम्याखिललोकमान्य ! / / बालं पितेवातिकरालकाले संत्यक्तवान्किं तव युक्तमेतत् // 73 // કેટલાક તે--હાય!!! હે નાથ ! હે જૈનજનમાં અગ્રગણ્ય! (પ્રથમ ગણવા ગ્ય!) હે નમ્ય નમ્ય ? અર્થાત્ જેમને સર્વ નમે તેવાઓને પણ નમવા ગ્ય! હે લેકમાન્ય! આ કરાળ કાળમાં, પિતા બાળકને ત્યજી દે તે પ્રમાણે આપે અમને ત્યજી દીધા એ શું આપને છે? એમ કહેવા લાગ્યા. 73. केचन चहो पूर्णचन्द्रमुख चन्द्राकुलावतंस ! शोच्या वयं त्वयि गतेऽस्तमिदं तु शोच्यम् / शोच्याचशोच्यमिदमस्ति मुनीश्वरेश ! स्याबादकैरवकुलं कलयिष्यते कः॥ 74 // કેટલાક તોહે પરિપૂર્ણ ચંદ્રના સરખા મુખવાળા ! હે ચન્દ્રકુલાવતી 1 इन्द्रवज्रा' वृत्तम् / लक्षणं तु प्रागभिहितमेव / 2 'बसन्ततिलका' वृत्तम् / लक्षणं तु लिखितमेव पूर्वम् / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #437
--------------------------------------------------------------------------
________________ વરિતમ્. 1 મોહનચરિત્ર સ સળો . ( રૂરૂ ) આપના જવાથી અમે શેક કરવા યોગ્ય બની ગયેલા છે. અને તે મુનીશ્વરેશ ! વધારેમાં વધારે શેક કરવાની વાત તો એ છે કે “અરેરે!!! હવે સ્યાદ્વાદરૂપી કૈરવના ( પિોયણાંના) કુળને કોણ ખીલવશે ?' એમ કહેવા લાગ્યા. 74. વजैनधर्मधुराधारो धाराधारः कुकर्मणाम् / गुरुहतो विधे ब्रूहि धरा कस्मादसुंधरा // 75 / / કેટલાક તો કહેવા લાગ્યા કે, “હે વિધિ! જૈન ધર્મની ધુરા (ધૂસરી) ને ધારણ કરનાર, દુષ્ટ કમીને નાશ કરવામાં ખગ સરખા, અમારા ગુરુને તેં હરિ લીધા તો પછી હવે પથ્વી વસુંધરા ( રત્નને ધારણ કરનારી ) કેમ કહેવાશે ? કારણ કે, રત્નરૂપ અમારા ગુરુ હતા તે તો હરી લીધા તે પછી તેને રત્નને ધારણ કરનારી શી રીતે કહેવાય ? 75. * વિ7– गुरुकल्पद्रुमोऽसेवि मया हा फलकामतः। तत्तु दूरे गतं ध्वस्तः सोऽस्मत्कामनया सह // 76 // કેટલાક તો એમ કહેવા લાગ્યા કે–“અરે રે ! મેં ફળની ઇચ્છાથી ગુજરૂપી કલ્પવૃક્ષને સે. તેનું ફળ મળવાનું તે એક બાજુ રહ્યું પણ તે ગુરૂજીરૂપી ક૯પવૃક્ષજ અમારા મનની કામનાની સાથે નાશ પામ્ય અર્થાત્ એમના નાશ પામવાથી અમારા મનની ઈચ્છા પણ નાશ પામી ગઈ.”૭૬.. तदैव दर्शनार्थमायाता अन्ये च दर्शनानन्दलाभाय आयाता हा दिशो दिशः / स तु दूरे गतो दुःखमवाच्यमनुभूयते // 77 // તેજ વખતે દર્શન કરવાને માટે આવેલા બીજા પણ કહેવા લાગ્યા કે“અરેરે ! દર્શનના આનંદનો લાભ મેળવવા માટે આપણે દશેય દિશાઓમાંથી આવ્યા, પરંતુ તે આનંદ તો ઘણો દૂર જતો રહ્યો અને કહી પણ ન શકાય તેવાં દુઃખને અનુભવીએ છીએ. 77. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #438
--------------------------------------------------------------------------
________________ ( 434 ) मोहनचरितै षोडशः सर्गः। स्तरपरमभक्ताः परे तुकामं सन्तु सहस्रशो जिनजने जैनाः पदन्यासका आचार्या गणिनो विशारदजुषः काले कराले कलौ / पुण्यस्यास्य गुरोर्गुरोर्गुणगणैर्वातॆव लोकोत्तरा ह्यासीत्सा क भविष्यति प्रभुरहो हास्मान्कथं त्यक्तवान्७८ મહારાજશ્રીના કેટલાક અનન્ય ભકતો તો એમ કહેલા લાગ્યા કે, “જેમાં પન્યાસની પદવીવાળા, આચાર્યો, ગણીઓ અને વિશારદો આ કરાળ કળીકાળમાં ભલે હજારો હોય, પરંતુ બૃહસ્પતિના પણ ગુસસરખા, પવિત્ર, આ અમારા ગુરુ શ્રી મોહનલાલજી મહારાજના ગુણોની તે વાત અલૈકિક હતી. તે કયાં થવાની છે ? હે પ્રભો અરેરે ! આપે અમને કેમ सहया" 78. . इत्यादि बहुविधं विलप्यानिर्वचनीयां दशामन्वभवन् / એ પ્રમાણે ઘણો વિલાપ કરી વર્ણવી પણ ન શકાય તેવી દશાને તેઓ અનુભવવા લાગ્યા. अथातिखिन्नमना अपि श्रीहर्षमुनिः। इति मोहपरायणान्मुहुर्हतधैर्यानतिखिद्यतो भृशम् / श्रुतधर्मरसायनानपि धृतधैर्यो मुनिनायकोऽवदत् // 79 // બાદ શ્રીહર્ષમુનીજી ઘણા ઉદાસ થયેલા મનવાળા હતા તો પણ–મેહને વશ થયેલા, ધર્યથી રહિત થએલા અને ધર્મનું રસાયન (તત્ત્વ) શ્રવણ કરેલું હોવા છતાં પણ શેક કરતા અને અત્યંત ખેદ પામતા તેઓને ઘેય ધારણ કરી મુનિનાયક શ્રીહર્ષમુનીજી એપ્રમાણે કહેવા લાગ્યા (ઉપદેશ १२वा साया.)-७८.. .. 'शाईलविक्रीदितं' वृत्तमिदम् / लक्षणं तु "सूर्याश्वैर्मसजस्तताः सगुरवः शार्दूलविक्रीडितम्" इत 2 'वैतालीय'-च्छन्दसायमुपदेशः। तचक्षणं तु "षडिषमेऽष्टौ समे कलास्ताश्च समे स्युनों निरन्तर न समात्र पराभिता कला वैतालीयेऽन्ते रलौ गुरुः" इति / F.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #439
--------------------------------------------------------------------------
________________ વરિતમ.] મેહનચરિત્ર સગે સોળમે. | ( ક ) भवतामतिखेदकारणं विधिनानन्दविरोधिना कृतम् / अवलोक्य दिशोऽपि मन्महे मलिना कास्ति कथा सचेतसाम् આનંદમાં વિન્ન લાવનાર વે તમને ઘણે ખેદ થવાનું કારણ ઉત્પન્ન કરેલું જોઈને દિશાઓ પણ ઝાંખી થઈ ગઈઓ છે એમ હું ધારું છું તે ચિત્તવાળાઓ તે (સચેતન પ્રાણીઓ) ઝાંખા થઈ જાય એમાં શું કહેવું અર્થાત્ દિશાઓને શેક થાય છે, તે સચેતનને થાય એમાં શી નવાઈ 80. परमस्ति दशेडशी शृणु सकलानामिह विश्वजन्मिनाम् / विदिता नहि चक्रिणां कथाप्यथवाईत्परमेष्ठिनां किमु 81 પરંતુ, સાંભળે, કે આખા વિશ્વમાં જન્મેલા સર્વ પ્રાણીઓની એવી જ સ્થિતિ છે. અને ચક્રવર્તિની તથા અહંત પરમેષ્ટીની કથા તમારી અજાણી છે કે શું? અર્થત એવા એવાઓની એવી સ્થિતી થાય છે તો બીજાઓની થાય તેમાં શું આશ્ચર્ય ! ! ! એટલે ચક્રવર્તી અથવા ખુદ અહંત પરમેષ્ટી પણ દેહને બેગ પૂરો થતાં દેહત્યાગ કરે છે તો પછી બીજા છ દેહત્યાગ કરે તેમાં શી નવાઈ ? અને તેને માટે શો શેક ? કારણ કે, સંસારનો સ્વભાવજ એવો છે કે જેનો જન્મ તેનું મરણ અને જયાં સંગ ત્યાં વિગ પણ જરૂર હોય છે જ. 81. तदधैर्यमिदं विमुच्यतां विफला नैव महात्मनां कृतिः / किमु पद्मविलापनैः शतैरुदयं याति निशासु भास्करः 82 માટે આ અધિરાપણું મૂકી દઈ વાળા થાઓ. અને મહાત્માની ક્રિયાઓ નિષ્ફળ હોતી નથી. (અર્થત મહાત્મા જે જે ક્રિયા કરે તે કોઈ પણ કારણવાળી હાય છે. માટે આપણા મહારાજજીએ પણ કાલધર્માનુસાર જે દેહોત્સર્ગ કર્યો તે પણ સકારણજ હૈ જોઈએ. તેથી આપણે શોક કરવાની જરૂર જ નથી. અથવા મહાત્માની ક્રિયા નિષ્ફળ હોતી નથી એટલે તમે બધા મહાત્માઓ છો માટે નિષ્ફળ રૂદન કરવું ઠીક નથી.) કેમ કે, કમળ હજારો પ્રકારના વિલાપ કરે તે પણ રાત્રીમાં સૂર્ય ઉદય પામે છે કે શું? નથી જ પામતો. 82. इत्यादि बहुविधमुपदिश्य तथा तानकरोद्यथोत्तरक्रियायामव P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #440
--------------------------------------------------------------------------
________________ ( 436 ) मोहनचरिते षोडशः सर्गः। [ उत्तरर्तन्त ते श्रावका वीतशोकमायाश्चाभवन्साधवः। अचलंश्च शवेन समं पञ्चसहस्रतोऽप्यधिका जना इति किंवदन्त्यद्यापि वर्वति / એ વિગેરે બહુ પ્રકારે ઉપદેશ કરીને તેઓને એવા કર્યા કે જેથી શ્રાવક શ્રી મેહનલાલજી મહારાજની ઉત્તરક્રિયામાં જોડાયા. અને સાધુઓ શોકરહિત હોય તેવા થયા. અને મહારાજશ્રીના શબની સાથે પાંચ હજારથી પણ વધારે લેકે હતા એવી વાત હજુસુધી પણ ચાલે છે. अथ / उपस्थित्वाद्योग्यत्वान्मोहनाध्वप्रवर्तिनः। - श्रीमद्धर्षमुनीनग्रेसरीकृत्य च ते पुनः // 83 // श्रीसूर्यपुरवास्तव्याः श्रावकाः सत्वशालिनः। कर्तुमारब्धवन्तो द्राग्वक्ष्यमाणाः शुभाः क्रियाः // 84 // ત્યાર બાદ-સૂરતના સવગુણી મોટા મોટા શ્રાવકોએ ઉપસ્થિત હેવાથી અને ગ્ય હોવાથી મોહનલાલજી મહારાજના માર્ગમાં પ્રવર્તતા શ્રીહર્ષમુનીજીને અગ્રેસર કરીને આગળ કહેવામાં આવશે તે શુભ ક્રીયાઓને જલદી प्रालीमा. 83-84. . ___ तथाहि-भाइचन्द्रात्मजरूपचन्द्रेणोद्यापना कृता, यत्र वि. शतिसहस्रमितद्रव्यव्ययोऽभूत् / मनःसुखतनुजन्मना नगी नदासेन प्रतिष्ठा कृता, यत्र चत्वारिंशत्सहस्रव्ययोऽभूत् / अमीचन्द्रस्य खुशालात्मजस्योद्यापनायां सप्तसहस्रमितद्रविणव्ययोऽभूत् / खुशालचन्द्रात्मजेन रायचन्द्रेण षष्टिसहस्रव्ययेन मन्दिर रादि कृतम् / श्रीमोहनमुनीश्वरचिताभूमौ स्मरणार्थं स्तूपं लघुः गृहमिव कारितं संघन / श्रीमहाराजमरणतिथौ मासान्त आष्टा हिकोत्सवः कृतो बहुव्ययेन नगीनदास-कल्याणचन्द्राभ्याम् / 1 अनाष्टाक्षरवृत्तानां नामानि लक्षणानि च ग्रन्थगौरवभिया न लिखितानि / तेषामनुभि वक्त्रा५३ च यथासंभवं व्यवस्था कार्या / P.P. Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #441
--------------------------------------------------------------------------
________________ વતિ. 1 મેહનચરિત્ર સર્ગ સેળ. ( રૂ૭) "श्रीजैनश्वेताम्बरमोहनलालज्ञानभाण्डागार”-आदि कृतं कर्पूरचन्द्रतनयेन नगीनदासेन। .. ભાઈચંદ શેઠના પુત્ર રૂપચંદ શેઠે ઉઘાપના કરી તેમાં વીસ હજાર રૂપૈયાને ખર્ચ થયે તથા મંછુભાઈના પુત્ર નગીનદાસે પ્રતિષ્ઠા કરી તેમાં ચાળીસ હજાર રૂપિઆનો ખર્ચ થયે. ખુશાલચંદના પુત્ર અમીચંદે ઉઘાપના કરાવી તેમાં સાત હજાર રૂપિઆનો ખર્ચ થે. ખુશાલચંદના પુત્ર રાયચંદે સાઠ હજાર રૂપિઆ ખીને મંદિર વિગેરે કરાવ્યું. શ્રીહનલાલજી મહારાજના સ્મરણને માટે એઓશ્રીને અંતિમ સંસ્કાર જયાં આગળ કર્યો હતે તે રથાને નાનું સરખું દેરૂં (ડેરી ) સંઘે કરાવ્યું. એક માસ પછી શ્રીમહારાજજીની મરણતિથી આવી તે દિવસે નગીનદાસ અને કલ્યાણચદે અઠાઈને ઉત્સવ કરી ઘણે ખર્ચ કર્યો. તથા કપૂરચંદના પુત્ર નગીનદાસે “જૈન શ્વેતાંબર મેહનલાલજી જ્ઞાનભંડાર” વિગેરે સ્થાપન કર્યું किं बहु ब्रूमो मोहनलालमहोदयसमक्षमिव हर्षमुनिसमयेऽपि शुभकमारण्यभवन्भवन्ति च / - અમે વધારે શું કહિયે ? શ્રીમેહનલાલજી મહારાજ મહોદયના સમક્ષમાં જે પ્રમાણે સત્કમ થતાં હતાં તે પ્રમાણે શ્રીહર્ષમુનીજીના સમયમાં પણ થતાં હતાં અને થાય છે. ચતઃ | महदाराधनावाप्तमहत्पदमुपाश्रिताः। महात्मानो भवन्त्येव स्वपूर्वेषां गुणैः समाः // 85 // કેમ કે-(કવિ કહે છે કે, મોટા પુરુષોની સેવા કરવાથી પ્રાપ્ત થયેલા મેટા પદ ( રથાન) ઉપર બેસનારા મહાત્માઓ પણ પિતાના પૂર્વપુરુષોના સમાન ગુણવાળા બને છે. 85. સથવા शिष्या यदि गुरुतुल्याः स्युर्गुरवः कारणं तत्र / लोके कार्यगुणा अपि दृष्टाः कारणगुणैस्तुल्याः // 86 // 1 अत्र पद्यद्वये 'उपगीति:' / लक्षणमस्याः प्रागभिहितमेव / P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #442
--------------------------------------------------------------------------
________________ 438 ) मोहनचरिते षोडशः सर्गः। [ उत्तरઅથવા–શિષ્ય જે કદાપિને ગુરુના સરખા ( સારા ) બનતા હોય તો તેમાં ગુરુઓજ કારણ છે. (અર્થાત્ શિષ્ય સારા બનવાનું કારણ ગુરુજ છે. શ્રેષ્ઠ ગુરુની પાસે રહેવાથી તેમના સંસ્કાર પામેલા શિષ્યો પણ તેમના જેવા બને છે ) લેકમાં પણ કારણમાં જેવા ગુણ હોય તેવા ગુણ કાર્યમાં જોવામાં આવે છે. જેમ કે, ઘડે એ મૃત્તિકાનું કાર્ય છે તેમાં તેના કારણરૂપ મૃત્તિકાના ગુણ જોવામાં આવે છે તેવી જ રીતે ગુરુના ગુણ શિષ્યમાં આવે છે. 86. अपि च / सर्वोऽनुसरति सत्वो निजवंशपरम्परां नियतम् / * जातु न सिंहीजातः शशककुलाचारमादत्ते // 87 // . વળી–જેમ સીંહણનો પુત્ર શશલાના કુલાચારને કોઇ દિવસે અંગીકાર કરતે નથી અર્થાત પિતાનાજ કુલાચારને અનુસરે છે, તેવી જ રીતે સર્વ પ્રાણીઓ પોતાની વંશપરંપરાને (અને શિષ્ય ગુરુપરંપરાને) જરૂર અનુસરે છે. અર્થાત્ તેવીજ રીતે શ્રીમેહનલાલજી મહારાજના શિષ્ય શ્રીહર્ષમુનીજી મહારાજ પણ તેમની કૃપાથી તેમના સરખા ગુણોવાળા થયા. 87. स्वयं स्वस्य सत्तामसत्तामणुत्वं .. महत्त्वं तथा व्यापकत्वं क्षणित्वम् / विनाशाविनाशित्वमेकत्वमाहोस्विदित्याद्यनेकं प्रपञ्चं प्रकल्प्य // 88 // मुदा क्रीडते चेतनं सर्वसारो महात्मायमात्मा धराधाग्नि यावत् / सदा मोहनानां यशस्तावदास्तां सुनन्दन्तु शिष्यास्तपस्तत्समा ओम् // 89 // 1 भुजंगप्रयात' वृत्तम् / लक्षणं तु " भुजंगप्रयातं भवेद्यैश्चतुर्भिः" इति / Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.
Page #443
--------------------------------------------------------------------------
________________ ઘરમ્] મહિનચરિત્ર સર્ગ સોળમો. ( ) इति श्रीउत्तरमोहनचरिते षोडशः सर्गः // 16 // इति श्रीमद्धाराणस्युपान्तबलियाप्रान्तान्तः पाति मनियर' पार्श्ववर्ति पनिचा'ग्रामवास्तव्येन श्रुतिस्मृतिपथप. थिकेन रमापतिमिश्रेण विरचितमुत्तरमोहन વરિત સમાપ્ત મહત્મા (સમર્થ ), સર્વમાં સારરૂપ, અને ચેતન સ્વરૂપ, આ આત્મા પિતેજ પિતાની સત્તા, અસત્તા, અણુ, મહત્ત્વ, વ્યાપકત્વ, ક્ષણિકત્વ, વિનાશાવિનાશિત્વ, અને એકત્વ વિગેરે અનેક પ્રકારની કલ્પનાઓ કરીને પૃથ્વી ઉપર જ્યાં સુધી હર્ષથી ક્રીડા કરે છે ત્યાં સુધી શ્રી મેહનલાલજી મહારાજનો યશ સ્થિર થાઓ. અને તપશ્ચર્યાથી તેમના સરખા થયેલા પન્યાસ શ્રીયમુનિજી, શ્રી કાન્તિમુનિજી પન્યાસ શ્રીહર્ષમુનીજી વિગેરે તેમના શિષ્ય પણ સારી રીતે આનંદ પામે. 3o. અહી ૐકાર મંગલવાચક અને સમાપ્તિસૂચક છે. ઉપરના શ્લોકમાં કહેવાની હકીકત એવી છે કે આત્માના સંબંધમાં જુદા જુદા મતવાળાઓ પોતે પિતાના જુદા જુદા સિદ્ધાંત પ્રતિપાદન કરે છે પરંતુ તે સિદ્ધાંત પ્રતિપાદન કરનાર પણ આત્મા જ છે ( કારણ કે, આત્મા વગર એકલા શરીરથી કંઈ થતું નથી.) માટે કહ્યું કે આત્મા પોતે જ પોતાના સંબંધમાં જુદી જુદી કલ્પનાઓ કરે છે. તેમાં કેટલાક આત્માની સત્તા અર્થાત આત્મા છે એમ માને છે. અને કેટલાક અસત્તા માને છે. જેમ કે દેહથી જુદે બીજે કેઈ આત્મા નથી. તેઓના સિદ્ધાંતમાં એવું છે કે પૃથ્વી, જલ, તેજ અને વાયુ એ ચાર તો ભેગાં મળવાથી જ કુદરતી રીતે કોઈ વિલક્ષણ ચિત . શક્તિ ઉત્પન્ન થાય છે. માટે એ ચાર તત્ત્વોના સમૂહરૂપ દેહથી જુદે આત્મા નથી. કેટલાક આત્માનું અણુત્વ ( અણુપણું ) અને કેટલાક મહત્વ ( મોટા પણું ) માને છે. કેટલાક આત્માને વ્યાપક માને છે. કેટલાક આત્માને ક્ષિણિક માને છે. કેટલાકે આત્માનું વિનાશાવિનાશિત્વ એટલે આત્મા અવિનાશી છે અને વિનાશી પણ છે એમ માને છે. કેટલાકો એકત્વ (એકપણુંજ) માને છે. વિગેરે અનેક પ્રકારે પોતે પિતાની કલ્પના કરતો આત્મા જ્યાં સુધી પૃથ્વી ઉપર હર્ષથી ક્રીડા કરે છે અર્થાત્ અવિનાશી અત્માની જ્યાં સુધી પૃથ્વી ઉપર સત્તા (હેવા પણું ) છે ત્યાં સુધી મહારાજશ્રીને શોભાયમાન યશ રિસ્થર થાઓ. એ પ્રમાણે કહેવામાં ગ્રંથકારને એ અ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #444
--------------------------------------------------------------------------
________________ (440 ) मोहनचरिते षोडशः सर्गः। [उत्तरભિપ્રાય છે કે, ગ્રંથકાર પોતે આત્માને નિત્ય માને છે માટે ત્રણેય કાલમાં જેમ આત્મા અબાધિત છે તેવી રીતે મહારાજશ્રીની ઊજવેલ કીર્તિ ત્રણેય કાળમાં અબાધિત રીતે સ્થિર થાઓ. 88-89. - ( सोभा सानो मा५ समास. ) इतिश्रीमत्स्मार्तरैक्वविप्रकुलोत्पन्नेन गुर्जरदेशान्तर्गतचारुतर (चरोतर) प्रान्तान्तः पातिरामरसापुर(अलारसा वास्तव्येन संप्रति मोहमय्यां हीराबागदेशीदवाखानेति संस्थाया प्राणाचार्यतयास्थितेन मगनलालात्मज पुरु षोत्तमशास्त्रिणा विरचितं नवमसर्गा____ दारभ्य षोड़शसर्गपर्यन्तं श्रीमो हनचरितस्य गुर्जरभाषा न्तरं समाप्तम् / शार्दूलविक्रिडितम् / जातो यो विमले प्रभाकरकुले ख्यातावसथ्यास्पदे तेन श्रीरघुवंशशर्मविदुषा श्रौतं पथं पुष्यता। टिप्पण्यादिपरिष्कृतिं विदधता मूलेऽनुकूले स्थले ग्रन्थोऽयं नृगिरानुवादसहितः पाठादितः शोधितः॥१॥ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #445
--------------------------------------------------------------------------
________________ ગ્રન્થકારનું રહસ્ય. (44) अथ ग्रन्थकाररहस्यम्। येथेन्द्रजाले पटुतामुपेयुषो नटस्य कार्यं वितथं विभाति नो। तथापि सत्यत्वपथं सुकोविदैन नीयते सार्वजननिमेतकत् // 1 // प्रेपञ्चमेतत्सकलं तथाविधं यच्चात्र नित्यत्वमतिः सुदुस्तरा। निरूपितुर्मध्यगतादलाभत श्चाद्यस्य चान्त्यस्य नटस्य कर्मणः॥२॥ જેમ ઇંદ્રજાળમાં કુશલતા (હેશિયારી) મેળવનાર નટનું કોઈ કાર્ય મિથ્યા જણાતું નથી (અર્થાત્ હાથચાલાકીથી તથા મંત્રના પ્રયોગોથી તે જે જે પદાથોં બનાવે છે તે તે પદાર્થો સાચા હોય તેવા જણાય છે.) તે પણ ઉત્તમ બુદ્ધિવાલા ચતુર પુરુષો તેને વાસ્તવિક રીતે સાચું માનતા નથી એ વાત સુપ્ર- . સિદ્ધ છે; તેમ આ સર્વ સંસાર પણ તેજ છે. એટલે ઈંદ્રજાળને પ્રયોગ જેમ દેખવામાત્રજ સાચે છે પરંતુ પરિણામમાં મિથ્થારૂપ છે તેવી જ રીતે આ સંચાર પણ દેખવામાત્રજ સત્ય છે, વાસ્તવિક રીતે મિથ્યા છે. તેમ છતાં આ સંસારમાં ન હઠાવી શકાય તેવી નિયત્વ પ્રતીતિ ( સંસાર સાચો છે એવી દૃઢબુદ્ધિ) થાય છે તે તો સંસારનું નિરૂપણ કરનાર (જેનાર ) મધ્યમાં (સંસારમાં) હોવાથી તથા ઇંદ્રજાળનો ખેલ બનાવનાર નટના કાર્યોને આદિભાગ ને અંતિમ ભાગ ન જાણવાથી થાય છે. અર્થાત ઇંદ્રિજાળનો ખેલ કરનાર જે કાર્ય કરે છે તે કાર્ય કરવા પહેલાં અને તેની સમાપ્તિ પછીની સ્થિતિ આપણે (પ્રયોગ જોનાર ) જાણીએ છીએ કે ઠીંકરૂં લઈ તેને એણે રૂપે કર્યો અને છેવટ પાછો તેને ઠીક થએલે જોઈએ છીએ એ પ્રમાણે તેની આરિસ્થિતિ અને અંતની રિથતિ જાણ વાથી આપણે એ રૂપિઆને ખોટા માનીએ છીએ, તેવી જ રીતે સંસારની આદયસ્થિતિ અને અંત્યસ્થિતિ નહી જવાથી સંસારને સાચે માનીએ છીએ, પરંતુ વાસ્તવિક રીતે તો ઈંદ્રજાળની થેલી વસ્તુની પેઠે મિથ્યા છે. 1 'वंशस्थं' वृत्तम् / लक्षणं तु प्रागभिहितमेव / 2 'उपजाति'रियं वंशस्थेन्द्रवंशाभ्याम / P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #446
--------------------------------------------------------------------------
________________ (442) ग्रन्थकाररहस्यम् / સંસાર ઇંદ્રિજાળની માફક ખૂટે છે તેમ છતાં શાથી સાચો જણાય છે તેને માટે બીજો પણ હેતુ ( કારણ) બતાવે છે કે, સંસારનું નિરૂપણ કરનાર ( નિચયથી પ્રતિપાદન કરનાર અથવા દર્શન કરનાર ) સંસારની મધ્યમાં છે તેથી પિતે ખેટે હોવા છતાં સંસારને તે ખોટે સમજી શકતો નથી. જેમ કે, ઇંદ્રજાળવાળાએ એક ઠીંકરૂં લઈ તેની ચકલી બનાવી હોય તેને તટસ્થ રીતે જોનારાઓ સારી રીતે સમજે છે કે એ સાચી ચકલી નથી, કારણ કે, તેઓના જાણવામાં છે કે એ ચકલીના આદિભાગમાં અને અંતભાગમાં ઠીંકરંજ અવશેષ રહે છે અને હાલમાં (મધ્યભાગમાં) ચકલી રૂપે જણાય છે તે પણ ઠીંકરંજ છે પરંતુ, એ ચકલી કંઈ એમ નથી સમજતી કે હું કમ છું પરંતુ તે તે પિતાને સાચી ચકલીજ સમજે છે, કારણ કે, તે ઈંદ્રજાળના પ્રગની આદયસ્થિતિ તથા અંત્યરિથતિને જાણતી નથી, પરંતુ પોતે પ્રગની મધ્યસ્થિતિને જ જાણે છે. તે પ્રમાણે સંસારમાં રહેલાઓ પણ સંસારરૂપી ઈંદ્રજાળના મહાનટના સંસારરૂપી કાર્યની આદિસ્થતિ અને અંતિમરિથતિ નહીં જાણવાથી અને પોતે ચકલીની પેઠે મધ્યાવસ્થામાં હોવાથી સંસારને સાચે માને છે. પરંતુ નટના કાર્યને જેનાર તટસ્થ પુરુષોની પેઠે સંસારરૂપી કાર્યને તટરથરૂપે જોનારાઓ મિથ્યા સમજે ' ' છે માટે કહ્યું છે કે સંસાર ઇંદ્રજાળના ખેલ સરખે મિથ્યા છે. 1-2 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak trust
Page #447
--------------------------------------------------------------------------
________________ (443) अष्टदलकमलबन्धः। मो ह ग्रा ह द ह द्रो व ह स्ने ह न ह ग्रह। मो द ग्रा मे द्रव द्रो षे व स स्ने ह न यं प्रस // 1 // समो व मोहरूपो यो ग्राहः तस्य द्रहः हृदः स्थानमिति यावत् / तेन सह द्रोहस्य वहः / तत्संबुद्धौ / स्नेहनहग्रह रागबन्धोच्छेदक इति यावत् / इयमपि संबुद्धिरेव / अत्र मोहनपदमध्याहार्यम् / अस्माकमपि स्नेहनयं रागोद्रेकं ग्रस परिहरेत्यर्थः / द्रवद्रोषे सर्वद्धन्दरहिते मोदग्रामे मुक्तिपुरे वस / स्वयं मोहरागरहितत्वाजन्मपरंपरया मुक्तिभाग्भव / अन्यानपि रागादिदो पराहित्येन तत्पदयोग्यान्कुर्विति परमार्थः / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #448
--------------------------------------------------------------------------
________________ (444) मुरजबन्धः। मो ह ना ग वि ना र म्यं मो ह ना ख्य म ना र त म् / तं र नाम व ना य त्वं स्म र ना ग वि ना य क म् // 2 // मोह संघE त हे मोहनाग त्वं रनां निजसंचाराणामवनाय स्वसत्वसंरक्षणाय नागानां लक्षणया नागशब्दो दुर्जनसामान्यपरस्तेन स्वसजातीयदुर्जनानां विनायकमिव शासकम् (लक्षणा पूर्वत्) मोहनाख्य ( मुनि ) मनारतं रम्यं विना रमणीयताशून्यं स्मर शरीरसौन्दर्येणाभिधेयतुल्यत्वेन च निजसहकारिणमिव मत्वा न तत्र तदीयेषु वा रम्यताबुद्धिं कुर्विति भावः / स्मरनागस्य मोहनस्य च सम्बोधनत्वेऽर्थान्तरमपि सम्भवतीति स्वयमनुसंधेयम् P.P.AC.Gunratnasuri M.S. - Jun Gun Aaradhak Trust
Page #449
--------------------------------------------------------------------------
________________ - (445) अथ संप्रति विद्यमानानां संवेगिना श्रीमोहनलालमहाशयविनेयतदिनेयादीनां नामानि / पन्यास-श्रीयशोमुनिमहाराजशिष्यः / गुणऋद्धिशक्ति• सौभाग्यगजमुनयो यशोमुनिशिष्याः / गभीरमुनिः सौभाग्यमुनेः शिष्यः / नीतिमुनिर्ऋद्धिमुनेः क्षान्तिमुनिर्भक्तिमुनेः शिष्यः / श्रीकान्तिर्मुनिमहराजशिष्य एतस्य च नयमुनिः। पन्यासश्रीहर्षमुनिमहाराजविनेयः / जय, पद्म, रङ्ग, माणिक्य, चतुरमुनयो हर्षमुनिविनेयाः। पद्ममुनेः शुभमुनिर्हेतुमुनिश्च विनेयौ / प्रतापमुनिर्जयमुनेः शिष्यः / ___ श्रीराजमुनिमहाराजशिष्यः / छगन, रत्न, लब्धिमुनयो राजमुनेः शिष्याः। कालधर्म गतस्य महाराजशिष्यस्योद्योतमुनेः शिष्यः कल्याणमुनिस्तच्छिष्यौ भक्तिमुनि-रमुनिश्च / भक्तिमुनेः शिष्यो दर्शनमुनिः। ___ श्रीदेवमुनिमहाराजशिष्यस्तच्छिष्याश्च लक्ष्मी, भाव, कर्पूरमुनयः। श्रीहेममुनिमहाराजशिष्यः / केसरमुनिस्तच्छिष्यो बुद्धिमुनिस्तच्छिष्यश्च / श्रीगुमानमुनिमहाराजाशष्यः / क्षमामुनिस्तच्छिष्यः / क्षमामुनेश्च विनेयो विनयमुनिः। श्रीकमलमुनिर्महाराजशिष्यश्चमनमुनिस्तच्छिष्यः / .९रानमुनिः / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #450
--------------------------------------------------------------------------
________________ (44) શ્રી મોહનલાલજી મહારાજના શિષ્ય અને શિષ્યના શિષ્ય હાલમાં જ વિદ્યમાન છે તે સંવેગી સાધુઓનાં નામ શ્રી મેહનલાલજી મહારાજના શિષ્ય પન્યાસ શ્રીજમુનીજી. તે જ સમુનીજીના શિષ્ય ગુણમુનીજી, ઋદ્વિમુનીજી, ભક્તિમુનીજી, સૌભાગ્યમુનીજી અને ગજમુનીજી. સૌભાગ્યમુનીજીના શિષ્ય ગંભીર મુનીજી. દ્વિમુનીજીના શિષ્ય નીતિ : મુનીજી. ભક્તિ મુનીજીના શિષ્ય શાંતિમુનીજી. શ્રીમહારાજશ્રીના શિષ્ય કાંતિમુનીજી, તેમના નયમુનાજી. મહારાજજીના શિષ્ય પન્યાસ શ્રીહર્ષમુની છે. તેમના શિષ્ય મુનીજી, પત્રમુનીજી, રંગમુનીજી, માણિજ્ય મુનીજી અને ચતુરમુની જી. પામુનીજીના શુભમુનીજી અને હેતુમુનીજી એ બે શિષ્ય. યમુનીજીના શિષ્ય પ્રતાપમુનીજી. મહારાજશ્રીના શિષ્ય શ્રીરાજમુનીજી. તેમના શિષ્ય છગન મુનીજી, રત્નમુનીજી અને લબ્ધિમુનાજી... * મહારાજશ્રીના દેવગત થયેલા શિષ્ય શ્રીઉદયતમુનીજીના શિષ્ય કલ્યાણમુની છે. તેમના બે શિષ્ય ભક્તિમુનીજી અને હીરામુનીજી. ભક્તિમુનીજીના શિષ્ય દર્શનમુનીજી. મહારાજશ્રીના શિષ્ય શ્રીદેવમુનીજી. તેમના શિષ્યો લમી મુનીજી, ભાવમુનીજી અને કરમુનીજી. મહારાજશ્રીના શિષ્ય શ્રી હેમમુનીજી, તેમના શિષ્ય કેસરમુનીજી અને તેમના શિષ્ય બુદ્ધિમુનીજી. મહારાજશ્રીના શિષ્ય શ્રીગુમાનમુનીજી. તેમના શિષ્ય ક્ષમામુનીજી અને ક્ષમામુનીજીના શિષ્ય વિનયમુનીજી. મહારાજશ્રાના શિષ્ય શ્રીકમલમુનીજી અને તેમના શિષ્ય શ્રી ચમનમુનીજી. (એટલા સંવેગી સાધુઓ હાલ મોહનલાલજીના સમુદાયમાં છે.) P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust